Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ opepepenopopepopepepepepopepopepopepopopepo aaaaaaa8a8a8a8a8a8a8a8a8a8a8a8a8a9aaG સંગઠન પ્રેમ અને... શ્રી જૈન શાસન(અઠવાડીક) 4 વર્ષ:૧૫ - અંક:૬ * તા. ૧૯-૧૧-૨૦૦૨ GBABA Oછે અને સંપને વધારનાર છે. સિદ્ધાન્તના સંબંધમાં | મન્તવ્યોનું એકત્વ સ્થાપવા માટે પ્રયત્નશીલ બનવું એ aa મન્તવ્યભેદ થતાંની સાથે જ સંગઠ્ઠન ભયમાં આવી પડે જ કલ્યાણકારી છે. છે. સિદ્ધાન્ત ભેટવાળાઓનું સાચું સંગઠન અસંભવિત :એલચી : “સિદ્ધાન્તપ્રેમી આત્માઓ ક્યારે પણ ઝઘડો મિથે છે અને કદાચ પ્રસંગ પૂરતું કામચલાઉ અને કૃત્રિમ IND કરતાં નથી પણ આવી પડે તો પીછે હઠ પણ કરતા નથી GB સંગઠ્ઠન થાય નો ય તે ક્ષણજીવી જ નિવડે છે. એ પ્રસંગ પણ વધાવી લે છે.” પૂરતું કામચલાઉ અને કૃત્રિમ સંગઠન કેટલીકવાર તો “ખોટી વાતને ચલાવી દે નહિ અને ખોટી વાતને ભવિષ્યના મહાન ભેદનું બીજ બની જાય છે. આથી તેવા | રોજ ખંખેર્યા કરે તેનું નામ સુગુરુ!” સંગઠ્ઠનનો યત્ન કરવા કરતાં સિદ્ધાન્ત વિશેનાં - પૂ. આ. શ્રીવિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા a8a8a8a8a8a8a8a8a asa ED અકબરબાદશાની ત્રઈદ્ધિઃ ૧૬૦૦૦ હાથીઓ, નવલાખોઓ, ૨૦,૦૦૦ રથ, ૧૮ લાખ સૈનિકો, ૧૪,૦૦૦ રરણ, ૧૨,૦૦૦ ચિત્તા, ૫૦૦ વાધ, ૧૦૦૦૦ શરા, ૨૦૦૦૦ બાજ,6,૦૦૦ગનારા, ૧૧,૦૦૦ નૃત્યકાર, ૫૦૦ પંstતો, ૫૦૦ મોથ પ્રધાનો, ૨૦,૦૦૦ કાકુનો, ૧૦,૦૦૦ ઉમરાવો, ૧૬,૦૦૦ સુખાસનો, ૧૫,૦૦૦ પાલખીઓ, ૮૦૦ વિશિષ્ટ ગાનારા, ૫૦૦૦ મદનભેર, ઉ૦૦૦ ધજાઓ, ૫૦૦ બિદબોલાવનારા, રૂ૦૦ વૈદ્યો, ૧૬૦૦ સુધારો, ૮૬ મરદનકરનારામાણો, ૩૦૦ પંડીતો શાસ્ત્રનું વાંચન કરનારા, ૩૦૦ વાજીંત્રો વગાડનારા ૫૦૦૦ પત્નીઓ, ૫૦૦૦ અલગ અલગ આવાસો, એક વખત ૩૬૦૦૦ સોનામહોરોની સારણી કરી, ૨૦ કરોડ પાઉંડથી ભરેલી તિજોરી. (હીરવિજયસૂરિશ્વરજી) (વાસંતી) guardsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdsdES 91909amaan 900090909090909090909919999999999999999999 A 210919913 નવકાર મંત્રનું ભવ્ય ઉજવણું કર્યું તેમાં ૬૮ સોનાનાં ગોળા મોતી-પરવાળાથી ભરેલાં. ૬૮ સર્વ પ્રકારનાં ફળો. ૬૮ સર્વ જાતીનાં સોના-રૂપાનાં નાણાઓ. ૬૮ રેશમી વસ્ત્રો. ૬૮ ધન આદિ ઘણી વસ્તુઓ ૬૮.૬૮ મુકેલ. જયારે ૧ થડ મંત્રીએ ગુરૂ પાસે સમ્યકત્વ સ્વીકાર્યું ત્યારે ૧,૨૫,૦સાધર્મિકોને એક લાડુ ઉપર એક સોનામહોર મુકી પ્રભાવના કરેલ. ૩૨ વર્ષની વયે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારેલ. માંડવગઢની ૨કોષ દૂર આજુબાજુ સાધુ મ. સા. વિચરતા હોય ત્યાં જઇ પ્રતિક્રમણ કરતાં અને ૪ કોષ દૂર જઇ ૫ઃખી પ્રતિક્રમણ પણ કરતા. માંડવા ઢના ૩0 જિનાલયો ઉપર સોનાનાં કળશો ચઢાવેલ. ૧૮ લાખ રૂપિયા ખર્ચન “શત્રુંજ્યાવતાર' નામે ૭૨ જિનાલયવાળું ભવ્ય મંદિર માંડવગઢમાં મંત્રીશ્વરે બંધાવેલ.(મૃતસાગરમાંથી વિરાગ. 9000Ba20Bola202denegeogagapagp90000000000 SMSMS૪૪SSSSSS૮૧નESS

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 342