________________
૪૪૧
ગાંધીજી સમીક્ષા કરી, પરીક્ષા કરી.
સ્વાતંત્ર્યને એ અમર પૂજારી છે. એની તપસ્યા ભાવના જોઈ વઘા.
મોતની એને પરવા નથી. સ્વગત જો,
જુલ્મ અન્યાય અનીતિનો આ મહાવીરને ધર્મપુત્ર તે નહિ ?
એ છે દુશ્મન. ખ્રીસ્તીઓના ધર્મગુએ ઉપદેરયું,
એને ઉત્સાહ અજોડ છે, ઈસુના દર્શનની ઇચ્છા હોય,
એની વિચાર-વાણિ સબળ છે, તે જાઓ હિન્દમાં.
એ કાર્યકુશળ વ્યવહારદક્ષ છે, આ પ્રભાવશાળી ને પૂજ્ય છે એ મહાત્મન;
એનું હૃદય તે સાગર સરખું વિશાળ છે; એનું શરીર તો છે જર્જરીત,
દયા-પ્રેમ-અહિંસાથી એ સદા ભીનો છે. “મુઠીભર હાડકાને સ્વામિન ”
ગરીબો તે એને ગળે છે. પણ એના આત્મામાં ઉગ્યા છે.
વ્યકિતમય એનું જીવન નથી. પયગમ્બરી તેજ, જે આકર્ષે છે
એ તે છે સર્વ જગતમય. સમસ્ત માનવકુળને.
ત્યાગ પરોપકાર એનું જીવન છેઃ કોઈ રૂપાળી રાતના લલિત લલનાઓના
સદા એ છે ઇતિનિતા કિન્નર કંઠથી કરે છે એના નામજોડ ગરબા માનવીની માફક એ રૂવે છે, ત્યારે સ્મરણપટપર ચડે છે,
માનવીની માફક એ હસે છે. ભગવાન શ્રી કૃષ્ણ જશોદાને કાનુડેઃ
એના જીવનમાં કયાંય નહિ ? ગોપીઓને કહાન.
એ માનવતાથી પર હોય, ભગતજને એનાં ભજન લલકારે,
આવાજ દેવી-માનવથી ત્યારે શ્રવણપટ પડે છે એની રામધૂન;
ઉદ્ધાર થાય જગતને. વીરે એનું પૂજન કરે છે ત્યારે
આવાજ દેવી-માનવ હૈયા શક્તિ સમો ભાસે છે-ભાવે છે સર્વને
મનુકુલના આદર્શ જન. એના વચને પડે ત્યારે થાય,
એના જીવનનું અનુસરણ આ બ્રહ્મવાક્ય તે નહિ ?
એ તે પરમાત્માની વાટે, સારા જગતના હૃદયમાં એને વાસ છે,
પરમાત્માની પીછાને; સારા જગતના હૃદયે એમાં વાસ કરે છે.
એનેથી દેવી ગુજરી ઉજળી છે. એ બ્રહ્મા તે નહિ?
એનેથી માતા ભારતી ભવ્ય છે, એ છે ખરો પ્રેમી,
એનેથી જગત સારું દીપે છે; આબાલ-યુવાન તો એ “બાપુ” છે.
એ છે સૉને સન્ત, મનુષ્ઠ, બાળકે કહેશે, બાપુ કહે તે ખરું;
દિશ દિશ ગાજ્યા છે-ગાજે છે, જુવાને કહેશે, જય બાપુની;
એના જયડંકા વિજયશીલ નાદભર્યા. વૃદ્ધ ઉચ્ચારશે આજ છે ખરે નર.
( હસ્તલિખિત “ ભાઈબંધ” માંથી)