Book Title: Jain Yug 1926 Ank 09
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 35
________________ ૪૪૧ ગાંધીજી સમીક્ષા કરી, પરીક્ષા કરી. સ્વાતંત્ર્યને એ અમર પૂજારી છે. એની તપસ્યા ભાવના જોઈ વઘા. મોતની એને પરવા નથી. સ્વગત જો, જુલ્મ અન્યાય અનીતિનો આ મહાવીરને ધર્મપુત્ર તે નહિ ? એ છે દુશ્મન. ખ્રીસ્તીઓના ધર્મગુએ ઉપદેરયું, એને ઉત્સાહ અજોડ છે, ઈસુના દર્શનની ઇચ્છા હોય, એની વિચાર-વાણિ સબળ છે, તે જાઓ હિન્દમાં. એ કાર્યકુશળ વ્યવહારદક્ષ છે, આ પ્રભાવશાળી ને પૂજ્ય છે એ મહાત્મન; એનું હૃદય તે સાગર સરખું વિશાળ છે; એનું શરીર તો છે જર્જરીત, દયા-પ્રેમ-અહિંસાથી એ સદા ભીનો છે. “મુઠીભર હાડકાને સ્વામિન ” ગરીબો તે એને ગળે છે. પણ એના આત્મામાં ઉગ્યા છે. વ્યકિતમય એનું જીવન નથી. પયગમ્બરી તેજ, જે આકર્ષે છે એ તે છે સર્વ જગતમય. સમસ્ત માનવકુળને. ત્યાગ પરોપકાર એનું જીવન છેઃ કોઈ રૂપાળી રાતના લલિત લલનાઓના સદા એ છે ઇતિનિતા કિન્નર કંઠથી કરે છે એના નામજોડ ગરબા માનવીની માફક એ રૂવે છે, ત્યારે સ્મરણપટપર ચડે છે, માનવીની માફક એ હસે છે. ભગવાન શ્રી કૃષ્ણ જશોદાને કાનુડેઃ એના જીવનમાં કયાંય નહિ ? ગોપીઓને કહાન. એ માનવતાથી પર હોય, ભગતજને એનાં ભજન લલકારે, આવાજ દેવી-માનવથી ત્યારે શ્રવણપટ પડે છે એની રામધૂન; ઉદ્ધાર થાય જગતને. વીરે એનું પૂજન કરે છે ત્યારે આવાજ દેવી-માનવ હૈયા શક્તિ સમો ભાસે છે-ભાવે છે સર્વને મનુકુલના આદર્શ જન. એના વચને પડે ત્યારે થાય, એના જીવનનું અનુસરણ આ બ્રહ્મવાક્ય તે નહિ ? એ તે પરમાત્માની વાટે, સારા જગતના હૃદયમાં એને વાસ છે, પરમાત્માની પીછાને; સારા જગતના હૃદયે એમાં વાસ કરે છે. એનેથી દેવી ગુજરી ઉજળી છે. એ બ્રહ્મા તે નહિ? એનેથી માતા ભારતી ભવ્ય છે, એ છે ખરો પ્રેમી, એનેથી જગત સારું દીપે છે; આબાલ-યુવાન તો એ “બાપુ” છે. એ છે સૉને સન્ત, મનુષ્ઠ, બાળકે કહેશે, બાપુ કહે તે ખરું; દિશ દિશ ગાજ્યા છે-ગાજે છે, જુવાને કહેશે, જય બાપુની; એના જયડંકા વિજયશીલ નાદભર્યા. વૃદ્ધ ઉચ્ચારશે આજ છે ખરે નર. ( હસ્તલિખિત “ ભાઈબંધ” માંથી)

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66