Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ અ'ફ ૪ ] શ્રી જૈનવાસનમાં પ્રમાણનું સ્થાન [૧૯] ભરેલા છે. તેઓનાં વચનાની બે જાવી શકે તેમ નથી. વાસ્તુસ્થિતિ આમ દેવા છતાં ઐતિહાનિક પ્રમાણને એક સૌર પ્રમાણ તરીકે સ્થાપન કરવા પ્રયાસ કરવા અને આમ પ્રમાણુને તેની દયા ઉપર જ જીવવાનો અધિકાર છે એવી નતના પ્રચાર કરવા એ કાઈ પણ રીતિએે ન્યાય્ય નથી. આજે એક એવા વર્ગ ઉભો છે કે જે આગમ પ્રમાણને ગૌણ બનાવવા અને ઐતિહાસિક પ્રમાણને જ એક સર્વ શ્રેષ્ઠ પ્રમાણ તરીકે સ્થાપન કરવા તનતોડ પ્રયાસ કરે છે. તે કેટલા ારા માત્ની છે તે અહીં જોવાનું છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષને વિરાધ ન આવે તેવા આગમ પ્રમાણને માનવા તૈયાર તેમ કહેવાતા અદ્યિાસિક પ્રભાવાદીએ પણ પોતે માગેલ પ્રતિદાસને બાધ ન આવે તેટલા આગમ પ્રમાણને માનવા તૈયાર છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષસિદ્ધ એવી વાતે પણ પૈસાની માગ કાલસાની તૃપ્તિમાં આડી આવતી હોય તો માનવા ના પાડે છે તેમ આજના અત્તિસિક પ્રમાણને પ્રમાણ ન કરનારામાં પણ પ્રતિક્રિથી સિદ્ધ થનારી વસ્તુ પોતાની ભૌગલાલસા ઉપર કાપ મૂકનારી હોય તો તેને જૂના જમાનાની કહીને હસી કાઢવા તૈયાર છે, બે દાજીએ ચાંદા કરતાં આાના મતિયાસિક પ્રમાણ્યાદીનાં થઈ વિરોધતા નથી-કિન્તુ એક સ્પ્લેિ ચર્ચા કરતાં પણ તેઓ પુર્તિનાં ઉક્તસ્તી પતિના છે એખ કહેવાનાં રકત નથી. કાળનાં જી ગયેલાં નિંદ્રામાં સર્વજ્ઞ હતા કે કોઇ પણ પ્રકારના સ્વાર્થથી રહિત હતા એમ નથી તેથી તેની વાતે ઉપર વિશ્વાસ રાખવાની ચાર્વાક ના પાડે છે, જ્યારે આજના ભણેલા ગણાતા પણ નિંદાસીઓ ભૂતકાળમાં થયેલ હાસકારોની પ્રાન્તિઓને ગ જર તેઓને દેવગનની માફક માના અને પૂવા બકાય છે. અને એના જ પષ્કિામે જભાનાનાં મેકામોમાંથી નિકળતા રાષા અને ચિત્રલેખા ઉપસ્થી ઘડી કાળમાં આવતાં અનિશ્રિત અનુમાનને આપ્ત વને કરતાં પણ અધિક આદર આપવા તાર થાય છે. ધા ઐહિક સ્વાધ આથી કાઈ એ એમ માની લેવાની આવસ્યકતા નથી કે જૂની વસ્તુના ખોદકામ અને શિક્ષાલેખો ઉપરથી કરતાં અનુમાનો એ સર્વથા અસત્ય જ હોય છે. એ અનુમાનો સર્વથા ખાટાં નથી એ વાત માન્યા પછી પણ એ વાત કહ્યા વિના ચાલે તેમ નથી જ કે તેના ઉપર આગમ યાને આપ્ત વચનથી પણ અધિક અથવા તુલ્ય શ્રદ્દા ધારણ કરવી. જે કાઈ પણ રીતિએ ચેમ્પ નથી. પ્ત વચનથી અવિટ્ટુપણે જે કાઈ અનુમાને જૂની શેાધાળા દ્વારા નક્કી થઈ શકતાં હાય તે સર્વ સત્ય છે એમ માનવામાં ઈ પણ જાતનો વિરોધ હોઈ શકે નહિં, હિંન્તુ સત્ય શોધવા માટે તે જ એક પરમ આધાર છે એવી જાતને અધ વિશ્વાસ કેળવાતો હોય તે તે શ્રી જૈનશાસનને કોઇ પણ પ્રકારે માન્ય નથી. આજના દેખતા કહેવાતા જમાનામાં પણ એવા અંધ વિશ્વાસ વધતા જતા હામ તો તેની પાછળ પ્રશ્ન ચર્દિક હેતુઓ હોવા જોઈએ. એવી શકા વિચાને આવ્યા સિવાય રહે નહિ, અહિં સ્વાધીને જ પ્રધાન માનનાર બેંક જ્યારે અતિયાસિક પ્રમાણે ઉપર આટલો બધો ભાર મૂકે ત્યારે તે દારા તેઓના પણ નૈતિક શ્યાી સિધ્ધ થતા થવા જોઈએ. એક અનુમાન ઉપર આપ્યું, એ કોઈના માટે પણ સંબધિત છે. ( અપૂર્ણ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44