Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ *+ ૪ ] પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન ( ૨૫૯ ] કહે છે, અને ન્નત્તિ લિંગ અંગ પ્રત્યગાનું જે સ્થળે જોએ તે સ્થળે યેાજન, નિર્માણ નાકથી થાય છે. એ પ્રકૃતિ પુણ્યપ્રવૃત્તિ કડવાય તે સ્વતસિહ છે. उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म सनाम १ । चक्षुर्वेच शरीरप्रापकं कर्म बादरनाम २ । स्वयोग्यपर्याप्तिनिर्वर्तनशक्तिसंपादकं कर्म पर्याप्तनाम ३ । प्रतिजीवं प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम ४ | शरीरावययादीनां स्थिरत्वप्रयोजकं कर्म स्थिरनाम ५ उत्तर काय निष्ठशुभत्वप्रयोजकं कर्म शुभनाम ६ । अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम ७ । कर्णप्रिय स्परपत्यप्रयोजकं कर्म सुधरनाम ८ वचनप्रामाण्याभ्युत्थानादिप्रापकं कर्माऽऽदेयनाम ९ । यशः कीर्युदयप्रयोजकं कर्म यशःकीर्त्तिनाम १० । [ एकदिग्गमनात्मिका कीर्तिः सर्वदिग्गमनात्मकं यशः, दानपुण्यजन्या कीर्तिः शौर्यजन्यं यश इति या | Jain Education International જ તડકા, ટાટ અને ભયાદિના કારણે એક ઠેકાણેથી ખીજે ઠેકાણે ગમન કરવામાં હેતુ ભૂત જે કમ તે ત્રસ નામક કહેવાય છે. દુ:ખથી સુખ ભણી પ્રેરક હોવાથી આ પુણ્ય પ્રકૃતિ છે. ચક્ષુથી જોઈ શકાય તેવું શરીર જે કથી મળે તે બાદર્ નામકમ કબાય. પોતપોતાને ગ્સ પબ્રિની ક્તિનું સંપાદન પીપ્ત નામનું પુષ છે. કારણકે આપÜપ્ન અવસ્થામાં જલદી મરણ આવે અને અહી પ્રાપ્તિ પૂ કર્યા સિવાય આાલે જ નહીં એટલે તેની ાએ દીર્ષાની છે, એટલે પુષ્પપ્રકૃતિ હોય તે સ્વભાવિક છે. દરેક જીવને જુદા જુદા શરીર આપનાર જે કમ હોય તે પ્રત્યેક નામકમ કહેવાય છે. શરીરનાં અવયવો આદિ જે વડે સ્થિર થાય તે સ્થિર નામક પુણ્યમાં ગણાય તે વ્યાજબી છે. શરીરના ઉપરના ભાગમાં શુભપણું સ્થાપગાર ક્રમ નામ છે, અને તેમાં પુર્ણપણે પ્રત્યક્ષ અનુભવાય છે. જેમ કાઈ આદમી પગમાં મસ્તક ઝુકાવે યા ખેાળામાં મુકે તે ઇષ્ટ ગણાય છે, જ્યારે અધઃકાયના પગ વગેરે અવયવ લગાડે તે અનિષ્ટ લાગે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરના ઉપરના અવા પુણ્ય પ્રકૃતિમાં ગણાય તો વાંધો નથી. કાઈ પણ પ્રકારના ઉપકાર નહી કરનાર હાવા છતાંયે લાકપ્રિય બનાવનાર કમ સૌભાગ્ય નામકસ નામની પુણ્યપ્રકૃતિ કહેવાય છે, તેમાં હતુ આપવા જેવું કઈ પણ નથી. કર્ણપ્રિય સ્વર ચોકનાર કર્મ સુવર નામકમ કહેવાય છે અને તે પુણ્ય પ્રસિદ્ધ જ છે. આદેય નામની પુણ્યપ્રકૃતિથી જીવનું વચન આદરણીય થાય છે અને લેકા તેને સારે! સત્કાર કરે છે. જે કથી યશ તથા કતિના ઉદય થાય તે યશતિ નાનનું પુણ્યકમ કહેવાય છે. એક દિશામાં ગમન કરનાર પ્રતિ કહેવાય છે અને સર્પ શામાં બાધક યશ ! રેખાય છે. ) પૂર્વના ડા વીશ ભેદમાં ત્રસ દર્શકના આ દશ ભેદો મેળવતા આડત્રીશ ભેદો થાય છે. देवभवनिवासकारणायुः प्रापकं कर्म देवायुः । मनुजभवनिवासनिदानायु:प्रापकं कर्म मनुष्यायुः । तिर्यग्भवनिवास हेत्वायुःप्राप्तिजनकं कर्म तिर्यगाय । अष्टमहाप्रातिहार्याद्यतिशयप्रादुर्भवननिमित्तं कर्म तीर्थकरनाम ॥ જે કર્મોના કવી દેવ મનુષ્ય અને નિચના આપે. મળે છે. વર મનુષ્ય અને ( જુએ પાનું ૨૬૪ ) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44