Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 36
________________ ૪૪૨ જૈનયુગ મારા અંગત સ્ફુરેલા વિચાર, ૧ આ જીવે લેાકમાંના જે જે જીવેા છે તેમાંના ધણાખરા જીવાના ભવા કર્યાં છે. તેથી તેનાથી ઘણુંખરૂં તે જાણવામાં આવી ગયું છે. આ જીવે કાગડાના ભવે માળા બાંધ્યા છે, મધમાખીને ભવે મધપુડા રચ્યા છે, સુતારને ભવે તમામ લક્કડકામ જાણ્યું છે, માછલી ભવે મેાતી શરીરમાંથી કાઢેલ છે, એકદ્રિયને ભવે હીરા રૂપે પણ હતેા વગેરે. વળી તેવા ભવા એકવાર નથી કર્યાં પણ અન તીવાર કર્યાં છે તેથી ખરી રીતે આ મનુષ્યના ભવમાં તે ધારે તા થઈ ગયેલા—કરાઈ ગયેલા તમામ ભવેનું સંસારી કામકાજ આવડેજ આવડે. રમતરૂપે તે તે કામ તે તે કળા આ જીવને મને છે. ફક્ત હુંકાર, તેજ, શૌર્ય, પરાક્રમ અને આત્મશક્તિની સ્ફુરણા જોઇએ. બધું સરળ ને સુગમ છે. ૨ જો જીવ પાતાના પર જે જે કર્મમળ છે તે ધીમે ધીમે, ધ્યાનથી, તપથી, વિચારણાથી, પદ્મા ત્તાપથી, તથા કુાશથી બાળી નાંખે, ચીકાશ મેાળા પાડે, અથવા ખંખેરે અથવા પટ પાતળા કરે તે શરીરની અંદરને આત્મા એવા તેા શકિતમત થાય કે, તે કલાકાના કલાકાર લગી ગમે તે વિષયપર સિદ્ઘાંતરૂપે ખેાલી શકે, ગમે તેટલું લખી શકે, ગમે તે હુન્નર તેને આવડેજ, ધાર્યાં કામ થાય, ધારેલી વસ્તુ ગમે ત્યાં હાય ત્યાંથી આવેજ આવે. એ નક્કી તે ચાક્કસ છે. આરસીપરના મેલના જેવી આ વાત છે. વૈશાખ ૧૯૮૩ આ રસ્તા ખર્ચાળ, કઠણ, સમયને ભાગ લેતારા ને શિથિલ છે. (૨) ધેર બેઠાં વા એક આસને ગમે ત્યાં ખેડાં, પ્રભુની માળા ફેરવવાથી, પ્રભુમય સૃષ્ટિ માની તેને શરીર અર્પણ કરવાથી, આત્માવિચારણા કરી કર્મમળને પાતળા પાડવાથી વા તપ જપથી ભસ્મ કરવાથી ઉપરની બધી કળાઓ તદ્વત્ થઈ જાય છે અને ઝીણામાં ઝીણા ભેદ તે વાતા જાણવામાં આવી જાય છે. આ બીજી વાત સાવ સાચી છે. પણ હાલના પ્રવૃત્તિ કાળમાં એ તરફ ત્યાગીઓનું પણ પ્રયાણુ નથી તે! ગૃહાસકત સસારીએનું તેા શું કહેવુ? જે જે મહાત્માએ થાય છે તે તે જગા છવેાને બીજી બાબત તરફ વાળે છે અને તેમની શાળામાં પણ ધણા શિષ્યા વધે છે અને પ્રભુને માર્ગે ઘણી હુન્નર કળાની પ્રાપ્તિ કરે છે. ४ કરનારા દેવ મંદિરમાં બેસી રહેતા કે જાત્રા માણસા, પડયાં પડયાં ખાય છે-જગતને ભાર રૂપ છે એમ માનનારા ધણી ભૂલ કરે છે, કારણ કે તેવા માણસાના હૃદયમાં ધર્મના ઉંડા રહસ્યનુ ં ભાન ભલે ન હેાય પણ વ્યવહારથી, શરમથી, પોતે દેવમ દિરમાં વા ધર્મસ્થાનકમાં રહેનારા-જતારા-ક્રિયા કરનારા મનુષ્ય છે તેથી ઘણાં કુકમાં કરી શકાતાં નથી. કા જવાતું નથી, કુદમાં પણ તેવા કદી પડેજ નહિ, મેટાં તે!ફાન કજીયા કરેજ નહિ વગેરે કારણે જગતતા ખીજા' માણસા કે જેએ રાત દિવસ જગતનું ખાનારા છતાં કલેશજ વધારે છે અને ફ્રાઇને પણ સુખે બેસવા દેતા નથી તેનાથી ધણા સારા છે. દેવમંદિરમાં જનારા માણસે જે દેવમંદિરમાં રહ્યા થકાં મોટા કુકર્મો કરે, તાકાન વિગ્રહ કરે, પોતે અશાં ૩ જગતની કળાએ દવાની, લશ્કરની, સુતારની, લુહારની, ચિત્રકામની, શિલ્પતી, 'ત્રાની, જગના મુખ્ય પદાર્થ અગ્નિ, વાયુ, જળ, પૃથ્વીની ઉથલ પાથલની વાર્તાને આધારે અનેક કાર્ય હાથ કરવાનીતિમાં રહે જગતને માટે અશાંતિ કરે તેા તે એવડા કળા એ રીતે જાણી શકાય. (૧) હાલ જે રીતે જગનાં બાળકાને નિશાળમાં નાંખી, ૧૦–૨૦ કે વધુ વરસે અનેક કળા શાળા-પાઠશાળામાં શીખવાય છે તેમ. પશુ ગુન્હેગાર છે. પણ સર્વથા તેમ હોતું નથી. વળી દેવમદિરમાં જનારાં માણસામાંના ઘણાક તેા મહાત્મા જેવા પણ હાય છે તેઓને ઉત્તમ વાણી નથી કે વકતા તરીકે વિચારે। જણાવી શકે, તેઓના હાથમાં કલ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66