Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ ૨૯૦] શ્રી જૈન સત્ય પ્રકાશ # ददद ( સુવો, જ્યા ૬, પૃ૦૯, વૃત્તિ ૨) દમન, દાન અને ધ્યા આ ત્રણે કારને જાણે તે જીવ કહેવાય ? પ્રથમ શ્રુતિના પ્રભુ મહાવીરે કરેલા યથાસ્થિત અ-ઉપયોગ સ્વરૂપ જે આત્મા ( અર્થાત્ આત્માને ઉપયાગ ) તે પંચ ભૃત અથવા તેના વિકારભૂત પદિ વસ્તુમાંથી ઉત્પન્ન થાય છે. તે પંચભૂતના વિનાશ થવાથી યા ીજી વસ્તુથી તેમાં વ્યવધાન પડવાથી તે ઉપયેાગસ્વરૂપ આત્મા નાશ પામે છે, ( તે ઉપયોગ નાશ પામે છે) અને પૂર્વના ઉપયોગરૂપ સા રહેતી નથી. ( આ પુનર્જન્મના અભાવની કે પુનઃજ ન્મના અભાવજન્ય જીવના અભાવની વાત નિર્મૂળ કરે છે. કે દ્વિતીય ગણધર – અગ્નિભૂતિ (કમને સશય) (૨) “ પુરુષ ત્યેનું નિ સર્વે, મૃત, યશ માધ્યમ, રતામૃતત્વસ્થાનઃ यदन्नेनातिरोहति, यदेजति, यद् नैजति, यद् दूरे, यद् अन्तिके यदन्तरस्य सर्वस्य यत् सर्वस्यास्य बाह्यतः :” (વિશેષા૦ ‰૦, પૃ૦ ૬૭૮, if {~૨૪) le 62 અગ્નિભૂતિએ કરેલા અ--જે થયું, જે થશે તે બધું આ આત્માજ છે. જે મેક્ષના માલીક છે, જે અન્નથી વધે છે, જે હાલે છે, જે નથી ચાલતા, જે દૂર છે, જે પાસે છે, આ સર્વની અંદર જે છે, આ સત્રની હાર્ જે છે, તે આત્મા જ છે. (અર્થાત્ કમ છે જ નહીં.) 46 ક છે જ નહી” ” એવા અગ્નિભૂતિના નિર્ણયને રેકનાર શ્રુતિ— 'पुण्यः पुण्येन कर्मणा, पापः पापेन कर्मणा " ૭૦૪ ifř ૬) '' (વિશેષto 7, પૃ * પુણ્યકા વડે પુણ્ય બંધાય છે, અને પાપકાય વડે પાપ અધાય છે. પ્રભુ મહાવીરે કરેલા ઘાસ્થિત અથ— “પુરવ_યેટ નિ ” } આ શ્રુતિ કેવલ આત્માની પ્રશંસા કરવા પુતિ છે, પરંતુ અન્ય વસ્તુના અભાવ બતાવવા માટે નથી. કારણ કે વેદની અંદર ત્રણુ પ્રકારનાં વાકયેા છેઃ ૧ વિધિવાદ, ૨ અર્થવાદ, ૩ અનુવાદ. તેમાં ૧ વિધિવાદ સૂચક વાકય નીચે પ્રમાણે જાણવું: “ अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः " (विशेषा० वृ०, पृ० ७०३, पंक्ति १५ ) સ્વની અભિલાષાવાળા અગ્નિહોત્ર કરે ! ૨ અર્થવાદના બે ભેદ છે. સ્તુત્યવાદ અને નિન્દાવાદ. તેમાં સ્તુત્ય વાદ 26 स सर्वविद् यस्यैषा महिमा भुवि दिव्ये ब्रह्मपुरे शेष व्योम्ति आत्मासु प्रतिष्ठितस्तमक्षरं वेदयते यस्तु स सर्वज्ञः सर्ववित् सर्वमेवाविवेश (વિરોપા॰ રૃ, રૃ॰ ૭૦૩, પંક્ત્તિ ૨૬-૨૭) તે સર્વને જાનાર છે કે જેના આ મહિમા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલમાં છે, આ આકાશ અને આત્મામાં પ્રતિતિ છે, અક્ષર એવા આને જાણે છે, તે સર્વજ્ઞ છે, સર્વાંવિત્ છે અને સમાં પ્રવિષ્ટ છે. ' "7 एकया पूर्णाहुत्या ( पूर्वयाहुत्या) सर्वान् कामानवाप्नोति ” (विशेषा० Jain Educed e jn caliths, if, ૨૭)For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44