________________
અધ્યાત્મરસિક પડિત દેવચંદ્રજી
સહસફૂટના ૧૦૨૪ જિનનાં નામ ગુરૂ મુખે કદિ ધાર્યા છે ? શેઠે અજાણપણું બતાવ્યું. એ અવસરે તપગછીય જ્ઞાનવિમલ સર હતા તેની પાસે જઇ શેઠે સહેઅકૂટનાં નામ પૂછ્યાં, ત્યારે તેમણે એમ કહ્યું કે અવસરે જણાવીશું. એક વખત ત્યાં શાહની પાળમાં ચામુખ વાડીપાર્શ્વનાથના મંદિરમાં સત્તરભેદી પૂજા ને સ્તવના થતી હતી ત્યાં જ્ઞાનવિમલ સર આવ્યા તે તેમને સહસકૂટનાં નામે પૂછતાં તેમણે જણાવ્યું કે પ્રાય: શાસ્ત્રમાં તે નામેા નથી. કાઇ શાસ્ત્રે કદાચિત હાય. એટલે એના પ્રતિરોધ દેવચંદ્રજીએ કરી છેવટે પાતે સહસ્રનામે બતાવી આપ્યાં. આથી બંને વચ્ચે (દેવચંદ્રજી અને જ્ઞાનવિમલ સુરિ વચ્ચે ) પ્રીતિ જામી. રાજસાગરના શિષ્યની ખ્યાતિ થઇ તેમણે પછી ભવ્ય પ્રતિષ્ઠા અને નવા ઓચ્છવ કરાવ્યા, અને ક્રિયાહાર કર્યાં. તેમાં અપરિગ્રહ પર બહુ ભાંર મૂક્યા–સત્યં પ્રભુ માર્ગમાં મૂળેં તજવીજ ઘટે તે તે ત”. સ. ૧૭૮૭(૧)! માં અમદાવાદ આવી નાગેારી સરાહમાં ઉતરી ભગવતી સૂત્રની વાચના કરી, તે ત્યાં ઢુંઢક માણેકલાલને મૂત્તિપૂજક કર્યાં; નવું ચૈત્ય કરાવી તેમાં પ્રતિમા સ્થાપી, ત્યાં શાંતિનાથની પાળમાં સહસક્ા બિંબ સ્થાપ્યું. સહસક્રેટ જિનબિંખની પ્રતિષ્ઠા કરી. સ'. ૧૭૭૯ માં ખભાત ચે!મારું કર્યું પછી શત્રુજયપર નવાં ચૈત્ય કરાવી છૌદ્ધાર કર્યો. મહા ૭ જ્ઞાવિમલસૂરિ-ભિન્નમાલના વીસા ઓસવાલ વાસવ શેઠ અને નકાવતીના પુત્ર. જન્મ સ. ૧૬૯૪ નામ નથુમă; સ. ૧૯૦૨ માં તપગચ્છના ધીરવિમલ ગણ પાસે દીક્ષા. નામ નયિવમલ. સ. ૧૭૪૮ માં પાઢણુ પાસે સંડેરમાં સૂરિપદનામ જ્ઞાતિવમલ સૂર; તેમના ઉપદેશથી
સ. ૧૭૭૭ માં સુરતના શેઠે પ્રેમજી પારેખે શત્રુજયના સંધ કાઢયા. સ. ૧૭૮૨ આશા વદ ૪ ને દિને ખભાતમાં સ્વસ્થ.
૪૫
જતે તે સિદ્ધાચલપર છાઁદ્ધારનું કારખાનું મંડાવ્યુ. સ’. ૧૭૮૧, ૧૭૮૨ અને ૧૭૮૩ માં કારીગરા પાસે કામ કરાવી શત્રુંજયને મહિમા વધાર્યાં પછી ગુરૂ રાજનગર (અમદાવાદ) આવ્યા. ( આ સ. ૧૭૮૪ માં મૂકાય તે તે વખતે તેમણે સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા પુટનેાટમાં બતાવી છે તે કરી જણાય છે), ત્યાંથી સુરત આવ્યા.
૪. સં. ૧૭૮૫, ૧૭૮૬ અને ૧૭૮૭ માં ૯પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી પછી ફરી રાજનગર
૯ --પાલીતાણાના શત્રુંજયગિરિપરના ૧૧૮ શિલાલેખાની ટીપ ડા. બુદ્લરે કરી છે તેમાં તેણે ૩૩ લેખા મૂળ સ ંસ્કૃતમાં આપેલ છે અને ખીન્તના માત્ર અંગ્રેજીમાં સાર આપ્યા છે તે પૈકી ન. ૩૪ ખરતરવસી ટુ'ના દક્ષિણ બાજુના ખુલ્લા વિભાગમાં સિદ્ધચક્ર શિક્ષાપરના લેખને સાર એ છે કે:
સંવત્ ૧૭૮૩ માધ સુદ ૫ સિદ્ધચક્ર, ધણુપુરના રહેવાસી, શ્રીમાલી લધુ શાખાના ખેતા ( ખેતા ) ની સ્રી આણુન્દ બાઇએ અપણુ કર્યું (બનાવ્યું ). બૃહત્ ખરતર ગચ્છની મુખ્ય શાખામાં જિનચ'દ્રસૂરિ થયા જેમને એકખર બાદશાહે યુગપ્રધાનનુ' પદ આપ્યું. તેના શિષ્ય મડેપાધ્યાય રાજસાગરજી થયા. તેના શિષ્ય મડાપાધ્યાય જ્ઞાનધર્મ છ, તેના શિષ્ય ઉપાધ્યાય દીપચંદ્ર, તેના શિષ્ય પ'ડિતવર દેવચંદ્રે પ્રતિષ્ઠા કરી.
ન'. ૩૫ પાંચ પાંડવ દેવાલયની મુખ્ય મૂર્તિની જમણી બાજુએ આવેલી એક મૂર્ત્તિની બેસણી, ઉપરનો લેખ છે તેના સાર એ છે કે;–સંવત્ ૧૭૮૮, માધ સુદિ ૬, શુક્રવાર, ખરતર ગચ્છના સા ( હુ ) કીકાના પુત્ર દુલીચન્દ્રે
ભીમમુનિની એક પ્રતિમા અર્પણ કરી; ઉપાધ્યાય દીપચ’કે ગણિએ પ્રતિષ્ઠા કરી. ( આ દીપચ’દ્રજી દેવચ’દ્રજીના ગુરૂ
જણાય છે.)
ન'. ૩૯ છીપાવસી ટુંકમાંના એક દેવાલયના મદિરની ૮-અમદાવાદમાં હાન્ત પટેલની પાળમાંની શાંતિનાથ અહાર દક્ષિણ ભીંત ઉપરના લેખના સાર એ છે કેન્સ'વત્ પાળના ખીજા દેરાસરના વચલા ભેાંયરામાં સહસ્ત્રફણા ૧૭૯૪, શક ૧૬૫૯, આષાઢ સુદિ ૧૦, રવિવાર, એસપાર્શ્વનાથની દેવચંદ્રર્જીએ કરેલી પ્રતિષ્ઠાના શિલાલેખ સવંશ વૃદ્ધે શાખા નાહુલ ગાત્રના ભડારી ભાનાજીના પુત્ર ૧૭૮૪ માગશર વદ ૫ ને મળી આવે છે. જીએ આ ભડારી નારાયણજીના પુત્ર ભંડારી તારાચંદના પુત્ર પુસ્તકમાં જીવનચરિત્ર પાનુ` ૩૧ જ્યારે આ કવિયણ સ’ભંડારી રૂપચંદના પુત્ર ભ‘ડારી સિવચંદના પુત્ર ભંડારી ૧૭૮૭ ની સાલ આપે છે. તે કદાચ ૧૭૭૭ની હશે. વળી હરષચ'દે, એ દેવાલય સમરાવ્યું અને પાર્શ્વનાથની એક તે ત્યાર પછી ૧૭૭૮ થી વાત કહેવા માંડે છે-તે આ પ્રતિમા અર્પણ કરી ( કરાવી ); બૃહત્ ખરતર ગચ્છના વર્ષોંનુક્રમ આગળ પાછળ ઉલટા રાખવાનુ કારણ સમજાતું નથી. જિનચ`દ્રસૂરિના વિજયિ રાજ્યમાં મહેાપાધ્યાય રાજસાગ