Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ peppepappapedeppepappegepapp@pepeppen aR તપધર્મનો પરમાર્થ શ્રી જૈન શાસન (અઠવાડીક) ૬ વર્ષ:૧૫ - અંક: ૬ - તા. ૧૯-૧૧-૨૦૦૨ (તપ ધર્મનો પરમાર્થ) alebopopepopopepopepepan iOS BERABERABERABER વિથિક HEIGHERBAHિHH ૨૦૩૪, ભાદરવા સુદ-૪ને બુધવાર, - પૂ.આ.શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. તા. ૬-૯-૧૮ જે જે ભાગ્યશાલીઓએ અઠ્ઠમ-અઠ્ઠાઈ કે તેથી | તો તેમને ય તપ કરવા પ્રેરે. પછી તેમને રાત્રિભોજન ? અધિક તપ કર્યો છે અને આવો તપ કરવાની શક્તિવાળા | અને અભક્ષભક્ષણ વગરન જ ચાલે તેમ બને ? તેને પછી જીવો ઘણા ભ ગ્યશાળી છે. આવું પર્વ પામીને શક્તિ | બરફ-આઈસ્ક્રીમના શોખ શા ? જે-તે જોવાના શોખ અનુસાર જે જુ વો તપ કરે છે તે ધન્યવાદને પાત્ર છે. | શા ? ભગવાનનો ધર્મ જાગે અને આચરે તેનો વ્યવહાર આવા જીવોનું ભકિત કરવાનો પણ શાએ ઉપદેશ | કેવો મજેનો હોય ? કોઈ દોષ ન હોય એવું આચરણ આપ્યો છે. થાય તો જ ભગવાનનું શાસન દીપે. શ્રી પર્યુષ ગા મહાપર્વમાં આવો તપ કરી શકનારના | સાધુ-સાધ્વીને ક્લેશ વગેરે થાય નહિ. ઊંચા સ્વરે Hથે જીવનમાં હવે ત્રિભોજન-અભક્ષભક્ષણ બંધ થઈ | બોલવાનો સંભવ ન હોય. કદાચિત કજીયાનો ઉદય મિ9 જવાનું ? નવકા રશી અને ચોવિહાર શરૂ થવાના? આવો | આવે, કજીયા જેવું થાય-ક ભાષામાં બોલાય તો નાનાએ 2તપ કરનારા જે રાતે ખાવામાં, અભક્ષભક્ષણમાં વાંધો મોટાને ખમાવવું જોઈએ. નાનો કદાચ આડો થાય અને આ B નહિ, નવકારશી ની શી જરૂર છે એમ જો માનતા હોય તો ન ખમાવે તો પણ મોટાએ નાનાને ખમાવવો જોઈએ. તો તેનો એક ૦૮ અર્થ છે કે – તેને ભગવાનનું શાસન કોઈએ અપરાધ કર્યો હોય અને ગુસ્સો આવ્યો તે મણ સમજાયું નથી, સાર પરથી ઉષ્યગ જાગ્યો નથી, મોક્ષની | ગુસ્સો કાઢવો; કોઈને ગુસ્સાનું નિમિત આપ્યું હોય અને ઈચ્છા થઈનથી. તેને ગુસ્સો થયો હોય તો તેની પાસે જઈ ખમાવવું કે - તમે સૌ માવું સુંદર ભગવાનનું શાસન પામ્યા છો, મારી ભૂલ થઈ ગઈ, આવેશમાં આવી બોલાઈ ગયું, માટે મને ક્ષમા આપો અને આપ શાંતિ પામો. પોતે ય ઉપશમ આવી તપ કરવ ની શક્તિ મળી છે, તો તે બધા-એકવાર પામવું અને સામાને ઉપશમ પમાડવો એ જ આ પર્વનું પણ મળે તોય પાલે આવો નિર્ણય કરે તો તપનો મહિમા મહત્ત્વનું કૃત્ય છે. સામો ઉપશમ પામ્યો છે કે નહિ. તે જગતમાં ગાઢ છે. વર્તમાનમાં તપ કરનારની નિંદા માટે તેને વારંવાર મળવું, કામકાજપૂછવું, તે તકલીફમાં કરવામાં આવે છે. તેમને ખોટા પાડવા ભારે પડે છે. હોય તો સહાય કરવી, માંદો હોય તો ભક્તિ કરવી, જેથી લોક કહે છે કે - “શેના તપસ્વી! રાતે ખાય છે.. અભક્ષ તેના હૈયામાં ખરહ્યો તો નીકળી જાય. સામાને ઉપશમ ખાય છે.. ખાવા-પીવામાં ય વિવેક નથી..' આમ પમાડવાની ભગવાનની ભારપૂર્વકની આજ્ઞા છે. જે બોલવાની તક ન આવે, તેમ તપ કરનારા સમજી જાય ઉપશમ પામે છે-કરે છે તેની જ આરાધના સાચી થાય અને શાસન હૈયામાં ઊતારે તો ય તપ દીપી ઊઠે. છે. જે ઉપશમનથી પામતો તે સાચો આરાધક નથી બની આપણે ત્યાં આજ્ઞા જ પ્રધાન છે. આપણે આજ્ઞા | શકતો. પણ મુજબ ચાલવું છે. કોઈ ભૂલ બતાવે તો સુધારવી છે. ભગવાને અમને ઘર-બારાદિનો ત્યાગ કરાવી કેમ વાછે પણ કોઈ ભૂલ કરાવવા માગે તો કદિ કરવી નથી. | જીવવું તે સમજાવ્યું છે, તેવું તમને તમારા માબાપે ય નહિ તપ કરવાની શકિતવાળા ત૫ પોતે જીવનમાં | શીખવ્યું હોય. તમને કે તમારા મા-બાપને, સંતાનની 2િ ઉતારે, પોતાના સાથી-સંબંધી પણ આવી શક્તિ હોય (અનુ. પાના નં. ૮૨૨ પર) | ક્ષિણિGિIRI P\G[O]]G[ G[R[][S[e][ [ DG[ [ DG[ D]G[D]S]NEDG[ h) bobobobobobobobobobobobs boobeDBCBB gebogebagabagelagagebanoa

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 342