Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
જેતયુગ
વૈશાખ ૧૯૮૩ હલકા પ્રકારની તેમને કઈ દષ્ટિથી તપાસતાં (સટીક) આજે વર્ષો થયાં જમત્સમક્ષ સુપ્રકટ છે. જણાઈ? તે જે પ્રમાણપૂર્વક સૂચવ્યું હોત તે વિદ્વા: દિવેદીના ભાષાંતરમાં રહી ગયેલ લોક-ભાષાંતર નોને તે પર વિશેષ વિચાર કરવાનું બની આવત. તથા ખલનાઓના સંબંધમાં અવકાશે અન્યત્ર
સ્વ. દિવેદીને અભિપ્રાય કેટલે અંશે અસત્ય યા ઉલ્લેખ કરીશું. પક્ષપાતજન્ય છે, તે તપાસવાને એ દ્વયાશ્રય મહાકાવ્ય
-લા, ભ, ગાંધી
ગાંધીજી. . (આછી છાયા)
લેખક: ધીરજલાલ બ, શાહ, એનેથી દેવી ગુર્જરી ઉજળી છે;
દુશ્મન પ્રતિ પ્રેમ દાખ: એનેથી માતા ભારતી ભવ્ય છે.
શઠને છત સત્યથી.” એ છે તેનો સખ્ત, મનુષ્ઠ:
આવા આવા કંઈ કંઈ સૂત્રો; દિશ દિશ ગાજ્યા છે-ગાજે છે.
સમજાવ્યા એ મહાત્મને– એના જયડંકા વિજયશીલ નાદભર્યા.
અહિંસાના યોગીએ.
દુનિયા ભડકી જાગી, આ ગાંડાઈ શું?. પૃથ્વી પર અંધારાં ઉતરતાં હતાં,
પણ શીખવ્યું અનુભવે-સમયે, હિંસાથી વસુંધરા ત્રાસી હતી.
નહિ ગાંડાઈ એ ખરું એ સત્ય. જગત આગળ વધતું. શેમાં ?
અહિંસા યુદ્ધના સેનાપતિની જડવાદમાં પ્રભુતામાં હતા પથ્થર.
થઈ હવે ખરી કીમત. ફાડખાઉ, હિંસક, સ્વાર્થી વૃત્તિ
એના ત્યાગે દાનવોને દેવ બનાવ્યા; , પથરાઈ હતી સર્વત્ર.
એની ક્ષમાએ દુશ્મનને પ્રેમી બનાવ્યા. તેવે સમે કોઈ ઘનઘેર આભથી
એની ભલાઈએ ગવષ્ટોના ગર્વ તેજાવ્યા; વીજળી ઝબુકે, ઉર્વીતળ ઉજાસે,
એના જીવને જગત સારાને આકર્થ. પાપગ અંધકાર નષ્ટ;
એની સાદાઈ-અહિંસાએ એને ત્યમ જગતની સુઘડીએ વીર એ
બનાવ્યો મહાત્મન. વરસ્યો ફાડતો ઘેર એ પાપદલ.
એણે કહ્યું, ધર્મ વિના આત્મા નહિ; હિસાની પૃથ્વીમાં અહિંસાને પેગામ;
એણે કહ્યું, ધર્મ વિના દે નહિ. લાવ્યો એ દિવ્ય દેશથી.
એણે કહ્યું, ધર્મ વિના સંસાર નહિ;
એણે કહ્યું. ધર્મ વિના રાજ્ય નહિ. • જાહેરાત કરી જગતને, સત્ય એજ ધર્મ
ધર્મલીન રાજતંત્રને એણે માન્યુ જુલમી-અમાનુષી. અહિંસ એજ સુખ સાધન.
ખુલા કાઢયા વેણુ, હિંસા જગતને આ પેગામ ફાવે કાયમ ?
ઉખાડું એ તંત્રને. પછી તે મંડાયા યુદ્ધ તમાર
આવા એ પુરૂષે વણે ધર્મને હિંસા અને અહિંસાના.
સંસારના ચક્રે ચક્રમાં. પાપથી પાપ જાય (જન્મ);
જગતે અવલોકો આ પુરૂષને; પાપને વૈરી અપાપ.
સમીક્ષા કરી, પરીક્ષા કરી.

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66