Page #1
--------------------------------------------------------------------------
________________
itIITUNITII/El/E
LJETA ilitente
:--
ડ'..
તંત્રો
ચીમનલાલ ગોકળદાસ શાહ
: ક્રમાંક ૪૦ :
વર્ષ ૪:
: અંક ૪.
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री जैन सत्य प्रकाश
(મf Ta) વિ––ચ-દર્શન
1 श्री सूरीश्वरसप्ततिका : સા.. પ્રો. વિક્રાઇar : ૨૫૦ ૨ પ્રભુ મહાવીરનું તત્વજ્ઞાન : આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિ) : ૨૫૮ કે તક્ષશિલા
: મુ. મ. બી. જ્ઞાનવિજયજી : ૨૬ ૪ ગભૂતાને સ્થળ પરિચય : પ્રે. હિરાલાલ ર. કાપડિયા : ૨ ૫ જૈન શાસનમાં ઇતિહાસ અને
આગમ પ્રમાણનું સ્થાન : શ્રી સર્વ શાસનરસિકપાસક ૬ શ્રી અરતિકુમાલ
: મુ. ભ. શ્રી. યશેભદ્રવિજયવર : ર૭૦ " વિરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ : મુ, ભ. શ્રી. ન્યાયવિજયજી : ૨૭૪ ૮ દભ પંચક
: આ. . શ્રી વિજયપામ્યુરિક : ૨૮૦ ૯ ધનપાલનું આદર્શ જીવન : મુ. ભ. શ્રી. સુશાલવિજય : ૨૮૩ {" શાસ્ત્રીનાથ
प्रतिष्ठापक . श्रीयुत भंवरलालजी नाहटा : २८ ૧ વેદ-શાક
: મુ. ભ. શ્રી. સુશીલ વિજય : ૨૮૯ ૧૨ નવી-મદદ, વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય
: ૨૯૪-૨૯૫ સંમાચાર,
: ૨૯૬ના સામે
સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના-સ્થાનિક-જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેએ અમારો માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે !
– પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ – હવે ચોમાસું પૂરું થયું છે તેથી વિહાર દરમ્યાન માસિક વખતસર અને કાળાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થાની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સો પૂ. મુનિરાજોને વિજ્ઞતિ છે,
લવાજમ સ્થાનિક ૧-૮-૧
બહારગામ ૨-૦-૦
મુવક: નરોત્તમ હરગેવિન પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રાન : યુગધર્મ મુદ્રણાલય સલાપસ કેસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : કી જૈનધર્મ
સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ,
Page #3
--------------------------------------------------------------------------
________________
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयर मज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥
શ્રી જૈન સત્ય પ્રકાશ
: ४० :
અંક ૪
પુસ્તક ૪
વિક્રમ સંવત્ ૧૯૯૫ : કાંતિક વદી ૮
વીર સવત ૨૪૫ મગળવાર
: સન ૧૯૩૮
નવેમ્બર ૧૫
श्रीसूरीश्वर सप्ततिका
( श्री आचार्यपदास्तोत्रापराभिधाना )
कर्ता - आचार्य महाराज श्री विजयपद्मसूरिजी ( आर्यावृत्तम् ) ( गतांगथी चालु ) जियगुणठाणुवपसे, पडिरूवाइव्वहाणगुणणिलय | गारवसण्णासल, चाईजोगस्सरूवणे
दव्वाभिग्गहयारी, उग्गमणुपायणोवपलदए । संजमवयणपदंसी विराहणादोसणीसंगी पव्वज्जापट्ठारस - ऽजुग्गे जे ण प्पयच्छए दिक्खं । णिप्पावजोगवित्ती, सययं सूरीसरे सरमि
1130 11
॥ ३१ ॥
॥ ३२ ॥
॥ ३३ ॥
काउस्सग्गपदोसे, सगदसमरणे जियाण बोर्हते । पसणमंडलिदोसे, मिच्छत्तसमाहिठि विरए सबलणिबंधणविरई, सिक्खठाणोवदंसगे विष्णे । चत्तभंतरगंठी, परीसहावसरणिब्भीए समणगुणावलिवरिए, नवकोडी सुद्धिरक्खणुज्जुते । पडिलेtणापत्ते कायकिवे वेश्यासुद्धि आयरणाइयभावे, णिम्मलयरजोगसंगद्दायरणे । अडवीसलद्धिललिए, पहावगे णममि आयरिप ॥ ३४ ॥ पावस्तु परिवजी, विसोहिगुणदेसमे उयरहियए । विजियंतरारिवग्र्ग, मोहद्वाणाविलितंगे णाणाई सिद्धगुणे, संसंते जीवभेयसंदोहे | संतजिओवसग्गे, विणया झापमि सरीसे
॥ ३५ ॥
॥ २८ ॥
॥ २९ ॥
॥ ३६ ॥
( अपूर्ण )
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન
લેખક:-માચાર્ય મહારાજ શ્રી વિજયધિષ્ઠિ
( ક્રમાંક ૩૦ થી ચાલુ )
પુતાન સામા ભેદ તરીકે વાવમનારાયસણનું વન વાચ। જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૩માંના ૨૧૭૯-૨૨૦મે વને વાંચી ગયા. હવે સત્તરમાં એક સમયનુસ સંસ્થાન છે, જેને અ ચારે તરફથી સમાન માપ થવું એવા નીકળે છે. પકારાને બેઠલા પુરૂષના ડાબા ખભાથી મા ડીગનું, જાના ખભાથી પ્રભા ટીચરનું, એક દ્વીપણુની બીજા ડીચનનું અને શિસ્વી પલાંર સુધીનું દેરીથી માપ શ્વેતાં એક સરખુ આવે તે સમયનુમ સસ્થાન કહેવાય. આ આકૃતિ સત્ર કૃતિથી શેાનિક હેાય છે. આવી આકૃતિવાળાએથી લાક આકીય છે, તેથી આ સંસ્થાનવાળા લોકના ભાદરને પામે છે, માટે એ સંપ્રતિ કહેવાય. છતાંય માત્ર જાને માટે મ વેધમનારો સધાયુની જરૂરત રહે છે તેમ આ સ્થાનની જરૂરત હેતી નથી. કારણ કે મુક્તિમાં પોંચનાને પાર તપ, જય અને વિશિષ્ટ ધ્યાન વગેરે સાધન માટે શારીરિક ળની જરૂરીઆત રહે છે તેવી આકૃતિની અપેક્ષા હેતી નથી. એટલે કચિત્ ઉપાદેયમાં પહેલું સંધયણુ આવે તેમ પહેલાં સંસ્થાનની જરૂરત ન હેવી તે તેવું ઉપાદેય નથી. ૧૮-૧૯-૨૦-૨૧, એ ચાર ભેદ પ્રશસ્ત વણુ-ગંધ-રસ અને સ્પર્શના થાય છે. તે પણ દરેક જીવનને ગમતા તેમ પુછ્યું પ્રકૃતિમાં છે. અમુલપુ એ બાનીરામા ભેદ છે. ‘ ન હળવુ, ન ભારે ’ એ પુણ્ય પ્રકૃતિ અનુભવસિદ્ધ છે. વળા હોય તે તુલની જેમ હવાથી પણ ઉડી જાય અને ભારે ડ્રાય તો ઉભું ય ન થવાય માટે અગુરૂ બધુ મેં અત્યુ થવાથી, પુરાના બાવીસમા ભેદ છે. ધરાવાત નામામાં કે જે વધુ ખાતે તેની સામે ન થઈ શકે, તેને જોઇને જ પાછો પડે તે પુણ્યના તેવીશમેા ભેદ છે. ચેવીશમા શ્વાસ નામક માં પુણ્યપણુ સ્પષ્ટ જ છે. સારી રીતે શ્વાસેાશ્વાસની ગતિથી પ્રતિમાં શાન્તિની અતિ નવા કરે છે, ત્યારે તેનું ત્રિમ સ્વ, દુઃખમય વાવવું હતું કરી મુકે છે. જ્યાંસુધી શ્વાસ ત્યાંસુધી છવન. છાન છે મને વ્હાલુ છે તે તેનું સાધન શ્વાસ પ્રિય કેમ ન હોય ? માટે તે પુણ્યપ્રકૃતિ ગણાય છે. આતપ નામનું લક્ષણ આ પ્રમાણે છે: સ્ત્રપતોડનુકળાનાં શીરાનમુટ્યપ્રયોગ, ધર્મ સાતવનામ ! સ્વભાવથી જ અનુ! શરીરને ઉષ્ણતા આપનાર શુ ખાતર નામને ત્ય છે. અને તે સૂર્યના વિમાનમાં રહેલાં પૃથ્વીકાયના કથના હોય છે. નાનાગામનુ प्रकाशप्रयोजकं कर्म उद्योतनाम, तथ यतिदेवोत्तरक्रियचन्द्रग्रहताराરબારીનામ શીને અનુષ્ય પ્રકારા આપનાર ગુ ઉદ્યોત નામકમથી થાય છે, તે સાધુ અને દેવના ઉત્તર વૈક્રિયમાં ચન્દ્ર, ગ્રહ, તારા અને રત્નાદિમાં હોય છે. પ્રાસ્તા मनहेतुः कर्म शुभखगतिनाम । जातिलिङ्गाङ्गप्रत्यङ्गनां प्रति नियतस्थापनाપ્રશ્નોતર કર્મ નાંગનામ! જે કથી મારી પાવ હોય તે કર્મને ઝુલ્મ મતિ નામ
Page #5
--------------------------------------------------------------------------
________________
*+ ૪ ]
પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન
( ૨૫૯ ]
કહે છે, અને ન્નત્તિ લિંગ અંગ પ્રત્યગાનું જે સ્થળે જોએ તે સ્થળે યેાજન, નિર્માણ નાકથી થાય છે. એ પ્રકૃતિ પુણ્યપ્રવૃત્તિ કડવાય તે સ્વતસિહ છે.
उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म सनाम १ । चक्षुर्वेच शरीरप्रापकं कर्म बादरनाम २ । स्वयोग्यपर्याप्तिनिर्वर्तनशक्तिसंपादकं कर्म पर्याप्तनाम ३ । प्रतिजीवं प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम ४ | शरीरावययादीनां स्थिरत्वप्रयोजकं कर्म स्थिरनाम ५ उत्तर काय निष्ठशुभत्वप्रयोजकं कर्म शुभनाम ६ । अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम ७ । कर्णप्रिय स्परपत्यप्रयोजकं कर्म सुधरनाम ८ वचनप्रामाण्याभ्युत्थानादिप्रापकं कर्माऽऽदेयनाम ९ । यशः कीर्युदयप्रयोजकं कर्म यशःकीर्त्तिनाम १० । [ एकदिग्गमनात्मिका कीर्तिः सर्वदिग्गमनात्मकं यशः, दानपुण्यजन्या कीर्तिः शौर्यजन्यं यश इति या |
જ
તડકા, ટાટ અને ભયાદિના કારણે એક ઠેકાણેથી ખીજે ઠેકાણે ગમન કરવામાં હેતુ ભૂત જે કમ તે ત્રસ નામક કહેવાય છે. દુ:ખથી સુખ ભણી પ્રેરક હોવાથી આ પુણ્ય પ્રકૃતિ છે. ચક્ષુથી જોઈ શકાય તેવું શરીર જે કથી મળે તે બાદર્ નામકમ કબાય. પોતપોતાને ગ્સ પબ્રિની ક્તિનું સંપાદન પીપ્ત નામનું પુષ છે. કારણકે આપÜપ્ન અવસ્થામાં જલદી મરણ આવે અને અહી પ્રાપ્તિ પૂ કર્યા સિવાય આાલે જ નહીં એટલે તેની ાએ દીર્ષાની છે, એટલે પુષ્પપ્રકૃતિ હોય તે સ્વભાવિક છે. દરેક જીવને જુદા જુદા શરીર આપનાર જે કમ હોય તે પ્રત્યેક નામકમ કહેવાય છે. શરીરનાં અવયવો આદિ જે વડે સ્થિર થાય તે સ્થિર નામક પુણ્યમાં ગણાય તે વ્યાજબી છે. શરીરના ઉપરના ભાગમાં શુભપણું સ્થાપગાર ક્રમ નામ છે, અને તેમાં પુર્ણપણે પ્રત્યક્ષ અનુભવાય છે. જેમ કાઈ આદમી પગમાં મસ્તક ઝુકાવે યા ખેાળામાં મુકે તે ઇષ્ટ ગણાય છે, જ્યારે અધઃકાયના પગ વગેરે અવયવ લગાડે તે અનિષ્ટ લાગે છે. આથી સિદ્ધ થાય છે કે શરીરના ઉપરના અવા પુણ્ય પ્રકૃતિમાં ગણાય તો વાંધો નથી. કાઈ પણ પ્રકારના ઉપકાર નહી કરનાર હાવા છતાંયે લાકપ્રિય બનાવનાર કમ સૌભાગ્ય નામકસ નામની પુણ્યપ્રકૃતિ કહેવાય છે, તેમાં હતુ આપવા જેવું કઈ પણ નથી. કર્ણપ્રિય સ્વર ચોકનાર કર્મ સુવર નામકમ કહેવાય છે અને તે પુણ્ય પ્રસિદ્ધ જ છે. આદેય નામની પુણ્યપ્રકૃતિથી જીવનું વચન આદરણીય થાય છે અને લેકા તેને સારે! સત્કાર કરે છે. જે કથી યશ તથા કતિના ઉદય થાય તે યશતિ નાનનું પુણ્યકમ કહેવાય છે. એક દિશામાં ગમન કરનાર પ્રતિ કહેવાય છે અને સર્પ શામાં બાધક યશ ! રેખાય છે. ) પૂર્વના ડા વીશ ભેદમાં ત્રસ દર્શકના આ દશ ભેદો મેળવતા આડત્રીશ ભેદો થાય છે.
देवभवनिवासकारणायुः प्रापकं कर्म देवायुः । मनुजभवनिवासनिदानायु:प्रापकं कर्म मनुष्यायुः । तिर्यग्भवनिवास हेत्वायुःप्राप्तिजनकं कर्म तिर्यगाय । अष्टमहाप्रातिहार्याद्यतिशयप्रादुर्भवननिमित्तं कर्म तीर्थकरनाम ॥
જે કર્મોના કવી દેવ મનુષ્ય અને નિચના આપે. મળે છે. વર મનુષ્ય અને ( જુએ પાનું ૨૬૪ )
Page #6
--------------------------------------------------------------------------
________________
તક્ષશિલા [ તક્ષશિલા સંબંધી જૈન શાસ્ત્રાના ઉલ્લેખની ટૂંકી નોંધ]
લેખક : મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી
શ્રી. પર્યુષણ પર્વ વિશેષાંક”માં પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી મહારાજે લખેલ “જૈન તીર્થો' શીર્ષક લેખમાં તક્ષશિલા સંબંધી ફલેખ કર્યો છે.
કેટલાક સજને તરફથી આ ઉલ્લેખ નિરાધાર હોવાની સૂચના મળતાં અમે આ માટે પૂ. મુ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજને પૂછાવતાં, તેઓશ્રી તરફથી અમને ખબર મળ્યો છે કે તેઓશ્રીએ તક્ષશિલા સંબંધો એક આખું પુસ્તક તૈયાર કર્યું છે, જેમાં તક્ષશિલાને જેને સાયને સંબંધ વિશદ રીતે ચર્ચા છે. બની શકે તે તક્ષશિલા સુધી વિહાર કરીને જાતે એ બધું જોયા પછી એ પુસ્તક પ્રગટ કરવાને તેમને વિચાર હોવાથી એ પુસ્તક પ્રસિદ્ધ થવામાં વિલંબ લાગશે. દરમ્યાન પ્રસ્તુત ચર્ચાનું સમાધાન થઈ શકે એ આશયથી જૈન ગ્રંથોમાં જ્યાં તક્ષશિલા સંબંધી હકીકત આવે છે એની સંક્ષિપ્ત નોંધ તેઓશ્રીએ લખી મોકલી છે, જે અમે અહી પ્રગટ કરીએ છીએ.
તંગી.
તક્ષશિલા જૈનોનું સૌથી પ્રાચીન તીર્થસ્થાન છે. ભલે ત્યાં કોઈ તીર્થકર મહારાજનું પાંચમાંથી એક પણ કલ્યાણક ન થયું હોય, છતાં આ સ્થાન આ યુગનું મહત્ત્વનું તીર્થ સ્થાન છે.
ભગવાન શ્રીષભદેવજીને સે પુત્ર હતા. તેમાં ભારત અને બાહુબલિ બે મુખ્ય હતા. ભરતને અયોધ્યા (વિનીતા)નું રાજ્ય મળ્યું હતું. અને બાહુબલિ તક્ષશિલા અને હસ્તિનાપુરના રાજા થયા હતા. “વસુદેવદિંડી' જેવા પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કે “ યદુવં૪િ હથિ -તાક્ષસરામી” (વસુદેવહિંડી; પૃ. ૧૮૬) આવી જ રીતે “વિવિધ તીર્થકલ્પ'માં શ્રીહસ્તિનાપુર ક૯૫માં ઉલ્લેખ મળે છે કે “વાસ્ટિો તફરિા યિoor'' આવી જ રીતે “નવપદ બૃહદવૃત્તિ’ અને ‘ત્રિવષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧માં પણ ઉલ્લેખ છે કે બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. - હવે તક્ષશિલા તીર્થ કયારથી બન્યું તે જોઈએ. બાહુબલિ તક્ષશિલાના રાજા હતા. પ્રભુ શ્રી કષભદેવજીએ દીક્ષા લીધી અને છદ્મસ્થ દશામાં વિહાર કરતા કરતા તે તક્ષશિલાના ઉદ્યાનમાં પધાર્યો, બાહુબલિને વનપાલે સમાચાર આપ્યા. બાહુબલિ પિતાજીનું આગમન સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને બીજે દિવસે પ્રાતઃકાલે પોતાની સમસ્ત રાજ્યઋદ્ધિ સહિત વંદના કરવા જવાનો વિચાર કર્યો. પરંતુ તેમને આ મરથ મનમાં જ રહ્યો અને પ્રભુ તે પ્રાતઃકાલમાં અન્યત્ર વિહાર કરી ગયા. બાહુબલિ પિતાની રાજઋદ્ધિ સહિત મોડા મોડા પ્રભુજીને વંદના કરવા ઉધાનમાં આવ્યા. ત્યાં પ્રભુજીને ન જોવાથી ઉદ્યાન પાલકને પૂછયું. તેણે કહ્યું, પ્રભુ તે હમણાં જ વિહાર કરી ગયા. આ સાંભળી બાહુબલિને અતીવ દુઃખ થયું; પિતાની બેદરકારી કે પ્રમાદ માટે અતીવ ખેદ થયે. આ
www.jainelibrary.o
Page #7
--------------------------------------------------------------------------
________________
તક્ષશિલા
[२१
]
વખતે તેમના મંત્રીએ કહ્યું કે હે દેવ અહીં આવેલા સ્વામીને (પ્રભુજીને) જોયા નહિં એવો શેક શા માટે કરે છે? કેમકે તે પ્રભુજી તે હંમેશાં તમારા હૃદયમાં વાસ કરીને રહેલા છે. વળી અહીં* વજ, અંકુશ, ચક્ર, કમલ, સ્વજ અને મત્સ્યથી અલંકૃત ચિહ્નથી ભાવવડે સ્વામીને જ જોયા છે એમ માન. મંત્રીનાં આ પ્રમાણેનાં વચને સાંભળી અંતઃપુર અને પરિવાર સહિત સુનંદાના પુત્ર બાહુબલિએ પ્રભુના તે ચરણ બિંબને વંદના કરી. આ ચરણ બિંબને હવે પછી કેઈ અતિક્રમણ ન કરે, આ પુનીત પગલાંને કેઈ ન ઉલ્લધે એ ઉદેશથી ત્યાં રત્નમય ધર્મચક્રની સ્થાપના કરી અને ખૂબ ભક્તિથી तेनी पूज 30. तामे पर 'यथा राजा तथा प्रजा" अनुस२५ री माहितભાવથી પૂજા કરી જેથી ત્યાં પુષ્પને નાને પહાડ થઈ ગયે.
ત્રિશષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૧ સર્ગ માં આ સંબંધી વિસ્તૃત વિવેચન છે. મેં તે સંક્ષિપ્તમાં સાર માત્ર આપ્યો છે. પાચકની પ્રતીતિ ખાતર તે મૂલ ક્ષેકે આ સાથે જ આપું છું :
स्वामी सम्प्राप साया निकुंजमिव कुञ्जरः । बहलीमण्डले बाहुबलेस्तक्षशिलापुरीम
॥ ३३५ ॥ तस्याश्च बहिरुद्याने, तस्थौ प्रतिमया प्रभुः । गत्वा च बाहुबलये, तदायुक्तैर्य वेद्यत अथाऽदिक्षत् पुरारक्ष, क्षमापतिस्तत्क्षणादपि । विचित्र हदृशोभादि, नगरे क्रियतामिति || ३३७ ।।
भगवदर्शनोत्कण्ठारजनीजानिसङ्गमात् । पुरं तदानीमुन्निद्रमभूत् कुमुदषण्डवत्
॥३४२॥ प्रातः स्वं पावयिष्यामि, लोकं च स्वामी दर्शनात । इतीच्छतो बाहुबलेः, साऽभून्मासोपमा निशा ॥ ३४३ ।। तस्यामीषद्विभातायां, विभावर्या जगद्विभुः । प्रतिमा पारयित्वागात, क्वचिदन्यत्र वायुवत् ॥३४४ ॥
X
॥ ३६७ ॥
अवरूह्य करिस्कन्धाद वैनतेय इवाऽम्बरात् । छत्रादिप्रकियां त्यक्त्वा, तदुद्यानं विवेश सः व्योमेव चन्द्ररहितं, सुधाकुण्डमिवाऽसुधम् । तदस्वाभिकमुद्यानमपश्यदृषभात्मजः क्क नाम भगवत्पादा नयनानन्ददायिनः ? । इत्यपृच्छदतुच्छेच्छः, सर्वानुचानपालकान् । तेप्यूचः किश्चिदप्यग्रे, यामिनीय ययौ विभुः । यावत् कथयितुं यामस्तावद् देवोऽप्युपाययौ हस्तविन्यस्तचिबुको बाध्यायितविलोचनः ।
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
अथेदं चिन्तयामास ताभ्यंस्तक्षशिलापतिः स्वामिनं पूजयिष्यामि, समं परिजनैरिति । मनोरथो सुधा मेऽभूद् हृदि वीजमियोगरे चिरं कृतविलंस्य, लोकानुग्रहकाम्यया । धिगियं मम सा जज्ञे, स्वार्थभ्रंशेन मूर्खता धिगिये वैरिणी रात्रिधिनियं च मतिर्मम | अन्तरायकरी स्वामिपाद विभातमव्यविभातं भानुमानप्यभानुमान दशावव्यदृशावेव पश्यामि स्वामिनं न यत् अत्र प्रतिमया तस्थौ रात्रिं त्रिभुवनेश्वरः । अयं पुनर्बाहु सौधे शेते स्म निम्रपा अथ बाहुबलिं दृष्ट्वा, चिन्तासन्तानसङ्कुलम् | उवाच सचिवो बाचा, शोकशल्यविशत्यया अत्र स्वामिनमायातं, नापश्यमिति शोचसि । कि देव! नित्यवास्तव्यः स एव हदि यस्य ने ? कुलिशाङ्कुशचक्राब्जध्वजमत्स्यादिलागि छतैः । रहे: स्वामिपदन्यासैर्दृश: स्वाम्येय भावतः भुति स्वामिनस्तानि पदविम्बानि मतिः । सान्तःपुरपरीवारः सुनन्दास्ररवन्दत पदान्येतानि मा स्माऽतिक्रामत् कोऽपीति बुद्धितः । धर्मचक्रं रत्नमयं तत्र बाहुबलिर्व्यधात् अष्टयोजनविस्तारं तब योजनमुच्छ्रितम् । सहसारं बभौ विम्यं सहस्रांशोरिवाऽपरम त्रिजगत्स्था मिनस्तस्य प्रभावादतिशायिनः । समस्तत्कृतमेवैक्षि, दुष्करं पुसदामपि तत्तथाऽपूजयत् राजा, पुष्पैः सर्वत आहतेः । समझ यथा पौर, पुष्पाणामि पर्वतः तत्र प्रचरसङगीतनाटकादिभिरुद्भरम् । नन्दीश्वरे शक्र इव स चक्रेऽष्टाह्निकोत्सवम् आरक्षकानर्थकांस तत्राऽऽदिश्य विशांपतिः । नमस्कृत्य च कृत्यज्ञो जगाम नगरी निजाम
[ २९२]
।। ३७० ॥
॥ ३७१ ॥
॥ ३७५ ॥
|| ३७६ ॥
।। ३७२ ।।
॥ ३७३ ॥
॥ ३७४ ॥
॥ ३७७ ॥
॥ ३७८ ॥
।। ३७९ ।।
11 320 11
॥ ३८१ ॥
[2x
।। ३८२ ॥
॥ ३८३ ॥
॥ ३८४ ॥
॥ ३८५ ॥
આ જ વાતનો ઉલ્લેખ આવક નિયુકિતમાં પણ છે. આવસ્યક નિયુકિત ઉપર, મહાન ગ્રંથકાર માકિની મત્તાસનુ આગામ શ્રી સ્મિરિનને ટીકા થી. છે તેમાં વિસ્તારથી ખૂલાસો આપ્યું છે. તેમાં પણ શ્રી ઋષભદેવ પ્રભુજીનું તશિલામાં ગમન, બાહુબલિનું બીજે દિવસે વંદના કરવા જું, અને પ્રભુનાં ન ન થવાથી ધર્મ
.
Page #9
--------------------------------------------------------------------------
________________
* ૪]
નરાલા
[ ૨૧૩ ]
ચક્રનું સ્થાપન કરવું દર્દ વધ્યું છે. “સાથે મનું વર્ષ સ્થિ, તે સ્ત્ર रयणामयं जोवणपरिमंडलं पंचयोजणसियदंड " હું ગમેય સમિતિદાય પ્રકાશિત શ્રી આવશ્યક નિયુકિત, શ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકાવાળું. પૃ. ૧૪૫–૧૪૭ મૂલ ગાથા ૩૨૨. )
શ્રી બાહુબલિજીએ પાતાના પિતા શ્રી ઋષભદેવનાં પગલાં ઉપર જે ધર્મચક્ર સ્તૂપ બનાવ તે ભારતીય ઈતિહાસમાં સ્તૂપની પ્રથમ જ રચના હું કેકે તમનું ખા પ્રાચીનમાં પ્રાચીન તીયસ્થાન છૅ.
આ ધર્મચક્રનો ઉલ્લેખ આગમ શાઓ, પ્રાચીન ધગયા-સો અને નાંગીન ગ્રુપોમાં પશુ મળે છે. ધમચાનું નામ આવે એટકે તશિયા જ સમજવી માટલું ક ધચક્રનું મહત્ત્વ છે.
સૌથી પ્રાચીન શ્રી અગારાંગ સૂત્ર ધ ચૂલિકા, નિયુક્તિ બૌ શિલાંક ર૭ કૃત વૃત્તિ સરિત ચ્યાગગાય સમિતિદાન પ્રકાશન, પૃ. ૪૧૮૪૧૯૮
i
*
અહીં મૂળમાં જન્મવત " પાડે છે તેના અપ ટીકાકારો શિવાંકળિએ તાશમાં ધર્મચક્ર " ખેત આપે છે. આવી જ રીતે ઓપનિયુકિતમાં પણ છે. જૂઓ ગાથા ૧૧૯.
નિશીથચૂ ણિ અપ્રકાશિતમાં પણ “ હળવાં 'નો ઉલ્લેખ છે. મહાનિશીયસત્ર પ્રકાશિત 1. ૪૩૫ માં છે કે ધર્મચË મંત્રળ ત્યાં પણ તક્ષશિલાનું ધર્મચક્ર જ લીધું છે.
રત્નસાર ભા, ૨, પૃ ૧૮ થી ૨૩ર પ્રકાશિતમાં શ્રી મહેન્દ્રપ્રભસૂરિજીએ તક્ષશિક્ષાના ધર્મચક્રનું વર્ણન આપ્યું છે. તે ધમતિર્થ મજ્ઞનિત્તિपचरवोहित्ये, "
આવી જ રીતે સુસિંદ્ કુવલયમાલામાં પણ તક્ષશિલાનું અને સુંદર ધર્મચક્રનું વર્ણન છે,
વિક્રમની પ્રથમ રાબ્દીમાં થયેલા અને શ્રી શત્રુંજ્ય તીયના ઉદ્ધારક તે ભાવ ડશાહના પુત્ર જાવડશાહ શ્રી શત્રુંજય મહાતીર્થાંમાં બિરાજમાન કરવા માટે તક્ષશિલામાંથી શ્રી હરેષ પ્રભુનું મંદર વિશાળ ભવ્ય જિનબિંબ લઈ ગયા હતા. ( જી. ક શ્રી રાત્રુંજય મહાત્મ્ય સં ૧૪. ) બબાજીના થી તે ગાથાઓ અહીં નથી આપી.
નગરી શાખા પશુ છાશિલાના એક પુરા પાડાચાનાગી જ નીકળો છે. * શ્રી જૈન સત્ય પ્રકાયા પણ પ વીકમાં શ્રી માદેવસૂરિષ્ઠનો પરિચય આપતાં તક્ષશિલા માટે મુનિ શ્રી ન્યાયવિજયજી પણ આ પ્રમાણે લખે છેઃ
X
* તેમના સમયમાં તક્ષશિલામાં પાંચના નિવત્યુ હતાં અને ત્યાં મેરી સંખ્યામાં જેના રહેતા હતા. એક વખત ત્યાં ભયંકર મારીને ગ ાટી નીકળ્યો. ત્યાંના શ્રીસર્પ દેવીના કહેવાથી તે સમયે નડાલમાં બિરાજમાન શ્રીમાનદેવર પાસે વીરચંદ
66
Page #10
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ : નામના શ્રાવકને તક્ષશિલામાં પધારવાની વિનંતિ કરવા મોકલ્યો ” x x “ રિજીએ તક્ષશિલા ન જતાં રોગની શાન્તિ માટે લઘુશક્તિ સ્તોત્ર' બનાવીને આપ્યું, અને એ રાત્રના જાપથી મંત્રેલા જળના છંટકાવથી ઉપદ્રવની શાન્તિ થવાનું કહ્યું. શ્રાવકે તક્ષ શિલામાં જ તે પ્રમાણે કર્યું એટલે ત્યાં શાંતિ થઈ ગઈ. દેવીઓએ તે શ્રાવકને કહ્યું હતું કે ત્રણ વર્ષ બાદ તક્ષશિલાને ભંગ થવાનું છે, તેથી ઘણુ ખરા ભાવકે જિનમૂતિઓ વગેરે લઈને અન્યત્ર ચાલ્યા ગયા. ત્રણ વર્ષે તક્ષશિલાને નાશ થયે, અને તેમાં ઘણાં જિનમંદિરે નાશ પામ્યાં. કેટલીક જિનભૂતિ એ પણ ટાઈ ગઈ. શ્રી પ્રભાવક ચરિત્રકારના ઉલ્લેખ પ્રમાણે ત્યાંથી ધાતુની અને બીજી કેટલીક મૂર્તિઓ મળી આવે છે. આ ઉલ્લેખ કલ્પના કે અનુમાન નથી, તક્ષશિલાના ખેદકામ દરમ્યાન સમ્રાટ સંપ્રતિએ બનાવરાવેલ કુણાલતુપ, તથા જૈન મૂર્તિઓ નીકળી છે. - તક્ષશિલા જેનોનું તીર્થક્ષેત્ર અને વિદ્યાક્ષેત્ર હતું. પરદેશીઓના વારંવાર હુમલાથી તક્ષશિલાનું ગૌરવ ખંડિત થયું હતું. તક્ષશિલાનું ધમચક બહુ પ્રાચીન છે.” ‘બાદમાં ચંદ્રપ્રભુનું ધર્મચક્રરૂ૫ તીર્થ ધામ તક્ષશિલા બન્યું હતું. એનું ગૌરવ ઘટતાં તે બૌદ્ધોના હાથમાં ગયું. બૌદ્ધો પણ તેને ચંદ્રપ્રભુના બોધિસત્વ તરીકે ગણતા હતા, આજે પણ એ તક્ષશિલા પુરાતત્ત્વ પ્રેમીઓ માટે તીર્થધામ તુલ્ય ગણાય છે.”
આ પ્રાચીન તીર્થસ્થાનને વિગતવાર ઇતિહાસ ત્યાં જઇને જોવાની અમારી ઈચ્છા છે. જે પંજાબમાં જવાનું થયું તે અમે તક્ષશિલાનાં દર્શન અવશ્ય કરીશું અને તેને સંપૂર્ણ ઇતિહાસ જરૂર પ્રકાશિત કરીશું એવી ભાવના છે. એટલે વધુ પ્રમાણેની ત્યાં સુધી પ્રતીક્ષા કરવાનું સૂચવી અહીં આપેલાં પ્રમાણને વાચકો એગ્ય ન્યાય આપશે એવી આશા રાખું છું.
( ૨૫૯મા પાનાનું અનુસંધાન ) તિર્યંચ આયુ નામની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે. તેમાં તિર્યંચ ગતિના આયુષ્યને પુણ્યપ્રકૃતિમાં લેવાનું કારણ એટલું જ છે કે તે આયુષ્ય પ્રાપ્ત થયા પછી છોડવાનું મન થતું નથી, કીડાને પણ મરવું ગમતું નથી. જે સ્થળે મરણ ભય ઉત્પન થતો હોય તે સ્થળેથી એકદમ ભાગે છે, માટે તેનું આયુષ્ય કર્મ તેને પ્રિય હોવાથી પુણ્યકર્મ ગણાય છે. આઠ મહાપ્રાતિહાર્યાદિ અતિશને પિદા કરાવનાર કર્મ તીર્થકર નામ કર્મ કહેવાય છે, જેના ઉદયથી ત્રણ ભુવનને પણ માન્ય થાય છે. જન ગામિની દેશના વડે જગતનું પરમ કલ્યાણ કરનાર આ કર્મ પરમ પુણ્યપ્રકૃતિ છે. કારણ કે એકતાલીશ પુણ્ય પ્રકૃતિએ પામ્યા છતાંય સંસારની રખડપટ્ટીથી દૂર થવાતું નથી. ત્યારે આ પુણ્યપ્રકૃતિને વિષાકથી અનુભવ કરનાર તે જ ભવમાં મુકિત પામે છે. આ પુણ્યપ્રકૃતિનું વિશતિસ્થનાક તપ કારણભૂત છે. મહાન તપસ્વીઓ આ પદને મેળવી શકે છે એ જ એના પરમાણમાં કારણ છે.
( અપૂર્ણ ) ૧ જુએ “મેગેસ્થનીઝના સમયનું હિન્દ’ તેમાં તક્ષશિલાને નકશો આપ્યો છે અને કુસુસ્તુપ બતાવે છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
ગંભૂતાનો સ્થળ પરિચય
લેખક–. હીરાલાલ રસિકદાસ કાપડીયા. એમ. એ. દ્વાદશાંગીમાં સ્થાપના દૃષ્ટિએ પ્રથમ સ્થાન ભોગવતા આયા (સં. આચાર ) નામના અંગની શ્રી.શીલાચાયૅ જે સ્થળમાં ટીકા રચી છે તેનું “ગંભૂતા' નામ છે એમ એ ટીકાની કેટલીક મુદ્રિતર તેમજ અમુદ્રિત પતિઓ ઉપરથી જોઈ શકાય છે. આ “ગંભૂતા” તે કયું સ્થળ છે એ સંબંધમાં અનેક વિદ્વાનોએ પિતાને અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જેમકે છે. બીલર (Bihler) છે. પિટર્સન વગેરે યુરોપીય વિદ્વાનોએ “ગંભૂતા’ તે “ખંભાત' એવો નિર્દેશ કર્યો છે. એવી રીતે બોમ્બે ગેઝેટીઅર હૈં. ૧, ભા. ૧, ગુજરાતનો ઇતિહાસ, પૃ. ૧૨૩ માં “ ગંભૂતા' એ “ખંભાત નું પ્રાચીન નામ છે એ નિશ્વયામક ઉલ્લેખ કોઈ કારણ કે પ્રમાણ આપ્યા વિન કરાવે છે. વિશેષમાં જીતપસૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નીચે મુજબની પંકિત જોવાય છે—
આ ઉતારે શીલાચાયૅ ટીકાને આ ભાગ ગુપ્ત સંવત્ ૭૭૨ ના ભાદરવા સુદી પાંચમને દિવસે ગંભૂતા (ખંભાત)માં પૂરો કર્યો એમ જણાવે છે.'' - આ પંકિતમાં કૌંસમાં જે “ખંભાત' લખેલ છે તે ઉપરથી એના લેખક મહાશય “ગંભૂતા'ને “ખંભાત' ગણતા હોય એમ અનુમનાય છે.
હવે “ગભૂતા? તે ખંભાત નથી' એ ઉલ્લેખ કરનારાઓને હું નિર્દેશ કરીશ. વસંત પત્રની ચર્ચામાં સ્વ. શ્રીયુત તનસુખરામે ગંભૂત નામ ખંભાતનું હોઈ ન શકે એમ લખ્યું છે ખરું, પરંતુ ત્યારે એ કયું સ્થળ છે તે જણાવ્યું નથી. એ સંબંધમાં ' ગૃજરાતનું પાટનગર અમદાવાદ ” વગેરેના ક્તા શ્રીયુત રત્નમણિરાવ ભીમરાવ દ્વારા રચાયેલ ખંભાતનો ઇતિહાસ (પૃ. ૧૫) પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે
ગંભૂતા એ ખંભાતનું પ્રાચીન નામ નથી એ નિર્વિવાદ છે. વનરાજના સમયના શીલગુણસૂરિના આચારાંગ સત્રની ટીકામાં જન્મતાથ આવવાથી ઉચ્ચાર સાદૃશ્યથી આ ભૂલ ડે. ન્યૂલર આદિએ કરેલી જણાય છે. મૂતાના ઉલ્લેખ પ્રાચીન સાહિત્યમાં ૧ આને શીલાંકરિ, તત્ત્વાદિત્ય અને શીલગુસૂરિ તરીકે પણ કેટલાક ઓળખાવે છે. ૨ જુએ શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિની આવૃત્તિ ( પત્તાંક ૨૮૮ અ ) ૩ જીતકપસૂત્રની સંપાદકીય પ્રસ્તાવના (પૃ. ૧૨ )માં નોંધેલ પ્રતિ. ૪ પ્રસ્તુત લેખ નીચે મુજબ છે:"शोलाचायेंण कृता गम्भूतायां स्थितेन टीकैषा " * - એ ખંભાતને કતિહાસ' (પૃ. ૧૫)
૬ આના ૧૪મા પૃપમાં સૂચવાયુ છે કે ગજની “ ખંભાતનું જ એ પ્રાચીન નામ હતું એમ કોઈ સંપ્રમાણે લેખ કે ગ્રંથમાં જતું નથી ” આના ૧૬મા પૃષામાં એ ઉલ્લેખ છે કે
જે સ્તંભનપુર નગરમાંથી સ્ત બન પાર્શ્વનાથને ખભાતમાં લાવી સ્થાપન કરવામાં આવ્યા હતા તે નગર અને સ્તંભતીર્થ-ખંભાત એ છે કેવળ જુદાં જ ચહેરો છે, એટલે સ્તંભતીક ખંભાત પ્રાચીન જૈન તીર્થ નથી.”
Page #12
--------------------------------------------------------------------------
________________
[ 5 ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : બે ત્રણ વખત આવે છે. એમાં મૂતા થવા એ વાર્ષિક પથકની સાનિધ્યમાં છે, અને એની પાસે કલ્લરી ગામને પણ ઉલ્લેખ છે. આ વાર્ષિક પથક તે હાલનું વઢીઆર એટલે બહુચરાજી પાસેના ભાગ અને કા©રી ગામને હાલ કાલડી કહે છે, તે પણું ત્યાં જ આવેલું છે. એટલે ગભૂતા પાટણ જિલ્લામાં હોવાનુ સિદ્ધ થાય છે અને તે હાલનું મેરાની પાસે આવેલું ગાંભુ ગામ છે. હાલ પણ એને કઓ કહી શકાય એવડું મોટું એ છે. એટલે પૂર્વ પથક એટલે તાલુકે અને તેનું તે મુખ્ય નગર હશે એ સિધ્ધ વાત છે. ખંભાત સાથે એને કાંઈ સંબંધ નથી.”
આ પ્રમાણે “ગંભૂતા” એ 'ગાંભૂ હોય તે એ ગાંભૂ સાથે અને નહિ તે નામસાદશ્યવાળા અન્ય ગાંભૂ સાથે સંબંધ ધરાવનારી હકીકત પણ નાંધી લઈએ:--
(૧) જન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ (ભા. ૧)માંના ૭૩-૮૨ લેખ “ગામ ગાંસૂ'માંથી લીધેલાનો ઉલ્લેખ છે.
(૨) જૈન સાહિત્ય સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૧૭૪)માં નીચે પ્રમાણેની પંકિતમાં કૌંસમાં “ગાંભુનો ઉલ્લેખ છે –
હવે સેમિનારમાંથી આપણને એમ જાણવા મળે છે કે પારિવાલ જાતિ પ્રથમ શ્રીમાલમાં ઉત્પન્ન થઈ હતી. અને એ જાતિના (શ્રીમાલપુરમાં ઉત્પન્ન થયેલા) નિમય નામના એક સંનિક માણસને (ગાંભૂ ગામથી) વનરાજે (ઇ. સ. ૧૪૬ ૮૦ ) પિતાની નવી રાજધાની અણહિલ્લ પાટણમાં વસવા માટે આમ.”
આ પુસ્તકના ૧૭પમાં પૃષ્ઠમાં નીચે મુજબની પંકિતમાં “ગાંભુના નિર્દેશ છે?—
વનરાજે શ્રીમાલપુરથી ગભૂમાં વસેલા નીના શેઠને પાટણમાં લાવી તેના પુત્ર લહિર નામના શ્રાવકને દંડનાયક (સેનાપતિ) ની હતા, (આ નીના શેઠ તે જ ઉપયુકત નિમય શેઠ કે જેણે પાટણમાં ઋષભ જૈન મંદિર કરાવ્યું હતું.)”
આ જ પુરતકના ૯૯૧મા પૃષ્ઠમાં “ગાંભુ (ગંભૂત) ગામ” એવા ઉલ્લેખથી ગોલ્ તે ગભૂત સૂચવાતા ગભૂત સાથે સંબંધ ધરાવતી નીચે મુજબની પંકિત પૃ. ૨૮૨માં જોવાય છે.
સં. ૧૨૨૮માં સિધ્ધાંતિક યક્ષદેવ શિષ્ય પાર્શ્વનાગે ગંભૂતમાં જંબૂ નામના શ્રાવકના જિનાલયમાં તેની સહાયથી શક ૮૨૬માં રચેલી શ્રાવક પ્રતિક્રમણુસૂત્ર પર વૃત્તિ તાડપત્ર પર લખાઈ (પાટણ સૂચિ).”
(૩) શ્રી દેશવિરતિ આરાધક સમાજ તરફથી વિ. સં. ૧૯૯૩માં પ્રસિદ્ધ થયેલ શ્રી પ્રશસ્તિ સંગ્રહના દ્વિતીય વિભાગના ૭૯મા પત્રમાં “શ્રી અંબડચરિત્ર ૨૭” માં નીચે મુજબની પંકિતમાં ગાંભૂનો નિર્દેશ છે –
“ संवत १५७१ वर्ष जेष्ठ सुदिर भौमे गांभूग्रामे श्री आगमगच्छे जगदगुरु श्री महोपाध्याय श्री मुनिसागरशिष्येन स्ववाचनार्थ अघपरार्थ लिखिતમિતિ મ .'
આ પ્રમાણે ગાંભૂ, ગંભૂત અને ગંભૂતાને લગતા જે ઉલ્લેખો મને અત્યારે ખ્યાલમાં હતા તે મે અત્રે નોંધ્યા છે. એ ઉપરાંત બીજા જે કઈ ઉલ્લેખ હોય તે કોઈ સૂન રજુ કરશે તે આનંદ થશે; નહિ તે ૫છી યથાસમય હું એ દિશામાં પ્રવૃત્તિ કરીશ.
સાંકડી શેરી, ગોપીપુરા, સુરત તા. ૧૮-૫-૩૮
www.jainelibrary.
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈનશાસનમાં ઈતિહાસ અને આગમ
પ્રમાણુનું સ્થાન લેખક–શ્રી સર્વજ્ઞશાસનરસિકોપાસક
(ગતાંકથી ચાલુ)
ઔપચારિક પ્રત્યક્ષ
જૈનદર્શન પ્રત્યક્ષ સિવાયનાં સર્વ પ્રકારનાં પ્રમાણેને પક્ષ પ્રમાણમાં સમાવેશ કરે છે એનો અર્થ એ નથી કે અનુમાન, ઉપમાન કે આગમ પ્રમાણને તે પ્રમાણ માનવા ના પાડે છે. જેટલા પ્રકારનાં યથાર્થ જ્ઞાન અને તેનાં સાધનો છે તે બધાં શ્રી જૈન દર્શનને પ્રમાણ તરીકે સ્વીકાર્ય છે. એ જ કારણે સંભવ અને અતિવ્ય પ્રમાણ જેવા અત્યંત પરોક્ષ પ્રમાણેને પણ શ્રી જૈન દર્શન પ્રમાણુ તરીકે માનવા તૈયાર છે તે છતાં સર્વ પ્રકારના પક્ષ પ્રમાણમાં આગમ પ્રમાણને જે મહત્વ શ્રી જૈન દર્શનમાં છે તે અન્યને નથી. આગમ પ્રમાણ એ સર્વ પ્રમાણમાં અતિશય મહત્વનું સ્થાન ધરાવે છે. આગમ એ આખનું વચન હોવાથી અને શ્રી જૈનદર્શને સ્વીકારેલ આપ્ત એ સર્વસ અને વીતરાગ હોવાથી તેનું પ્રામાણ્ય સર્વથી અધિક હોય, એમાં કોઈ પણ પ્રકારનું આશ્ચર્ય નથી. સર્વે પ્રમાણમાં પ્રત્યક્ષ પ્રમાણુ એ જેષ્ઠ પ્રમાણુ છે એમ કેટલાકને ભત છે, તે પણ છમ માટે આગમ પ્રમાણ એ જ સર્વોપરિ પ્રમાણ છે, એમ માનવું એ જ વધારે ગ્ય છે.
એન્દ્રિયક પ્રત્યક્ષ એ ઔપચારિક પ્રત્યક્ષ છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આત્માને ઈન્દ્રિયાદિક બાહ્ય સાધનોની અપેક્ષા છે ત્યાં સુધી તેનું જ્ઞાન તેટલા અંશે અવિશદ યાને અસ્પષ્ટ રહેવાનું જ છે. “ewsષ્ટ પ્રત્યક્ષમ' એ પ્રત્યક્ષની વ્યાખ્યા છે. જે જ્ઞાન જ્યાં સુધી હું પણ અસ્પષ્ટ છે ત્યાં સુધી તે જ્ઞાન નિરૂપચરિતપણે પ્રત્યક્ષ કહી શકાય તેમ નથી. પુસ્તકાદિ કોઈ પણ બાહ્ય સાધનોની સહાય વિના સીધું જ ઈન્દ્રિ દ્વારા થતું જ્ઞાન પણ પ્રકાશાદિ બાહ્ય સામગ્રી અને ઇન્દ્રિય નિર્માલ્યતાદિ આંતર સામગ્રીની અપેક્ષા અવશ્ય રાખે છે. અન્યથા એક જ કેરીને રસ એકને ખાટા લાગે છે અને બીજાને મીઠો અગર ઓછો ખાટ લાગે છે તે કદી બને જ નહિ. એક જ પદાર્થ એકને અધિક દુર્ગધી જણાય છે અને બીજાને ઓછો દુગધી જણાય છે. એક જ પદાર્થ સૂર્યના પ્રકાશ વખતે અન્ય રૂપવાળે જણાય છે અને ચંદ્રના પ્રકાશ વખતે અન્ય રૂપવાળા જણાય છે. વગર દુનેિ જેનારને જે પદાર્થ સેંકડો માઈલ દૂર અને સૂક્ષ્મ દેખાય છે તે જ પદાર્થ તેવા પ્રકારના દુર્બિનની સહાયથી જેનારને તદ્દન નિકટવર્તિ અને
સ્કૂલ દેખાય છે. એક જ પ્રકારનો શબ્દ લાઉડસ્પીકર (યંત્ર)ની સહાય વિના બેલનારને છેડા જ માણસો સાંભળી શકે છે અને લાઉડસ્પીકર (યંત્ર)ને ઉપગ કરનારને તે જ શબ્દ લા માણસે સાંભળી શકે તેટલે મોટે હોય તેવું ભાન થાય છે, જે પદાર્થની
Page #14
--------------------------------------------------------------------------
________________
[ 1 ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ kr
ગરમી પરમાૌરની સહાયથી ૧૦ ડીપી કરતાં પશુ અધિક રાય તે જ પાર્થ એક તાવવાળા માસી સાથે ઊ લાગે છે. એક જ પાંચ સંબંધી ગ્યા જાતિનું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે; એ એક જ વસ્તુ સિદ્ધ કરે છે કે ઐન્દ્રિયક પ્રત્યક્ષ બે વિશદ નથી કના ગાદ છે, પાર હેગન છે તેવું જ સ્પષ્ટ માન ઇન્ડિયાહારાત્રે થઈ શકતું હૈય તો જૂદી જૂદી વ્યક્તિગાન રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને સાદિનું એક સરખું જ ભાન થવું જોઇએ અને તેમ તે! બનતું નથી. તેથી અન્દ્રિયક પ્રત્યક્ષને સÖથા સ્પષ્ટ પ્રતિભાસ રૂપ કહેવું એ સત્ય નથી.
સર્વ જ્યેષ્ઠ પ્રમાણ
અનુમાનાદિ દ્વારા થનારા જ્ઞાન કરતાં ઐન્દ્રિયક પ્રત્યક્ષદ્વારા થતું જ્ઞાન વધારે સ્પષ્ટ ઢાય છે. એટલા ખાતર તેને વ્યવ્હાર ( ઉપચાર થી પ્રત્યક્ષ કહેવું હોય તો કઈ જાતની હરકત નથી. કિન્તુ આત્માથી સાક્ષાત થનારા જ્ઞાન કરતાં ઇન્દ્રિયોથી થનારૂં સાક્ષાત્ જ્ઞાન પશુ જ અરાષ્ટ હોય છે એ વાત ભુલવી જોષતી નથી. અને જેટલાં અસ્પષ્ટ માને અવિાદ સુના છે તેમાં પરમાથી પક્ષ જ કે તેથી આન્ડિયક પ્રત્યક્ષને સર્વ જ્યે અમાનુ તરીકે સ્થાપન કરવાની શૈકા કરવી કે કોઇ પણ વતીએ ન્યાયસંગત નથી.
શ્રી જન શાસનમાં આગમ પ્રમાણ એ સર્વ જ્યેષ્ઠ પ્રમાણ એટલા માટે મનાય છે કે સકલ પદાર્થાને આત્મ પ્રત્યક્ષ કર્યા બાદ તેને કથન કરનાર વક્તાના વચનને આગમ પ્રમાણુ માનવામાં આવેલું છે. શ્રી જૈન શાસનનું આગમ પ્રગણું મેં. સત્તુ અને વીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવાના વચન સ્વરૂપ વચન સ્વરૂપ છે. મક્ષેત્ર અને સ કાળના ભાવેને પ્રતિ સમયે ઇન્દ્રિયાદિ કોઈ પણ સાધનાની સહાય વિના કેવલ આત્મારાએજ પ્રત્યક્ષ કરનારા જ્ઞાની પુરૂષો, એ શ્રી જૈન દર્શનમાં શું મનાય છે અને તેવા આમાઐ દારા પ્રકાશિત થયેલ હિંતર ઉપરના મધ્યાય પ્રહનું નામ ભાગમ છે. એ આમેનાં વચનારાઓ ધનારા બાબ તેનું નામ આગમ પ્રમાણુ છે. એ આગમ, પાથીનું જે જાતિનું પ્રતિપાદન કરે તે સર્વથા બ્રાન્ત અને વિષ્ઠ છે શૈટલું જ નહિં કિન્તુ ને હિતકર છે. કેવળ સમ ખાવાનું નિષ્ણુ પણ ને તિના માર્ગથી ચૂની અહિતના માર્ગ પ્રેરનારૂં હોય તે તે કળાયે સેવા છતાં પત્યુ ચેત્તર આગમાં પ્રમાણુ તરીકે સન્માનને પાત્ર બની શકતું નથી. આગમ પ્રમાણ અને અતિત્વ પ્રમાણ વચ્ચે જે કાંઇ અંતર છે, તે આથી સ્પષ્ટ થાય તેમ છે. અતિદ્ય પ્રમાણ જો મધ્યસ્થ અને સત્યપ્રરૂપક વકતાઓના વચનરૂપ હોય તે તે પ્રમાણ ખતવામાં કાઈ હરકત નથી, પરન્ત તિતિના વિષેક કરાવનાર કે અતિને ડી કેવળ તિને જ ઉપદેશનાર ને થય એવા નિયમ ઢો નથી. આગમ પ્રમાણમાં તે નિયમ અશ્ચિંત છે. એટલા માટે તેની તેણે તે આવી શકે તેમ નથી.
અનિશ્ચિત અનુમાનો
એવાં પણ કેટલાંક અનિાસિક નથ્યા હોય કે જેમાં તેના રૈનાત્માને અંત ક્યું સ્વાષ કે રામદેવ હાતો નથી એટલું જ નહિ કિન્તુ ભાવિ પ્રજાના ક્તિનું પશુ તેમાં “ક્ષ્ય ક્રમ છે, તોપણ તે વક્તા મહિના આ કે એ સયા વીતરાગ અને અનન્તજ્ઞાની હાવાની સાથે જગતના તમામ વે! પ્રત્યે અનન્ત કરૂણાથી
Page #15
--------------------------------------------------------------------------
________________
અ'ફ ૪ ]
શ્રી જૈનવાસનમાં પ્રમાણનું સ્થાન
[૧૯]
ભરેલા છે. તેઓનાં વચનાની બે જાવી શકે તેમ નથી. વાસ્તુસ્થિતિ આમ દેવા છતાં ઐતિહાનિક પ્રમાણને એક સૌર પ્રમાણ તરીકે સ્થાપન કરવા પ્રયાસ કરવા અને આમ પ્રમાણુને તેની દયા ઉપર જ જીવવાનો અધિકાર છે એવી નતના પ્રચાર કરવા એ કાઈ પણ રીતિએે ન્યાય્ય નથી. આજે એક એવા વર્ગ ઉભો છે કે જે આગમ પ્રમાણને ગૌણ બનાવવા અને ઐતિહાસિક પ્રમાણને જ એક સર્વ શ્રેષ્ઠ પ્રમાણ તરીકે સ્થાપન કરવા તનતોડ પ્રયાસ કરે છે. તે કેટલા ારા માત્ની છે તે અહીં જોવાનું છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષને વિરાધ ન આવે તેવા આગમ પ્રમાણને માનવા તૈયાર તેમ કહેવાતા અદ્યિાસિક પ્રભાવાદીએ પણ પોતે માગેલ પ્રતિદાસને બાધ ન આવે તેટલા આગમ પ્રમાણને માનવા તૈયાર છે. ચાર્વાક જેમ પ્રત્યક્ષસિદ્ધ એવી વાતે પણ પૈસાની માગ કાલસાની તૃપ્તિમાં આડી આવતી હોય તો માનવા ના પાડે છે તેમ આજના અત્તિસિક પ્રમાણને પ્રમાણ ન કરનારામાં પણ પ્રતિક્રિથી સિદ્ધ થનારી વસ્તુ પોતાની ભૌગલાલસા ઉપર કાપ મૂકનારી હોય તો તેને જૂના જમાનાની કહીને હસી કાઢવા તૈયાર છે, બે દાજીએ ચાંદા કરતાં આાના મતિયાસિક પ્રમાણ્યાદીનાં થઈ વિરોધતા નથી-કિન્તુ એક સ્પ્લેિ ચર્ચા કરતાં પણ તેઓ પુર્તિનાં ઉક્તસ્તી પતિના છે એખ કહેવાનાં રકત નથી. કાળનાં જી ગયેલાં નિંદ્રામાં સર્વજ્ઞ હતા કે કોઇ પણ પ્રકારના સ્વાર્થથી રહિત હતા એમ નથી તેથી તેની વાતે ઉપર વિશ્વાસ રાખવાની ચાર્વાક ના પાડે છે, જ્યારે આજના ભણેલા ગણાતા પણ નિંદાસીઓ ભૂતકાળમાં થયેલ હાસકારોની પ્રાન્તિઓને ગ જર તેઓને દેવગનની માફક માના અને પૂવા બકાય છે. અને એના જ પષ્કિામે જભાનાનાં મેકામોમાંથી નિકળતા રાષા અને ચિત્રલેખા ઉપસ્થી ઘડી કાળમાં આવતાં અનિશ્રિત અનુમાનને આપ્ત વને કરતાં પણ અધિક આદર આપવા તાર થાય છે.
ધા
ઐહિક સ્વાધ
આથી કાઈ એ એમ માની લેવાની આવસ્યકતા નથી કે જૂની વસ્તુના ખોદકામ અને શિક્ષાલેખો ઉપરથી કરતાં અનુમાનો એ સર્વથા અસત્ય જ હોય છે. એ અનુમાનો સર્વથા ખાટાં નથી એ વાત માન્યા પછી પણ એ વાત કહ્યા વિના ચાલે તેમ નથી જ કે તેના ઉપર આગમ યાને આપ્ત વચનથી પણ અધિક અથવા તુલ્ય શ્રદ્દા ધારણ કરવી. જે કાઈ પણ રીતિએ ચેમ્પ નથી. પ્ત વચનથી અવિટ્ટુપણે જે કાઈ અનુમાને જૂની શેાધાળા દ્વારા નક્કી થઈ શકતાં હાય તે સર્વ સત્ય છે એમ માનવામાં ઈ પણ જાતનો વિરોધ હોઈ શકે નહિં, હિંન્તુ સત્ય શોધવા માટે તે જ એક પરમ આધાર છે એવી જાતને અધ વિશ્વાસ કેળવાતો હોય તે તે શ્રી જૈનશાસનને કોઇ પણ પ્રકારે માન્ય નથી. આજના દેખતા કહેવાતા જમાનામાં પણ એવા અંધ વિશ્વાસ વધતા જતા હામ તો તેની પાછળ પ્રશ્ન ચર્દિક હેતુઓ હોવા જોઈએ. એવી શકા વિચાને આવ્યા સિવાય રહે નહિ, અહિં સ્વાધીને જ પ્રધાન માનનાર બેંક જ્યારે અતિયાસિક પ્રમાણે ઉપર આટલો બધો ભાર મૂકે ત્યારે તે દારા તેઓના પણ નૈતિક શ્યાી સિધ્ધ થતા થવા જોઈએ. એક અનુમાન ઉપર આપ્યું, એ કોઈના માટે પણ સંબધિત છે. ( અપૂર્ણ )
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી અવંતિસુકુમાલ
(એકવીશ સો વર્ષ પૂર્વના એક મહર્ષિની માંચક જીવનકથા)
લેખક:-મુનિરાજ શ્રી યશોભદ્રવિજયજી
Sા હેત ભગવન્તનાં ચોથી વિભૂષિત અને માનવરત્નોની ખાણુસમી અવન્તી
૧ નામની નગરી હતી. માલવાના મુકુટસમી એ નગરીને સીતારો ત્યારે મધ્યાહ કાલના સૂર્યની જેમ ચમકતે હતે. અહિંસાના સિધ્ધાંતથી મંત્રમુગ્ધ બનેલા પ્રજાવત્સલ સમ્રાટ સંપ્રતિ ત્યાં રાજ્ય શાસન ચલાવતા હતા. કથા વા તથા પ્રજ્ઞા એ યુકિત અનુસારે અવન્તીની પ્રજા પણ તેમના ઉચ્ચ આદેશને ઝીલતી અને અહિંસા ધર્મનું આચરણ કરી પોતાના આત્માને પવિત્ર બનાવતી.
જે નગરીમાં આર્ય બાલા મયણાસુંદરીને જન્મ થયો હતો તે જ અવન્તીના એક સમૃધ્ધિશાલી શ્રેષ્ઠીને ત્યાં વિક્રમ સંવત પૂર્વ લગભગ દોઢસો વર્ષે અવની સુકુમાલને જન્મ થયે. તેમના પિતાનું નામ મળતું નથી, પણ માતાનું નામ ભદ્ર હતું. માતા ભદ્રાના એ લાડિલા પુત્રનું લાલન પાલન સુખ સાહેબીથી થતું. પોતાની ફરજ સમજી બધ માતાએ કુમારને ઉચ્ચ શિક્ષણ આપી સંસ્કારી બનાવ્યા હતા. કુમાર યૌવન વય પામતાં માતાએ તેનું ઉત્તમ કુલની બનીશ કુમારીકાઓ સાથે લગ્ન કર્યું. અને કુમાર સાંસારિક સુખ ભોગવવા લાગ્યા.
એકદા ચરમ ચતુર્દશપૂર્વધર ભગવાન સ્થલિભદ્ર મહારાજના પટ્ટપ્રભાવક, દશપૂર્વ ધર, યુગપ્રધાન, સમ્રાટ સંપ્રતિ પ્રતિબંધક, ભગવાન્ આર્ય સહસ્તી મહારાજ વિહાર કરતા કરતા જીવંત સ્વામીની પ્રતિમાને વંદન કરવા માટે અવન્તી નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા. આર્ય સહસ્તીજીએ વસતિ માગવા માટે સાધુઓને ગામમાં મોકલ્યા. મુનિએ ભદ્રા શેઠાણુના ઘરે ગયા. ભદ્રા શેઠાણીએ પિતાના આંગણે મુનિઓને આવેલા જોઈ આનંદ પૂર્વક વંદન કરી પૂછયું, હે પ્રભે, શી આજ્ઞા છે ? મુનિએ બેલ્યા, હે કલ્યાણી, અમે ભગવાન આર્ય સુહરતીજીના શિષ્ય છીએ અને તેમના આદેશથી વસતિ માગવા આવ્યા છીએ. આથી અહોભાગ્ય સમજતી ભદ્રા શેઠાણીએ વિશાલ તબેલે કાઢી આપ્યું. ત્યાર પછી ભગવાન આર્યસહસ્તી સપરિવાર ત્યાં આવી રહ્યા.
એકદા સંખ્યા વખતે ભગવાન આર્ય સુહસ્તિી મહારાજ નલિની ગુલ્મ નામના એક અધ્યયનનું પરાવર્તન કરવા લાગ્યા. તે વખતે અવંતિસુકુમાલ પોતાના મહેલના સાતમા ભજલા૫ર સ્વર્ગની સુંદરી સમાન બત્રીશ રમણીઓ સાથે ક્રીડા કરતે હતો. કર્ણને રસાયન જેવું તે અધ્યયન તેના સાંભળવામાં આવતાં તેનું મન તેમાં રોકાયું અને તેને વિશેષ સ્પષ્ટ રીતે સાંભળવા માટે તે મહેલ પરથી નીચે ઉતરીને વસતિના દ્વાર પાસે આવ્યા,
Page #17
--------------------------------------------------------------------------
________________
અંક ૪ ]
શ્રી અવંતિસુકમાલ
[૨૧]
પછી “આવું મેં ક્યાંક અનુભવ્યું છે,' એમ વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને એ જ્ઞાનના પ્રતાપે તેને દેખાયું કે હું નલિની ગુલ્મ' નામના વિમાનમાં પૂર્વમેવ દેવપડ્યું હતું. અને એ દેવપણું માછીમારના ભવમાં દયાનું પાલન કરવાથી પામી શક્યા હતા.
વાચકવર્ગને જિજ્ઞાસા થશે કે માછીમાર છતાં દયાનું પાલન કેવી રીતે કર્યું, તે તે બીના ઉપદેશતરંગિણીના આધારે આ પ્રમાણે જાણવી:
શ્રીપુર નામના નગરમાં એક માછીમાર રહેતું હતું. તે એકદા પિતાની કર ભાર્યાની પ્રેરણાથી રાત્રિના ચેથા પહોરે જાલ લઈને માછલાં પકડવા નીકળ્યો. ગામ બહાર નીકળ્યા પછી તેને જણાયું કે હજી રાત્રિ બહુ છે. તેથી માર્ગમાં એક આંબાના વૃક્ષ નીચે આવીને બેઠે. એ વૃક્ષ નીચે મુનિએ પણ રાત્રિ રહ્યા હતા. જ્ઞાની મુનિઓએ વિચાર્યું કે આ માછીમાર માછલાં પકડવા જાય છે. આપણી ફરજ છે કે તેને અહિંસામય બનાવો. આવી સુંદર ભાવનાએ ઉપદેશ આપ્યો અને તેથી માછીમારે વીલમાં આવેલ પહેલા માછલાને છોડી મૂકવાની પ્રતિજ્ઞા કરી. ત્યાર પછી સમુદ્ર કિનારે જઇ જાલ નાંખી અને જાલમાં આવેલ પહેલા માછલાને નિશાની કરી છોડી મૂકવું. હવે કોઈ દેવને તેની પ્રતિજ્ઞાની પરીક્ષા કરવાનું મન થયું અને તેથી માછીમારની જાળમાં ફરી ફરી ને જ માછલું આવવા લાગ્યું. આવી ઘટનાથી માછીમાર કંટાળીને ખાલી હાથે ઘેર આવ્યા. માછલાં નહિ જોવાથી તેની પત્નીએ કંકાસ કરી તેને ઘરમાંથી કાઢી મૂકો. પત્નીથી તીરસ્કાર પામેલે માછીમાર ફરીથી તે જ સાધુઓ પાસે ગયે અને ધર્મનું રહસ્ય પૂછયું. સાધુઓએ ધર્મનું સ્વરૂપ સુંદર રીતે સમજાવતાં માછીમારે દયામૂળ ધર્મ અંગીકાર કી ઉત્તમ રીતે તેની આરાધના કરી. અને શુભ ભાવમાં મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયે. ત્યાંથી અવી ભદ્રા શેઠાણીને પુત્ર અતિસુકમાલ થયો
૧ નલિનીગમ વિમાન કયા દેવલોકમાં છે એ માટે શાસ્ત્રોમાં ત્રણ વિચારવામાં આવે છે: ઉતરાધ્યયન સત્રમાં પહેલું દેવક, સમવાય સૂત્રમાં નવમું લેક અને વસુદેવહિડિમાં બારમું દેવલોક કહ્યું છે અને તે સૂત્રોના પાઠ નીચે પ્રમાણે જાણવા
सौधमें नलिनीगुल्मविमानेऽसौ सुरोजनि प्रयुक्तावधिरज्ञासीच्छिष्यानागाढयोगिन : ॥ (उत्तराध्ययन)
आणए कप्पे देवाणं अत्थेगइयाणं जहण्णेणं अठारस सागारोषमाह ठिा प०, जे देवा कालं सुकाल महाकाल अनणं रिट्ठ साल समाण दुम महादुर्म विशाल सुसालं पउमं पउमगुम्म कुमुदं कुमुदगुम्म नलिणं नलिनगुम्म पुडरीयं पुंडरीयगुम्म सहस्सारवडिंसर्ग विमाण देवत्साए उवषण्णा तेसि ण देवाणं अट्ठारस सागरोवमाइ ठिइ प०। (समवायंग)
रयणमाला वि देवी संगहियवय-सील-रयणमाला कालगया अच्चुप चेवं कप्पे नलिणिगुम्मे विमाणे उक्कोसद्वितीओ देखो जातो (वसुदेवहिडि)
Page #18
--------------------------------------------------------------------------
________________
[ ર૭ર)
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
પિતાના પૂર્વ ભવોનું વૃતાંત જાણી ચૂકેલા અવંતિસુકમાલે ભગવાન્ આર્યસુહરતીજી પાસે આવી નમસ્કાર કરીને કહ્યું, હે પ્રભો, હું ભાનો પુત્ર છું, અને પૂર્વે નલિની ગુલ્મ વિમાનમાં દેવતા હતે. હમણાં જાતિસ્મરણથી તે નલિની ગુલ્મ વિમાનનું મને સ્મરણ થયું છે. અને ફરીથી ત્યાં જવાની ઈચ્છાવાળો હું આપની પાસે ચારિત્ર લેવા આવ્યા છું, માટે કૃપા કરી મને દીક્ષા આપે. પછી આર્યસહસ્તીજી કહેવા લાગ્યા કે હે વત્સ, તું સુકુમાર છે, વળી ઢાના ચણા ચાવવા અને અગ્નિને સ્પર્શ કરવો સુલભ છે, પણ જિનપ્રતિ વત, અતિચાર રહિત રીતે પાળવાં દુકર છે. એટલે ભદ્રાસુત બોલ્યા: હે પ્રભે, દીક્ષા લેવાને હું અત્યંત ઉકંડિત છું. પરંતુ સાધુ સમાચારીને ચિરકાળ પાળવાને સમર્થ નથી, તેથી પ્રથમથી જ હિંમત ધરીને હું અનશન સહિત દીક્ષા લઈશ, કારણ કે તેમ કરવાથી કષ્ટ અ૫ લાગે છે. આર્ય સુહરતીજી બેલા હે મહાભાગ, જે તારે દીક્ષા લેવાની ઈચ્છા હોય તે તારા બંધુ વર્ગની અનુજ્ઞા મેળવી આવ !
પછી અવંતિસુકમાલે ઘેર જઈને પિતાનાં કુટુંબીઓ પાસે રજા માગી, પણ તેઓએ આજ્ઞા આપી નહિ એટલે તેણે પોતાના હાથે જ કેશને લેચ કરી નાખે, અને ગૃહ વ્યવહારથી વિમુખ થઈ સાધુને વેશ ધારણ કરી લીધો. પછી તે જ વેષે આર્યસહસ્તીજી પાસે આવ્યા. આ સ્વયમેવ સ્વતંત્ર પધારી ન થાય, એમ ધારીને આર્યસહસ્તી ભગવાને પ્રવજ્યાનો વિધિ કરાવીને તેને દીક્ષા આપી. પછી ચિરકાળ પર્યત દુકર તપ કરીને કર્મની નિર્જન કરવાને અસર્મથ એવા ભદ્રા પુત્ર અનશનની ઇચ્છાથી ગુરૂની આજ્ઞા મેળવી, ત્યાંથી અન્યત્ર ગયા. રસ્તે જતાં સુકુમાર પગ હોવાથી તેમાંથી નીકળતા રકતબિંદુઓથી પૃથ્વી જાણે ઈદ્રગોપ સહિત થઈ હોય એવી દેખાવા લાગી. પછી ચિતાની ભસ્મથી જયાં ભૂતલ ધુસર થઈ ગયેલ છે તેવા અને જાણે યમનું કીડાસ્થાન હોય એવા સ્મશાનમાં તે ગયા. ત્યાં કંથારિકાકુડંગ નામના વૃક્ષની નીચે સમાધિ પૂર્વક પંચ પરમેઠી મંત્રનું સ્મરણ કરતાં તે અનશન લઈને કાર્યોત્સર્ગે રહ્યા. એવામાં લેહીના સ્ત્રાવથી આઈ થયેલાં તેમનાં પગલાંને ચાટતી કોઈક શિવાલણી પોતાના બાળકો સહિત કંથારિકાના વનમાં પેઠી. ત્યાં શોધ કરતાં કતથી વ્યાપ્ત થયેલા તેમના પગ જોઈને યમની બેન જેવી તે શિયાણી તેને ખાવા લાગી. ચર્મનું, માંસનું, મેદનું અને છેવટે હાડકાનું ભક્ષણ કરતી તે જંબુકી તેમને એક પગ રાત્રિના પહેલા પહોરે સંપૂર્ણ ખાઈ ગઈ, અને તેનાં બાળકો બીજો પગ ખાઈ ગયાં. આવી રીતના ઉપસર્ગથી પણ તે સાત્વિક મહાત્મા ચલાયમાન ન થયા. * svમેદ' એ યુકિત અનુસાર આત્મા નિત્ય છે અને દેહ અનિત્ય છે, એમ સમજીને ધ્યાનમાં વિશેષ મગ્ન થઈ ગયા.
હવે બીજે પહેરે તે શિયાણી અને તેનાં બાળકો તેમનાં બે સાથળ ખાઈ ગયાં, તે વખતે પણ આ જીવ ભલે તૃપ્ત થાય, એવી ભાવનાથી તેમણે તેની દયા જ ચીન્તવી, ત્રીજે પહેરે તે તેમનું ઉદર ખાવા લાગી, તે વખતે મુનિએ વિચાર્યું કે આ મારા ઉદરનું ભક્ષણ કરતી નથી, પણ મારા કમનું ભક્ષણ કરે છે, ચોથા પહેરે છે તે મહાસાત્વિક મહાત્મા મરણ પામીને નલિની ગુલ્મ નામના વિમાનમાં મહર્ધિક દેવપણે ઉત્પન થયા.
Page #19
--------------------------------------------------------------------------
________________
** ૪ ]
શ્રી અવતિસુકુમાલ
[ ૨૭૩ ]
પછી ઓ, મહાનુભાવ અને મતાત્ત્વિક વપ છે. એંન કરીને દેવતાઓ તેમના શરી રસ્તા મહિમા કર્યો.
આ તરફ્ અતિસુકુમાલ જોવામાં ન આવવાથી તેની સ્ત્રીએ આ સુહસ્તી ભગજાનને પૂછ્યુ કે હું ભગવન અમારા પતિનું શું થયું એટલે શૈમથી બધી રીત જાણીને આ સુહસ્તી ભગવતે મધુર વાણીથી તે સ્ત્રીઓને તેનેાસ વૃત્તાન્ત કહી અબળાઓ, એટલે અતિમાની પત્નીએ પર જઈ ને બામાતાની આગળ તે બધી નૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી અતિકુમારી માતા ભડા રોડાસી પ્રભાત કાળમાં કારિકાના વનમાં સ્મશાનમાં ગયા. ત્યાં નૈઋત્ય દિશામાં પડેલા પુત્રના કલેવરને જોઇને ભરામાતા આંસુના મિલથી નગે ાદાન દેવાને ઉત્પન્ન થઈ રાય તેમ પુત્રવધૂ સહિત કુદન કરવા લાગી, અને ખેલવા લાગી કે હે વત્સ, તે પ્રાણાને પશુ શા માટે તજી દીધાં, તું આવા નિર્દય કેમ થયો, દીક્ષા લીધા પછી એક દિવસ પણ વિહારથી અમારૂં ગૃહાંગ ક્રમ જિંત્ર ન કર્યું. હવે એવી કાળુારી તે કઈ ચિત્ર ચરો કે જ્યારે સ્વપ્નમાં જરૃ અને તા. દર્શન ચરો ! હું પસ, વતની ાિથી નિર્માની થઈ ને મારા તો કદાચ ત્યાગ કર્યાં, પણ ગુરૂ મહારાજ પર પણ તું કેમ નિર્મોહી થયા કે તેમને પણુ તજી દીપા ! આ મારું અતિશય વિાષ કરીને બન્ને માતાએ ક્ષિપ્રા નદીનાં તટપર શાસ્ત્રમાં કળા પ્રમાણે તેનું ઔધ્વનિક કૃત્ય કર્યું, અને તેની પુત્રવધુએ વધુ વાર વાર વિધ૫ કરીને ક્ષિપ્રાનાં પોતાનાં આવમનું વધારે દંપણું કર્યું. પછી તમરણના શાપ અગ્નિથી વ્યાલ થઈ ગયેલ ભા રતાને શંખધામના સમાન પ્રત્ય એવાની કાિ થઈ. તેથી ઘરે જઈને માત્ર એક સમમાં પુત્રવધુને ત્યાં સ્કને અન્ય પુત્ર વધુઓની સાથે તેણે દીક્ષા પ્રભુ કરી.
પેલી સગાં વધુથી જોયા પુત્ર અતિસુકુમા ભરણુ સ્થાનક મેહુ દેવમંદિર કરાવ્યું. વતિનાં ભૂધરૂપ તે મંદિર અષિ વિધમાન છે. અને કોકમાં મહાકાલપ્રાસાદના નામથી સારી રીતે પ્રસિધ્ધ છે.
મા મુરતી કાળવાન પણ અંત સમયે એક શ્રેષ્ઠ શિષ્યને ગ∞ સાંપીને અનન - દેતા લામ કરી સોના અતિય થયા.
કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય કૃત પરિશિષ્ટ પ્રર્વ આદિ ગ્રન્થાના આધારે આર્દ્રખાલ આ લેખની અહીં સમાપ્તિ કરવામાં આવે છે. મહાપુના ચત્રમાંથી આત્મતિના સાધનત અક્ષયપદને પામે એ જ શુભેચ્છા.
ઝલાનિ શ્વેત સમા આ ઉચ્ચ આદેશને ઝીલી, ભવ્ય જીવે
વંદન હૈ। ભગવાન માયસીને અને સાત્ત્વિક મના વતિ માલને !
Page #20
--------------------------------------------------------------------------
________________
વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
(ગતાંકથી ચાલુ) વૈરાટને અમે લીધેલે મૂળ શિલાલેખ
(પાઠાંતરે સહિત) (१) श्रीहीरविजयसूरीश्वरA गुरुभ्यो नमः । स्वस्ति श्रीमन्न (૨) ..રાજે ૨૦૦૧ ગવર્તમાને જિજુન સુર૪ તીકાથાકૂ નો.
(૩) .......... ૪ પીપક્ષ માજી જયહિ તોગઢિા વિરતારHI..........
() .......ત્તિ×તિ નમૂત માર મા ઇવહેં-ઘરાક્રમnત રતુમ.............. ?
૧ જૈન લેખ સંગ્રહમાં “ ” સૌથી પ્રથમ આ છે. ૨ જૈન લેખ સંગ્રહમાં[ -ગૌ]” છે કે જૈન લેખ સંગ્રહમાં “નિરતર વાળ શમસ્ટલખ્યું છે. ૪ જેન લેખ સંગ્રહમાં નીચેના પાઠાંતરો છે. વાચકોની અનુકૂળતા ખાતર કેટલાક જરૂરી પાઠાંતરે ઉદ્ધત કર્યા છે. “ચતુર્જિન [ વિના]" A જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ–૫૮ માપાધર
જન્મસ્થાન પાબુલપુર. ૧૫૮૩ માં જન્મ. ૧પ૯૬ માં પાટણમાં દક્ષા. ૧૯૦૭ માં નાદપુરીમાં પંન્યાસપદ. ૧૬૦૮ માં વરાણુ પાર્શ્વનાથસમક્ષ વાચપદ. ૧૯૧૦ માં સિરાહીમાં સરિષદ. તેઓ મહાપ્રતાપી પુન્યશાલી, પરમ પ્રભાવી ઉત્તમ ચરિત્ર શીલ હતા. તેમના ઉત્તમ ગુણથી આકર્ષાઇ મોગલ સમ્રાટ અકબરે તેમને પોતાના દરબારમાં પધારવાનું બહુમાન પૂર્વક નિમંત્રણ મોક૯યું. ૧૬૩ માં સૂરિજી મહારાજ પુરસી કી પધાર્યા અને બાદશાહને પતિબાધ આપી અહિંસા પ્રેમી-દયાળુ બનાવ્યું. મેગલ સમ્રાટના દરબારમાં બહુમાન પૂર્વક જવાનું સૌથી પ્રથમ માન તેમને જ ધટે છે. તેમણે અને તેમના શિષ્ય પ્રશિષ્પાએ બાદશાહને પ્રતિબધી છ મહીના અહિંસા પળાવી. શત્રુંજય આદિ તીર્થો જેન સંધ સ્વાધીન કરાવ્યાં. તેના કર માફ કરાવ્યા, જજીયા વેરે માફ કરાવ્યું. સૂરિજી મહારાજે ખંભાત, અમદાવાદ પાટણ, સિરોહી, આગ્રા, ઉના આદિમાં પ્રતિષ્ઠા કરી જેન શાસનને ખૂબ ખૂબ પ્રભાવના કરી-કરાવી છે, બાદશાહ અકબરે તેમના ગુણેથી આકર્ષાઈ તેમને “ જગદ્ગુરૂ”નું મહાન બિરૂદ આપ્યું હતું. તેમજ સિરોહી આદિના અનેક રાજાઓએ-અનેક સુબાઓએ તેમને ખૂબ સાર કરી અહિંસાનાં ફરમાન જારી કર્યા હતાં. સિરોહીના રાવ સુલ્તાનજીએ આબુ કર માફ કર્યો હતે. મહાપ્રતાપી રાણા પ્રતાપે સૂરિજી મહારાજને પોતાના દરબારમાં પધારી ઉપદેશ દેવાનું નિમંત્રણ આપ્યું હતું. સત્તરમી શતાબદી જૈન શાસન માટે હીરયુગ તરીકે ઓળખાય છે. સત્તરમી શતાબ્દીમાં તેમના જેવા બીજા પ્રાભાવિક આચાર્યો નથી થયા. અનુક્રમે ૧૬૫ર માં ભા, સુ. ૧ ૧નામાં સ્વર્ગે પધાર્યા. આજે પણ સમસ્ત જૈન સંધ અવિભકપણે તેમને નિર્વાણ દિવસ-જયન્તિ જવી તેમના ગુચ્છમામ ગાય છે. વિશેષ માટે જુએ સૂરીશ્વર અને સાટ”.
Page #21
--------------------------------------------------------------------------
________________
વરાટ નગરીને પ્રાચીન શિલાલેખ
[ २७५ ]
(4) .........न्यायैकधुगधरणधुरीण दुरुपासन मदिरादिव्यसननिराकरणप्रवीणनै............ ।
(६) पागोचरीकृत प्राक्तन नल नरेन्द्र रामचन्द्र युधिष्ठीर विक्रमादित्य प्रभृति महामहेन्द्र............ ।
(७) कीतिकौमुदि निस्तंद्रचन्द्र श्रीहीरविजयसूरीन्द्र चंद्र चार चातुरी चंचुर चतुर नरा निर्वच............ 10
(८) न प्रोदभूत प्रभूततरदयार्द्रता परिणतिप्रणीतात्मीयसमग्रदेशप्रतिवर्ष पर्युषणापर्वद्व............।
(९) जन्ममास ४० रविवासर ४८ संबंधिषडधिकशतदिनावधि सर्व जन्तुजाताभयदान फुरम......... 10
(१०) ११वली वर्ण्यमान प्रधान...१२...तिः । देदिप्यमान विशदतम निरयविद यशोवाद धर्मकृत्य.............।
(११) श्रीअकब्बर विजयमानराज्ये । अधेह श्रीवईराटनगरे पांडयुत्रीय विविधावदात श्रवण १३चमचे......... ।
(१२) प्राधनेक गैरिक खानी निधानीभूत समन सागरांबरे । श्रीमाल ज्ञातीय संक्याणगोत्रीय सं० नालाभा१४......... ।
(१३) यादेल्ही१५ पुत्र सा ईसर भार्या १ जयकू पुत्र सं० रतनपालभार्या मेदाइ पुत्र सं० देवदत्त भार्या धम्मू पुत्र पातसाहि।१७.
(१४) टोडरमल्लB सबहुमान प्रदत्त सुबहु ग्राम स्वाधिपत्याधिकार कृत स्व प्रजापालनानेकप्रकार सं० भारमल्ल भा...... .. ।
(१५) इंद्रराजनामा प्रथम भार्या जयवंती द्वितीय भार्या दमो१८ तत्पुत्र सं० चूहडमल्ल । स्व प्रथम लघुभ्रात्री सं० २०अजयराजभार्या
५. भार शहानी मने सेभ सहम "र" ने मह "र". "नै" नथी. ७ “ण”. ८ ["नो"] . "" श नयी. १० "फुर (मान". ११ "व". १२ “पियूष". १३ “चमच्चे" नयी. १४ “भा" नया. १५' श्री देल्ही" १६ प्रवकू १७" हि" नथी. १८" नाम्ना". १६" दमा" २०" अजयराज" ( 31. मार सखानीना बेपमा मात्र “ अज......" .).
B રેકરમલ-લાહોરને રહેવાસી હતો. કેટલાક કહે છે કે લાહોર પાસે ચુનિયા ગામના રહેવાસી હતા. અને એશિયાટીક સંસાયટીની શોધ મુજબ તે લારપુર ઇલાકાના અવધને રહેવાસી હતે. ઈ. સ. ૧૫૭૩માં અકબરના દરબારમાં તે દાખલ થયે. ધીમે ધીમે આખરે જ્યના ૨૭ માં વર્ષ માં ટેડરમલને બાવીસ સુબાઓને દિવાન અને વજીર બનાવ્યું. તે ચાર હારી હતે. તે જેટલા હિસાબના કામમાં નિપુણ હતા, તેટલે જ પરાક્રમી પણ હતા. તે પક્ષપાતથી સદાય દૂર રહેતા. તેણે હિસાબ ગણવાની કુચીઓનું પુસ્તક લખ્યું છે, જેનું નામ ખાજને ઈસરાર હતું. ટોડરમલ ચુસ્ત હિન્દુ હત-ક્રિયા કાંડી હતે. ઈ. સ. ૧૫૮ ની ૧૦ નવેમ્બરે તે મરણ પામે. (સુરીશ્વર અને સમ્રાટ, પૃ. ૨૪)
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૭ ]
શ્રી જન સત્ય પ્રકાશ (१६) जरीनां पुत्र सं० घिमलदास द्वितीय भार्या नगीनां स्व द्वितीय બાકી રંટ સ્થાપવાસ મા......... I
(१७) कां पुत्र सं० जगजीवन भार्या मोती२१ पुत्र सं० कचरा स्व द्वितीय પુત્ર સૈ૦ ચતુર્મુખ કમૃતિ સમત કુટુંકયુ............. |
(१८) इराट दंग स्वाधिपत्याधिकारं बिभ्रता स्व पितृनामप्राप्त शेल२३ मय श्रीपार्श्वनाथ १रीरी मय स्वनाम धारी त श्री२४
(૨૨) ઘરકામ ૨ મારૂ ઝઘરાક નામ ધારણ શ્રીમત રૂ प्रतिमालंकृतं मूलनायकश्रीविमलनाथबिंबं ।
(२०) स्वश्रेयसे कारितं बहुलतम वित्तव्ययेन स्वकारिते श्री इन्द्रषि हारापरानाम्नि महोदयप्रासादे स्वप्रतिष्ठायां ।
(२१) प्रतिष्ठितं च श्रीतपागच्छे श्रीहेमविमलसूरि२५ तत्पट्ट लक्ष्मी कमलाक्षी कंठस्थलालंकारहारकृत स्वगुर्वाज्ञप्ती ।
(२२) सहकृत उमार्ग पारावार पतजंतु२६ समुद्धरण कर्णधाराकार सुविहित साधुमार्ग क्रियोद्धार श्री आनंद ।
--- - - - ૨૧ “ મોત". ૨૨ (૩). ૨૩ “ ઢ”. ૨૪ “શ્રી”. ૨૫ શ્રી હેમવિમલસૂરિ-પ૫ મા પટ્ટધર.
તેમનું જન્મસ્થાન, જન્મ સંવત અાદ નથી મળ્યાં, પરન્તુ તેમના સમયમાં શિથિલાચાર વયે હતું, છતાં તે પરમત્યાગી અને નિસ્પૃહી રહ્યા હતા. અને પોતાના શિષ્ય શ્રી આણંદવિમલ સૂરિને આજ્ઞા આપી દિયોદ્ધાર કરાવ્યા હતા. આ સમયે લોકાગચ્છના વિદ્વાન યતિ-સાધુ ઋષિ હાના કષિ શ્રીપતિ બષિ ગણપતિ આદિએ જૈન શાસ્ત્રના આધારે જિનપ્રતિમા સત્ય છે એમ માની લોકાગચ્છ ઢાડી શ્રી હેમવિમલસૂરિ પાસે સગી દીક્ષા લીધી હતી. હાષિના શિષ્ય સાલચંદ્ર ઉપાધ્યાય (સુપ્રસિદ્ધ સત્તર ભેદી પૂજાના રચયિતા ) થયા. તેમને અનેક શિષ્ય હતા. તેમાં સાતિચંદ્ર અને સૂરચંદ્ર મુખ્ય હતા. તેઓ પ્રખર વિદ્વાન (પંડિત) અને મહા વદી હતા. તેમના શિષ્ય મહોપાધ્યાય ભ્રાતૃચંદ્ર થયા અને તેમના શિષ્ય સિદ્ધિચંદ્ર થયા. જેમણે બાદશાહ અકબરને પ્રતિબોધવામાં જબર ફાળો આપે છે, શત્રુંજયને કર માફ કરાવે.
છયા વરે માફ કરાવે. અને અને દિવસે અમારી પળાવી. અકબર અને જહાંગીર બાદશાહના દરબારમાં લગભગ ૨૫ વર્ષ રહેવાનું બહુમાન મેળવ્યું અને શાસનની પ્રભાવના ધણી જ કરી.
૨૬ ડી. આર શાહનીમાં “પતન” છે. - શ્રી આણંદવિમલસૂરિ૫૬ મા પટ્ટધર, હેમવિમલસૂરિજીના શિષ્ય અને ભગવાન્ મહાવીરના પ૬ મા પધર. વિ. સં. ૧૫૪૭ માં ઇડરમાં જન્મ. વિ. સં. ૧૫૫માં પાંચ વર્ષની નાની ઉમ્મરે દીક્ષા. અને ૧૫૭૦માં આચાર્ય પદ, ૧૫૮૨ માં ગુરૂઆજ્ઞા પૂર્વક ક્રિયા દ્ધાર કરી ભગવાન મહાવીરના શુદ્ધ માગની સ્થાપના કરી. તેમણે સૌરાષ્ટ્રમાં સાધુઓને વિહાર બંધ હતા તે ચાલુ કરાવે, જેસલમેર આદિ મરૂદેશમાં શુદ્ધ પાણીની દુરતાથી સેમપ્રભસૂરિજીએ વિહાર બંધ કરાવ્યું હતું તે, લાભનુ કારણ જણી, પુનઃ મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણી દ્વારા વિહાર ચાલુ કરાવ્યું. જેનશાસનને ખૂબ પ્રચાર કરી આ મહાન તપસ્વી ૧૫૯૬ માં ચૈત્ર સુદ ૭ મે નવ ઉપવાસનું અણુસણું કરી અમદાવાદમાં સ્વર્ગ ગયા.
Page #23
--------------------------------------------------------------------------
________________
४ ४]
વૈરાટ નગરીને પ્રાચીન શિલાલેખ
[ २७७ ]
(२३) विमलमूरितत्पट्ट प्रकृष्टतम महामुकुट मंडन यूडामणीयमान श्री विजयदानसरितपट्ट!) पूर्वाचल तटीय ।
(२४).........वारण२६ सहस्रकिरणानुकारिभिः स्वकीय वचन चातुरीचमत्कृत कृत कश्मीर कामरूप ।
(२५) ...२८...मुल्तान काबिल बदकसा२९ ढील्ली मरुस्थली गुर्जरत्रा मालव मंडलप्रभतिकानेक जनपदा ।
(२६) .........(श्री द्वि) चरणनैक मंडलाधिपति चतुर्दश छत्रपति संसेव्यमान चरण हमाऊ नंदन जलाल३० ।
(२७) (द्दीन महम्मद) श्रीअकबर...३१...प्रदत्त......३२...वर्णितामारिफुरमान पुस्तक भांडागार प्रदान वंदी 133
(२८) ...... ३४......गीयमानं सर्वत्र प्रख्यात जगद्गुरु बिरुदधारिभिः । प्रशांतता निस्पृहता ।
(२९) ......कृता संविग्नता३५ युगप्रधानतायनेकगुणगणानुकृत प्राक्तन वनस्वाम्यादि सूरिभिः । सुवि
(३०) हित चूडामणि सुगृहीत नामधेय भट्टारक पुरंदर परं गुरु गच्छाधिराज श्री श्री श्री श्री श्री श्री श्री श्री
(३१) श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री श्री हीरसूरिभिः स्थशिष्य सौभाग्य भाग्य वैराग३७ ।
(३२) ३८गांभिर्य प्रभूति गुणग्राम.........य ३४महामणागणरोहण क्षोणी।
વિજયદાનસુરિ-પ૭ મા પદદ્ધર તેમનું જન્મસ્થાન જમાલા, જન્મ સંવત્ ૧૫૫૩, ૧૫૧૨ માં દીક્ષા. ૧૫૮૭ માં સૂરિપદ અને ૧૬૨૨ માં વરલીમાં સ્વર્ગ, તેમણે ખંભાત-અમદાવાદ-પાટણ-મહેસાણા, ગાંધાર બંદર આદિ અનેક સ્થાનોમાં ઉત્સવ પૂર્વક પ્રતિકાએ કરાવી હતી. તેમના ઉપદેશથી સૂરત્રાણ મહમદના મંત્રી મલી મો નગલેશ્રી સિદ્ધગિરિને છ મહીના સુધી કર-મુંડ વેરે માફ કર્યું હતું. જેથી સમરત દેશમાં કંકુમ પત્રિકાઓ મેલી અનેક ગામના સમસ્ત સં૫ એકત્ર મળ શ્રી શત્રુંજયની યાત્રા કરી અને મોતિએથી વાવેલ હતો.
સૂરિજીના ઉપદેશથી ગાંધારના બાવક સા. રામજી અને અમદાવાદના સં. કુંવરજી આદિએ શત્રુંજય ઉ૫ર ચૌમુખજીનું અને અષ્ટાપદનું મંદિર બનાવ્યું અને ગિરનારના મંદિરને જીર્ણોદ્ધાર કરાશે. તેઓ મહાતપસ્વી અને રામ વિહારી હતા. આગમ-સિદ્ધાન્તના પારગામી હતા. અને ઘી સિવાયની પાંચ વિગચના ત્યાગી હતા.
२७" कारण". २८ "स्तान". २४ "सा". 30 “ जलालो". ३१ " सुरवाण". ३२ " पूर्वोप". 33 "......". ३४ “दिबहुमान सर्वदोप". ५ “ संविज्ञता". ३६ (हित शिरोम). ५ " वैराग्य". 300. भार शासनामा गांभीर्य २०६ नथी. जयारे से शभा (औदा) 2. 36 “ हनीयमहामणी'.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૭૮ ]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ :
(૨૨) ........... ગુarat viૌવ.......જાગનેતાને રાહ महाडंबर पुरस्सर ।
(૩૪) .........ઉતા પ્રતિષ્ઠા ટાક્ષી ગણાત્રા હૃાર્મળ प्रव्रज्या प्रदा।
() ......૪૧ જર્મ નિર્માણ વિશ્વકર્માણમાજમધ્ય ના મનઃ વયિક ક્ષેત્ર बोधिबीज वपन प्रधान । (૩૬) .......................
ત ત સુધારણ વાગવિશ્વાસ રામાન તાद्देशीय दर्शनस्पृहया।
(રૂ૭) ...મનોરથ પ્રથા પ્રથav૨ કરતા કાઈ ૪ સુઘર્ષ पर्वतायमान विबुधज४४ ।
(૨૮) (R)......... :૪૫ પુરા મviધ્યાય ૯ શ્રી Eદ્દાનविजय गणी परिवृतौ ।
(૩૧) .............. કવિર બાસાહ પ્રસારિતઃ પંજામયિકા જી
૪૦ (તમvz). ૪૧ “જ ”. ૪ર કથીર. ૪૩ . ૪૪ વિદુષક. ૪૫“ હિં.
S વાચકવર્ય શ્રી કલ્યાણવિજયજી- તેમનો જન્મ લાલપુરમાં વિ સ. ૧૬૦૧ ના આ વદ ૫ ના દિવસે થયો હતો. ૧૬૬ને વિશાખ વદ ૨ ના દિવસે. મહેસાણામાં પ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી. અને ૧૬૪૨ ના ફાગણ વદી ૭ ના દિવસે તેમને પંડિત પદ મળ્યું હતું. તેઓ જેવા વિદ્વાન હતા તેવા જ વ્યાખ્યાતા હતા. અને તેવા જ તાકિ પણ હતા. વળી તેમનું ચારિત્ર પણ નિર્મળ હતું, તેથી જનતા પર તેમના ઉપદેશની સાટ અસર થતી.
તેમજ રાજપીપડાના રાજ વછ વિવાડીની રાજસભામાં છ હજાર વિદ્વાન બ્રાહાણ પંડિત સમક્ષ જમતુ કર્તા ખંડનવિષય ઉપર સુંદર વિવાદ કરી તક મુતિ અને દહીથી ૨નને સત્ય વસ્તુ સમજાવી રાન તરફથી બહુમાન પ્રાપ્ત કર્યું હતું.
(સૂરીશ્વર અને સમ્રાટુ રૂ. ૨૪૨-૨૪-૨૪૪) આ અદ્ભુત ગુણેથી આકર્ષાઈને જગદૂગરજી મહારાજે તેમને વૈરાટ પ્રતિષ્ઠા કરાવા મેયા હતા.
F ૫૦ લાભવિજયગણી---
આ પ્રશસ્તિના લેખકને વધુ પરિચય મને નથી મળ્યો, પરંતુ વાચકશિરોમણિ બી યવિજયજી મહારાજના દાદાગુરૂ તેઓ થાય છે. અર્થાત્ ઉપાધ્યાયના ગુરુ શ્રી પં. નવિજય મણી (ન્યાયવિજયછ ગણી ) અને તેમના ગુરુ શ્રી પંડિત લાભવિજયગણી થાય છે. ૫. શ્રી શામવિજયછ ગણું અકબરના દરબારમાં સૂરિજી સાથે વિદ્યમાન હતા. તેમણે નજર એક સત્ય હકીકત જ લખી છે. પંડિત શ્રી લાભવિજય ગણીવર, પં. શ્રી કલ્યાણવિજયજીના શિખ થાય છે. તેમણે પ્રમેયરનમનુષા ગ્રંથની શુદ્ધિ કરી છે. તેઓ બહુ વિદ્વાન અને સારા ક્રવ હતા, જેને છેડે પરિચય પ્રસારિત માં મળે છે.
સૂરિજી મહારાજ સાથે જે વિદ્વાન ૬૭ સાધુએ સમ્રાટના દરબારમાં ગયા હતા તેમાં તે
Page #25
--------------------------------------------------------------------------
________________
વેરાટ નગરીને પ્રાચીન શિલાલેખ
[ ૧૭ ]
कृता लिखिता पं० सोमकुशलG गणीभिः ।
૪૦) ...........મૈરક માર મ7 મમવાહ ! નેધ
આ શિલાલેખની કુલ ત્રણ નકલો મારી પાસે છે. જે મૂલ પાઠ છે એ તો અમે ઉતારેલ લેખમાંથી જ ઉક્ત કર્યો છે. બીજી કોપી રાયબહાદુર ડી. આર. સહાની ઉતારી લાવેલા તે પણ અમને મળી છે, નીચે નાટમાં પાઠાંતર તેમના નામ સાથે જ આપ્યા છે. અને ત્રીજી નકલ પાછળથી મળી, જે પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨ માં પ્રકાશિત છે. તેના પાઠે પણ નીચે નેટમાં ( ) આપેલ છે.
મૂલ લેખની શિલાને પરિચય બીયુન ભાંડારકરના શબ્દમાં જ આપું છું, અને અમે જોયું છે તે પ્રમાણે તે બરાબર છે.
આ લેખ 1-93” લાંબી અને ૧-૪” પહેળી શિલા ઉપર ૪૦ પંકિતમાં કાતરાએલે છે. ભાષા સંસત મધ છે. જમણી બાજુ તરફ પત્થરને ઉપરનો ભાગ તૂટી જવાથી તેમજ ડાબી બાજુએ નીચે કેટલેક ભાગ ટુટી જવાથી ઘણીક લાઇને અપૂર્ણ જ હાથ લાગી છે. તે પણ જેટલે ભાગ અક્ષત છે તેના પરથી લેખને સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે.
મુખ્ય હતા. આ તેર સાધુઓમાં પં, લાજવિજયજી પણ છે. જુઓ હીરસૂરિરાસ“ લાભવિજયગણીને મુનિ વિજે, ધનવિજય ચે અતિ ભજે.”
( હીરસૂરિરાજ. પૃ• ૧૦૮ ) ( ૫. સેમકુશલ ગણી,-તેમને પણ પરિચય મને નથી મળ્યું. પરંતુ સેમવિજયને પરિચય મળે છે જે આપુ છું, અહી’ પ્રશ્ન એ છે કે સેમકુશલ અને સેમવિજય એક છે કે જુદા છે? શ્રી જગદ્ ગુરૂજી મહારાજ સાથે તેર મુખ્ય સાધુઓનાં નામ જણાવતાં કવિવર ઋષભદાસજી જણાવે છે.
વિમળ હષે મે ઉવજઝાય, શાંતિચંદ છે તેણે ઠાય. સામવિજય પંડિત વાચાળ, સહેજ સાગર (૫૦) બુદ્ધિ વિશાળ a ૬ છે
૫. સેમકુશવજીને પરિચય નથી મળે એટલે નથી આપ્યું. (આ. કા. મ મો. –૫૦ ૧૦૮ )
. સોમવિજયજી-મૂળ વીરમગામના રહેવાસી. તેમના પૂર્વજ વીરછ મલિ વછર હતા. પાંચ ડેસ્વારે તેમની હાજરીમાં રહેતા. તેમને પુત્ર સહસાકરણ મલિ થયા. અને તે મુહમ્મદ શાહ બાદશાહને મંત્રી હતા. તેમને પુત્ર નેપાળજી થયા. નાની ઉમ્મરમાં અભ્યાસ સારો કર્યો હતો. બાલ્યાવસ્થામાં જ બ્રહ્મચર્યની બાષા લીધી હતી. તેમણે પોતાના ભાઈ બહેન અને બીન કુલ ૧૮ જસુ સાથે અમદાવાદમાં બહુ જ ઉત્સવ પૂર્વક કી. હીરવિજયજી સૂરીશ્વ૨છ પાસે દીક્ષા લીધી. તેમને ઉપાધ્યાય પદવી મળી હતી. અને સૂરિજી મહારાજના પ્રધાન તરીકે પ્રસિદ્ધિ પામ હતા. આ જ કારણે સૂરિજી મહારાજે વૈશટની પ્રતિષ્ઠા માટે ઉ. કલ્યાણ વિજયજીની સાથે વિરાટ મોકલ્યા હતા. તેમણે બાદશાહના દરબારમાં સૂરિજી સાથે હાજર રહી નજર એલી બધી વિગતે આ શિલાલેખમાં લખી છે, એટલે આ લેખનું મહત્વ પણું જ વધી જાય છે.
૪૬ (૧૦ જિના)
બાર જ કયા
રેખમાં લપાઇ બારમાં
Page #26
--------------------------------------------------------------------------
________________
દુર્લભ પંચક
લેખક ખાચા મહારાજ શ્રી વિજયપારિજી (ગતાંકથી ચાલુ )
૪. શ્રીશાંતિનાથ પ્રશ્ન-જે પ્રભુના નામમથી પ અનેક ાિ નાશ પામે છે તેમની પ્રન્ન ભકિત કરવાથી વિશેષ લાખ થાય એમાં શી નવા રે પ્રભુ શ્રીશાંતિનાય પાડી ભલે ગંધરા ન હતા, તે વખતે તેમણે પ્રાણના ભોગે પણ કતરનું રક્ષણુ કરી જગતના જ્ઞાને યાવીર થવાના અપૂર્ણ પ આપ્યો હતો. આગમ વધામાં વધુ વેલ ધર્મવીર, ાનવર, બાબીર, તપવીત, બુધ્ધવીર એમ અનેકતના વીર પુછ્યોમાં પ્રભુ શ્રીશાંતિનાથને આપણે યાવીર તરીકે ગણવા જોઇએ,
આ પ્રશ્નની જન્મભૂમિ ગજપુરનગર હતું. તેમના પિતા વિશ્વસેન રાજા અને માતા અત્રિય રાણી હતાં. તે દેશમાં પૂર્વે મરકીના ઉપદ્રવ ચાલતો હતો. માતાના ગમે અનુ આવ્યા બાદ રાણીએ અમૃત છાંટયું, તેથી ઉપદ્રવની શાંતિ થઇ. આથી માતા પિતાએ તેમનું શાંતિનાથ નામ પાડયું. પ્રભુની ૪૦ ધનુષ્ય પ્રમાણ કંચનવા કાયા હતી. અહીંથી પાછલા ભાવે તે સર્વાસ વિમાનમાં ૩૩ સામરામના આયુષ્યવાળા દેવ હતા. તે તેઓ બાદરવા વદ સાતમની રાતે મેયરાંરા તથા બીજી સત્રમાં ચિા અણીન કુક્ષિમાં પધાર્યા. પ્રભુજી એક ભવમાં ચક્રવર્તીપણું ભાગવીને તીર્થંકર પદવી ભોગવશે, માટે માતાએ પહેલાં ચીપણાને સૂચવનારાં ચૌદ સ્વપ્ના સ્પષ્ટ (ઝાંખાં) જોયાં. અને ત્યારબાદ તીર્થંકરપાને સૂચવનારા ૨૫૯ ૧૪ સ્વપ્ન જોયાં. એમ ચિરાની ભાષક ( કુંથુનાથની ) શ્રી માતાએ અને (અરનાથની) દેવી માતાએ પણ બે વાર સ્વપ્નો જોયાં હતાં. મા રીતે આ ચેવીશામાં (ચક્રતિ’-તીર્થંકરની ) બે પક્ષીના ભોગવનારા ૧૬-૧૭૧૮મા તીર્થંકર થયા.
દેશના ગપુરમાં નવે ખાસ ઉપરાંત દિવસ વીત્યા બાદ ચોથા આરાના ઉત્તરાધ માં જે વદ તેરશે મેષરાશિ ભરણિ નક્ષત્રમાં પ્રભુ જન્મ્યા.× તેઓ ૧૦૦૮ હાજીના પારક અને જન્મથી જ ખત, ધૃત, અવિધ જ્ઞાનવાળા અને મૃગલન યુક્ત હતા. તેઓ સૌન્ટ સુર સ્વરૂપ અને અનંત બક્ષી હતા. તેમનારી એક્યુબની અપેક્ષાઓ જ ધનુષ્ય ઉંચુ હતું (એટલે કે આભાંગુલે કરી ૧૨૦ ખાંગળ ઉંચુ અને પ્રમાઝિલની અપેક્ષાએ * ગુલ અને 2 ય પ્રમાણ શું હતું. તેમને ૬૪ હાર કર આદિ ચક્રવર્તિ પટ્ટને ઉચિત પરિવાર હતો. પચ્ચીસ દુસ્તર વધ કુભાર
આ અને અહીં થી કાલધર્મ પામી સનત્કુમાર નામના ત્રીન્દ્ર દેવલાર્ક ભયાં છે.
× ના પચાપમ, ૩૬ લાખ, ૪૯ હેન્દર વર્ષે, ૮૯ પખવાડીયા એટલા ચેપી આર બાકી રહ્યો હતા.
+ આગળ ગૃહસ્થાલ પાા લાખ વર્ષો જણાવે છે, એ અપેક્ષાએ અહીં ફેરફાર સભવે છે. એટલે અહી એકમાં પચીસ હજાર અને બીજા (ચક્રિત્વમાં ૐ કુમારપણામાં) ૫૦ હજાર વર્ષ સબને છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
mk ૪ ]
લગ પચ
[ ૧૭ ]
અવસ્થાના વીત્યા બાદ ૧૩ અક્રમ કરી (એટલી ભરે) ખંડને સાષી અર્થાત આ તે સ્થિતિમાં ૨૫ સ્તર વર્ષ સુધી પાની અદિ ભામવી પ્રદેવ વિજ્ઞાની *મના સમય નજીક હવે. બેંનિય સાવત આપાર પ્રમાણે વનતિ કરી, કે નિખીલ વસ્પાત પ્રમુખે રાજના ૧ ક્રૂડ ખાડ લાખ સોનૈયા વૃત ક વર્ષમાં ૩૮૮ થ્રેડ ૮૦ લાખ નૈયાનું દાન કરી ગજપુરનગરમાં જ પાક્ષી વષે ( ૫૦ ચાર વર્ષનું ભાષ વીત્યું અને તેટલું જ બાકી ત્યારે) દ્રે તપ કરી જો વા ચૈને ગેવરાય અને ભરણું નક્ષત્રમાં સર્વોચો નામની શિાિમાં બેસી ધધૂમથી સત્રવન નામના બગીચામાં અક વૃક્ષની નીચે આવી ઘરેણાં વગેરે દૂર કરી પંચમુજ વેંચ કરી તખર પુરાના પરિવાર સહિત પ્રભુએ બે પાયે અપૂર્વ શાંતિયા સંથમ ગ્રહણ કર્યું. તેજ વખતે તેમને ખનઃવાન જ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવને (ઇંદ્રે વેલું) દેવકૂષ્માં વસ્ત્ર હૈ (જીવ) સુધી રહ્યું છે. છટ્ઠના પારણે સુમિત્રે મંદિરપુરમાં શ્રી થયા બાદ વટાવી સમારકામ પાર . ઈ વગ પ્રશ્ન થ કામ ધારાના પ્રસંગ ડેવાથી ૧૨૦ ક્રોડ સેનૈયાની બંદ થઈ. દાન ભાજર (પર ં કરાવનાર ભવ્ય જીવ-માડામાં મા ત્રીજે ભવે. તો ય મતિય પામે, પ્રભુશ્રી સાંતિનાથના મતમાં જ તપ ભારે હિના સુધીનું હતું. પ્રોંય દીક્ષા શબ જોઇ એક વ સુધી બાઈ ચષિધ અભિગ્રહ પણ કરી આ મિનાં વિચ. એક વર્ષના વસ્થ કાલ ચા બાદ ગજપુરનગરના સમયનમાં નદી વાત નીચે પોષ સુ નામે મેકસિસ રીનાબનાં પ્રભુદેવ વિષ્ણુનાં સ્માત થયા, અને પતિક બળા પડેલા પથરે યજ્ઞાન પામ્યા. ભા વખતે દુ તપ ત, હવે તો પ્રભુ ૧૯ દેવના ટાલનારા, ૩૪ અતિશય અને ૮ મહા પ્રાતિહા ના ધારક તેમ જ ૩૫ ગુજીવાળા પાણીના બેયનામ થયા. પહેા જ સમવસરણમાં પ્રભુએ તીથ ચવધ સંધ)ની સ્થાપના કરી. તે તીય પ્રભુશ્રી પુના તીયોપત્તિ કાલ સુધી ચાહ્યું, આથી પંચનાં તીર્થં વિચ્છેદ અલ નથી. પ્રભુદેવના ચક્રાયુધા ૩૬ મર્ અને ૩૬ ગુણ ( મચ્છ તેમના પરિવાર આ પ્રમાણે છેઃ—
હતા.
સાધુ-૨૦૦૦, સી-શ્રુતિ વગેરે ૧૦
શ્રાવક-૨૯૦૦૦
શ્રાવિકા - ૩૯ ૩ ૦ ૦ ૦
કૈવલી -૪૩ *
મન:પર્ય વજ્ઞાની–૪૦૦૦ પિઝાની-૩૦ ચા પૂવી
વચિદ્ધિાળા મુનિ વાદિમુનિ-૨૪૦૦
સામાન્યમુનિ-૪૧૪૬૪ અનુત્તરમાં નામ પ્રતિ ખાર નથી. પ્રત્યેક બુ | F પ્રાણ
૨૦૦૦
પ્રવના કૌલ વગેરે અનેક ભકત રા
હતા.
ધુમ્મેનાં ભાગત ૪ અને નિકલ્પ હતો. ૧૨ પરમ સુખનાર સાધ્વીઓ હોય. ત્રણ
શ્રાવકનાં ત્રતો ભાર હતાં. મા શ્રી ઢાંતિપ્રભુના તીથમાં બનાર વિર પર અને ૧૪ ઉપરમ અથવા ચાર ચરિત્ર, નવ અથવા ત્રણ તા, અને ચાર સામાયિક હાય. પહેલાં ખે પ્રતિક્રમણુ હોય અને ઉત્તર ગુણમાં ત્રિભોજન ગણાય. સ્થિત કલ્પ ચાર પ્રકારના, અને થિત કલ્પ કે પ્રકારનો જાણ્યા પ ( આચાર ની પબના સાર મ કારણે
Page #28
--------------------------------------------------------------------------
________________
( ૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૪
પ્રતિક્રમણ હોય, સથમધારી મુનિવરા ઋનુપ્રાસ હોય, ૧૭ ભેદે સયમ, ચાર ભેદે અથવા એ ભેદે વ હાય, વસ્ત્રના વર્ણના નિયમ નહિ.
પ્રભુદેવ ગૃહસ્થણામાં પડેલાં કલા મુજબ પાર (૫૦ દાર−ચ વર્ષો સુધી રદ્દ. અને છત પયમાં-૨૫ હજાર વર્ષો અને દૈવિક પર્યાયમાં એક વર્ષ મુ ૨૫ હજાર વર્ષ સકુલ કર્યાં. જો ગૃહસ્થપણાનો કાલ ૭૫ હજાર વર્ષ ગણીએ તેા લાખ વર્ષની ઘટના આ પ્રમાણે—
- બૃક્ષપણામાં
૧ કશામાં ૨૪૯ લિપટ્ટામાં
૧૦૦૦૦૦
સ્થાવધ ાર પ ગણીએ તો
આ રીતે એક લાખ વર્ષ થાય -ગૃપવામાં
પ
કે વામોમાં ૪૯૯૯૯-કેવલપણામાં
પ્રભુશ્રી શાંતિનાથ અંતિમ ક્ષણે શ્રી સમ્મેત શિખર ( શિખરજી )માં પધાર્યાં. ત્યાં માસખમણ અને કાઉસ્સગ આસને શુકલ નાસ થા. વર યોગનિરા કરી સંૌરી વધામાં અને કને મુકાવી, જે વિદશેરા મેકા શિરા ત્રિ નક્ષત્રમાં રાત્રિના પૂર્વ ભાગમાં નવ મુનિવરોની સાથે પરમપદ-મુમંત પામ્યા, તે વખતે પૂર્વ અવગાડના કરતાં ૐ શરીરની અવગાહના થઇ. ચોથા આરાના ઉત્તરાર્ધમાં પ્રભુદેવનું પાંચમું નિર્વાણ કલ્યાણક સમજવું, એટલે—પ્રભુના નિર્વાણ પછી ચાથે આરો પાત્ર ચોપમ, ૬૫ લાખ, ૮૪ હજાર વર્ષે ૮૯ પખવાડીયા જેટી ભારી હતો. સુત હૃદ ભૂમિ સાત પુો સુધી ચાલુ રહી. આ તીર્થમાં ગાતા કાલ સુધી પુત્ર શ્રુતની પ્રત્તિ ચાલી. ત્યારબદ સાત કાલ સુધી " વિચ્છેદો અને પ્રતિ સ્વતીની હયાતી સુધી જાણવી. શ્ર ધનાથના નિર્વાણુથી ત્રણ પહ્યાપમ જેમાં ઓછા છે એવા તે બહુ સાગરોપમ વીત્યા બાદ શ્રી શાંતિનાનું નિર્વાણું થયું અને શ્રી શાંતિ પ્રભુના નિર્વાણ સમી ા પચાસમ પ્રમાણૢ સમય વીધા બાદ શ્રી કુંથુનાથ નિર્વાણું પામ્યા. અહીં ભાવી હીથ કર થનારા કોઇ ચા નથી. તેમ કાઈ દર્શન (ત)ની ઉત્પત્તિ થઇ નથી તથા પોતાના સિવાય, અન્ય કાઈ ચક્રિ વાસુદેવાદિની પણ ઉત્પત્તિ થઇ નથી. આ શ્રી શાંતિનાથ પ્રભુના નામના આદિ અક્ષર ‘શ ’ કાર છે, તેમને ચેથા ‘શ’ કાર તરીકે જણાબ્વે, શ્રી શાંતિપ્રમુની સેવા ભક્તિ આર્થિથી ૬ ઉગાદિ નદી નાસ પામે છે, તે જ કાદાથી માનવૈ∞િ મહારાજે તાનિ ચી અપને નિવ બનાવ્યો. પ્રબલ પુણ્યાયે જ આ પ્રભુની પૂજાદિ ભકિત મળી શકે માટે ચાથે શકાર ( “ શ્રી શાંતિ પ્રભુ * ) દુર્લભ કી.
અપૂર્ણ
સપ્તતિશત સ્થાનક પ્રકરણમાં-જિન ગૃહસ્થકાલ આ ખાનામાં હપ હુન્નરવ કહ્યાં છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
પરમાત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક—મુનિરાજ શ્રી સુશીલવિજયજી. (ક્રમાંક઼ ૩૬ થી ચાલુ )
યજ્ઞ મારભ મંડપ
હિંસારાક્ષસીએ વિશ્વના ખુણે ખુણામાં કરીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને એને પ્રતાપે “સર્વભૂતાનુ '' એ માનવગણના અસાધારણ ધર્મ પર છાણી મૂકાણુંી હતી. પરિણામે માણસે નિષ્ઠુર-ધાતકી બન્યા હતા. પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવતા હતા. યજ્ઞાદિક જેવા મહ:ન ધર્મોનુષ્ઠાનેયમાં પણ નિરપરાધી પશુના પ્રાણી હામાતા હતા અને લેહીની નદીઓ વહેતી હતી, યજ્ઞાદિકમાં આન્ડ્રુતિ અપાતા નિરપરાધી પશ! બિચારાં હૃદયદ્રાવક આક્રંદ કરતાં આ ફાની દુનિયામાંથી વિદ્યાગિરિ પામતાં હતાં.
આ વખતે બ્રાહ્મણોની પ્રેરણાથી રાજા ભોજે એક મહાન યજ્ઞ કરાવવા માટે એક ભવ્ય મંડપ તયાર કરાવ્યે. તરેહતરેહનાં ચિત્રાથી મંડપને ધણા જ શણગાર્યો હતા. જ્યાં ત્યાં હારબંધ આરીસાએ! તરેહતરેહનાં ઝુમ્મરા, ઘટા, ધંટડી, વગેરેથી તે અતીવ રમણીય લાગતા હતા. મંડપના વિશાલ દરવાજા પર અ.સેપાલવ, આમ્રવૃક્ષ વગેરેના તારણો બાંધવામાં આવ્યાં હતાં. યજ્ઞ કરનારાઓને બેસવાનાં વિરામાસના ગઠવવામાં આવ્યાં હતાં. યજ્ઞમાં આહુતિ આપવાને માટે યજ્ઞકુંડ બનાવ્યા હતા, નિરપરાધી પશુએને બાંધવા માંટે મંડપમાં સ્તૂપ (થાંભલે ) રેાપાયે હતા. અલિદાન દેવાનાં સર્વ સાધના સજ્જ હતાં. જન સમુદાયને બેસવા માટે ચિત્ર વિચિત્ર ભિાનાં બિછાવવામાં આવ્યાં હતાં. એકંદર યજ્ઞમાઁડપની વિશાલતા, ભવ્યતા, સુંદરતા લોકનૃન્દને મંત્રમુગ્ધ કરી દે તેવી હતી.
યજ્ઞના પ્રરભકાલ
પ્રિયન કરેલે દિવસે યજ્ઞના પ્રારંભ કરવામાં આવ્યા. ધુપ વગેરેના સુગંધી ધુમાડાઓ ઉંચે ઉછળવા લાગ્યા. યજ્ઞકુંડમાં ધગધગતી જ્વાક્ષોએ એકમેકથને પેાતાને જાવલ્યમાન પ્રકાશ ચારે તરફ ફેકવા માંડી. બ્રાહ્મણ મંત્રાનાં ઉચ્ચારણા, ઉદ્વેષા પૂર્વક, ઉદાત્ત અનુદાત્ત સ્વરિત સહિત ઉચ્ચારવા લાગ્યા. ફલ, પુષ્પ, ધૃત વગેરેની આહુતિ અપાવા માંડી. મંડપ બહાર વાજિત્રાના દિવ્ય ધ્વનિ સંભળાવવા લાગ્યા. યજ્ઞ પૌષ્ટિક ધવલ-મંગલ ગીતો ગવાવા લાગ્યાં. થેકાનાં ટાળે ટાળાંના હર મતે ગયા. રાજા ભાજ પણ પેતાના પરિવાર સહિત આવું દૃશ્ય નિહાલતો આનંદમાં મગ્ન બની ગયેા. પૂર્ણાહુતિ, પશુને પાક
જેમ જેમ દિવસે પસાર થતા ગયા તેમ તેમ પૂણાહૂતિને સમય પાસે આવતા લાગ્યા. હિસારાક્ષસી પણ આનંદમાં મગ્ન બનેલી રવ ભક્ષની રાહ જોઈ રહી હતી. યાવદ્ યજ્ઞની અંદર આહુતિ આપવાને માટે મેવ (એકડા ) ને યજ્ઞમાંડપમાં લાવવામાં આળ્યે, સ્તૂપે બાંધવામાં આવ્યા. મરણ સમય નજીક આવેલ જાણીને મેષ થરથર ધ્રૂજતા
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮૪]
શ્રી જન સત્ય પ્રકાશ
હતું. બીજી બાજુ સામે યજ્ઞકુંડમાં અગ્નિની ધગધગતી જ્વાલાઓ ઉછળી રહી હતી. મેષ ઉપર મંત્રોનાં ઉરચાર થઇ રહ્યાં હતાં. ઘાતકી મારા હાથમાં ચમકતી તીર્ણ ધારવાળી તરવાર લઈ ઉભા હતા.
આવું ઘાતકી દૃશ્ય નિહાળતાં મેવના શરીરના રેમેરોમમાં કંપારી છુટવા લાગી. રાતીચોળ બની ગયેલી આંખમાંથી અશ્રુની ધારા છુટવા લાગી. અવ્યકત (અસ્પ) આજંદનાદ કરતે એ મેષ ત્યાં બુમેબુમ પાડવા લાગે, છતાં હિંસારાક્ષસીના ઉસકે મદિરાપાનથી મદોન્મત્ત બનેલા પાગલની માફક નિષ્ફર બની મેને યજ્ઞકુંડમાં આતિ આપવા એકદમ મંત્રોનાં ઉચ્ચારણ પૂર્વક સજજ થયા. તે વખતે મેપ વધુ ભયથી બરાડા પાડવા લાગ્યો અને યજ્ઞમંડપમાં આહાર મચી છે. ધનપાલની યુક્તિઓ
આપું હુલકાવક દશ્ય જોઈ રાજા ભેજ કવિ ધનપાલને પૂછવા લાગ્યા કે હે ધનપાલ, આ મેવ બરાડા પાડતો શું કહે છે, તેનું વર્ણન કરે. જેના મેરેજમાં સત્તા પરમ ધર્મઃ” એ મહાન સુત્ર ગૂંજી રહ્યું હતું, જેના હૃદયમાં દયાનું નિર્મળ ઝરણું વહેતું હતું એવા સમયજ્ઞ કવીશ્વર ધનપાલે નિડરતા પૂર્વક જણાવ્યું હે રાજેન્દ, આપને એ મેવ એમ સૂચવે છે કે –
" नाऽहं स्वर्गफलोपभोगरसिको नाभ्यर्थितस्त्वं मया, संतुष्टस्तृणभक्षणेन सततं साधो न युक्तं तव ।। स्वर्ग यांति यदि त्वया विनिहता यई ध्रवं प्राणिनो,
यज्ञ किं न करोषि मातृपितृभिः पुत्रैस्तथा बांधवैः ॥१॥"
આપ મને યજ્ઞકુંડમાં આહુતિ આપવાને સજ્જ થયા છે, પણ સ્વર્ગના દૈવી મુખ ભેગવવાની લેશમાત્ર મને અભિલાષા નથી, અને કોઈ વખત આપને મેં એ માટે પ્રાર્થના પણ કરી નથી, હું તે સદા વણ (ઘાસ) ભક્ષણ કરીને સંતુષ્ટ રહું છું, માટે હે સાધુ પુરૂષ, મારે વાત કરે એ આપ જેવાને યુકત નથી. આટલાથી પણ નહીં અટકત મેષ આગળ વધીને શું બોલે છે કે- પજ્ઞકુમાં હોમાતાં પશુઓ જે સાચે જ સ્વર્ગ લોમાં સીધાવતાં હોય તે હે ભૂપ, તારાં માતા, પિતા, પુત્ર, તેમજ બાંધવ વગેરેને યજ્ઞકુણ્ડમાં આહુતિ આપીને સ્વર્ગનાં સુખ કેમ આપતો નથી ?” એમ આ મેળા આપને વદે છે.
આ સાંભળવાની સાથે જ રાજાના હૃદયમાં ધાનલ સળગી ઉઠે. તેનાં નેત્રો લાલ થઈ ગયાં અવશ્ય થરથર કંપવા લાગ્યાં. પણ યુતિ આગળ તે શું કરે? પછી રાજેન્દ્ર મોધ શાંત કરવાની ખાતર અને તેને સન્માર્ગમાં લાવવાની ખાતર પુન કવીંદ્ર ધનપાલે યુકિતપુરસ્સર, શાસ્ત્રોના અનેકશઃ પ્રમાણે આપવા માંડયાં–
" यूपं छित्वा पशून हत्वा, कृत्वा रुधिरकर्दमम् ॥
यद्येवं गम्यते स्वर्ग, नरके केन गम्यते ॥ १॥" “યજ્ઞમાં પશુઓને બાંધવાને ચૂપ (થાંભલો) રોપ, તેની સાથે પશુઓને બાંધી જાજ્વલ્યમાન અગ્નિકુંડમાં હમ કરવા માટે પશુઓને ઘત કરી, રકતની નદીઓ
Page #31
--------------------------------------------------------------------------
________________
અંક ૩] મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન [૨૮૫] વહેવડાવીને અર્થાત્ રૂધિર (લેહી)થી કાદવ રેલમછેલમ કરીને જે સ્વર્ગમાં જવાનું હેય, તે પછી નરકમાં કશું જશે?”
આવું યુક્તિ ભરેલું ધનપાલનું વચન સાંભળી રાજાના અંતઃકરણમાં કાંઈક શાંતિ વળી. અને તેની સત્ય-જિજ્ઞાસા સતેજ બની ! રાજાએ એ જિજ્ઞાસાને ઉકેલ કરવા માટે-સત્ય સ્વરૂપ સમજવા માટે–ધનપાલને પૂછયું–આ વસ્તુ આમ જ છે તે પછી યજ્ઞનું વિધાન કેવા પ્રકારનું હોવું જોઇએ? યજ્ઞમંડપમાં ચૂપ કેવા પ્રકારને રોપ જોઈએ? અગ્નિ કેવા પ્રકારની હોય? ઈન્જન કર્યું હોય? યજ્ઞમાં આહુતિ કેની અપાય? કે જેને લઈને સર્વ જીવ સ્વર્ગાદિ ફલ પામી શકે, દૈવિક સુખ ભોગવી શકે, અને પ્રાંત મુકિતના મેવા લઈ શકે. આને જવાબ ધનપાલે એક જ શ્લોકમાં આએ –
“સત્ય તો વિના, વળાતુ ઉધો મુદ્દા __ अहिंसामाहुतिं दद्या-देष यज्ञः सनातनः ।। १॥"
સત્ય યજ્ઞસ્તંભ, તપશ્ચર્યા રૂપી દેદીપ્યમાન અગ્નિ, તેમાં પોતાના પ્રાણરૂપી ઇન્ધન (લાકડાં) અને જ્યાં અહિંસારૂપી દેવીને આહુતિ આપવામાં આવતી હોય, એવા પ્રકારને યજ્ઞ કરવામાં આવે, તે જ સનાતન યજ્ઞ કહેવાય છે.” આવા યજ્ઞથી સર્વ છો રવર્ગાદિ લે પામી છેવટે મુક્તિ મેળવી શકે છે. હે નરેન્દ્ર, આવા પ્રકારને જે થત તે જ સર્વશ્રેષ્ઠ છે. તે જ જગતના સર્વ જીવોને ઈષ્ટ ફલ આપી શકે છે.
ફરી રાજાએ પૂછયું –“હે ધનપાલ, આ વાતને શાસ્ત્રો પોકારી પિકારીને કહે છે છતાં પણ કેટલાએકને નહીં ગમતી હોય તેનું કારણ શું ? મનપાલ–દે નરે, કેટલેક અંશે તેમ પણ બને છે. કહ્યું છે કે"हिंसा त्याज्या नरकपदवी सत्यमाभाषणीयं, स्तेयं हेय सुरतविरतिः सर्वसंगानिवृत्तिः ॥ जैनो धर्मों यदि न रुचितः पापघंकावृतेभ्य:,
सर्पिदुष्टं किमलमियता यत्प्रमेही न भुङक्ते ॥१॥" નરકના માર્ગ રૂપ હિંસાને ત્યાગ કરે, સત્ય વાણી બોલવી, ચોરી ન કરવી, બ્રહ્મચર્યવ્રત સ્વીકારવું અને સર્વ પ્રકારના પરિગ્રહથી નિવૃત્ત રહેવું, આવા પ્રકારને જૈન ધર્મ પાપ પંકમાં લપટાએલા પ્રાણીઓને રૂચ નથી. પ્રમેહના રોગવાળાને ઘી ભાવતું નથી, તેથી શું ઘીમાં દુષ્ટતાને સંભવ છે?” વળી પુરાણ વગેરેમાં પણ કહ્યું છે કે"अहिंसा सत्यमस्तेय, त्यागो मैथुनवर्जनम् ।
पंचैतानि पवित्राणि, सर्वेषां धर्मचारिणाम् ॥१॥"
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહને ત્યાગ, આ પાંચે વસ્તુઓ Jain Education સર્વ દર્શનિકેએ-સર્વ ધર્માવલંબીઓએ સ્વીકારેલી છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
फलौधी-पार्श्वनाथजीके प्रतिष्ठापक
ले. श्रीयुत भंवरलालजी नाहटा मारवाड का फलौधी-पार्श्वनाथ तीर्थ सर्वत्र प्रसिद्ध है। उस तीर्थराज के विषय में अधिक परिचय देना अनावश्यक है, क्योंकि सैंकडो वर्षों के प्राचीन प्रबन्ध, तीर्थकल्प, स्तवन, रास, स्तोत्रादि में पूर्वाचार्यों ने उसका प्रशस्त यशोगान किया है । उस जिनालय के निर्माता और प्रतिष्ठापक आचार्य महाराज कौन थे इस विषय में समय लेखक एकमत नहीं है, अतएव उन प्राचीन अभिप्रार्यों को विद्वानों के समक्ष उपस्थित कर निर्णय की ओर अग्रणी होना परमावश्यक है।
चौदहवीं शताब्दी के सुप्रसिद्ध विद्वान प्रभावक जैनाचार्य श्री जिनप्रभसूरिजी महाराज अपने 'विविध तीर्थ कल्प' में फलौधी तीर्थ का परिचय देते हुए उस गांवकी प्राचीनता के विषय में लिखते हैं कि पार्श्वनाथ भगवान के यहां प्रगट होनेसे पूर्व वह ग्राम समृद्धिशाली और भगवान महावीर के मन्दिर से सुशोभित था और फिर उजड हो गया, जैसाकि निम्न अवतरण से प्रगट है: ___“ अत्थि सवालक्खदेशे मेडत्तय नगर समीवठिओ वीरभवणाई-नाणाविह देवालयाभिरामो फलबद्दी नाम गामो x x x सो वि रिद्धि समिद्धो वि कालकमेण उब्बसपाओ संजाओ।"
વળી હે રાજન, આપણું પ્રાણ જેમ આપણને પ્રિય છે, તેમ દુનિયાના સર્વ પ્રાણીઓને પિતાના પ્રાણ પ્રિય હોય છે. નાનામાં નાની કડીથી માંડી મોટામાં મોટા હાથી સુધી, દરેકનો આત્મા એક સરખો છે. આ વાતને પૂર્વ મહર્ષિઓએ ધર્મશાસ્ત્રોમાં
से आगे पढेशीने 'अहिंसाने। प्रयार यो छ भने से शत मतने हिंसाना માર્ગેથી પાછું વાળ્યું છે.
ધનપાલના આવાં દયાગર્ભિત, શાસ્ત્રીય પુરાવા અને યુક્તિયુકત વચને આગળ રાજા ભોજને લેશ માત્ર પણ બોલવાનો અવકાશ રહ્યો નહીં, અને તેને સત્ય વસ્તુનો ખ્યાલ આવવા લાગે.
આ ઉપરથી પરમહંત કવિ ધનપાલ જૈનધમી હેવાથી રાજાને રાજી કરવા માટે પણ ધર્મથી લેશ માત્ર વિરૂદ્ધ વચન પિતાના મુખથી બોલતા ન હતા એ વાત સિદ્ધ याय छे. युछे -"धर्मात् पथः प्रविचलंति पदं न धीराः" धार पु३॥ પિતાના ધર્મમાર્ગથી એક પગલું પણ ચલાયમાન થતા નથી. ગમે તેવા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય છતાં પણ જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ સ્થિત રહે છે.
(अपूर्ण)
Page #33
--------------------------------------------------------------------------
________________
અંક ૪] ફલોધી–પાશ્વનાથજીકે પ્રતિષ્ઠાપક [२७]
किन्तु इस समय यहां वीर-भवन का कोई खण्डहर चिह्न भी विद्य. मान नहीं है। उसके पश्चात् जब फिरसे गांव वसा, महाजन लोगों की वस्ती हुई, तब भगवान पार्श्वनाथ का बिम्ब प्रगटा, जिनालय निर्मित होकर प्रतिष्ठा हुई। यह घटना वि. सं. १९८१ और सं. १२०४ के मध्य की है । इस विषय के कुछ प्राचीन उल्लेख यहाँ दिये जाते हैं
१ राजगच्छीय शीलभद्रसूरि के पट्टधर श्री धर्मघोषसरिने सं. १९८१ में पार्श्व-चैत्य की प्रतिष्ठा की। निर्माता का नाम श्री श्रीमालवंशज धंधल श्रावक लिखा है। [विविधतीर्थकल्प, पृ. १०५-६ ] __ २ देवसरिने धामदेव गणि और सुमतिप्रभगणि को वासक्षेप देकर भेजा। सं. ११९९ (पाठान्तर १९८८) फागुण सुदि १० को बिम्बस्थापन किया। सं. १२०४ माघ सुदि १३ शुक्रवार को देवग्रह निर्माण हो जाने के पश्चात् श्री जिनचन्द्रसूरि के वासक्षेप द्वारा कलश व ध्वजारोपण हुआ। श्रावक का नाम पारस लिखा है! [पुरातन प्रबंन्ध संग्रह, पृ० ३१ ।
३ वादिदेवसूरि मेडता चौमासा कर फलौधी आए तब पार्श्वबिम्ब प्रगटा। चैत्य निर्माण हो जाने पर सं. १२०४ में उनके शिष्य श्री मुनिचन्द्रसूरिने प्रतिष्ठा की। निर्माता पारस श्रावक था। [सोमधर्म कृत उपदेशसप्तति]
४ सं. १२०४ में वादिदेवसरिने प्रतिष्ठा की प्रसिद्ध है। [ धर्मसागरीपाध्याय कृत तपा पट्टावली ]
इन चारों उल्लेखों में १ धर्मघोषसरि और २ वादिदेवमूरि या उनके शिष्यों के प्रतिष्ठा कराने का निर्देश है। दोनों आचार्य समकालीन थे अतएव किन्होंने प्रतिष्ठा कराई यह विचारणीय है। ___ इनमें प्राचीन प्रमाण श्री जिनप्रभसूरिजी का है। वे विविध तीर्थ कल्प में धर्मघोषसरिजी के प्रतिष्ठा कराने का उल्लेख करते हैं। इस देश में धर्मघोषसरि विचरे भी हैं, उनके परम्परावाले महात्मा लोग अब भी नागोर में निवास करते हैं। फलोधी पार्श्वनाथ के मन्दिर में सं. १६२५ के फागुण वदि १० गुरुवार, मूल नक्षत्र, सिद्धियोग में प्रतिष्ठित श्री धर्मघोषसरिजीके चरण भी विद्यमान हैं। किन्तु वादिदेवमूरिजी की प्रतिष्ठा का उल्लेख भी कम प्रामाणिक नहीं हैं, अतएव जबतक कोई इनसे अधिक प्राचीन प्रमाण न मिल जाय, निर्णय करना कठिन है।
श्री जिनप्रभसूरिजी महाराज आगे चलकर लिखते हैं कि थोडे वर्ष बाद कलिकाल के प्रभावसे अधिष्ठायक देव की अविद्यमानता में यवनों ने उत्पात मचाकर मन्दिर का भंग कर दिया। संघ ने जीर्णोद्धार कराया। गर्भगृह के प्रवेश द्वार की सं. १२२१ की लक्ष्मट श्रावक की प्रशस्ति में उत्तानपट कराने का उल्लेख है। इस प्रतिष्ठा का उल्लेख एक प्राचीन गुर्या
fAww.jainelibrary.org
Page #34
--------------------------------------------------------------------------
________________
[ २८८ ] श्री सत्य in
[વર્ષ : वली में है जो श्री बर्द्धमानमूरिजी से जिनपद्मसरिजी तक तीन भागों में शेष होतो है। प्रथम भाग सुमतिमणि की गणधर सार्धशतक की बृह.
वृत्ति का है, दूसरा भाग श्री जिनपालोपाध्याय कृत जिनपतिसरि चरित्र का है। इस जीवनचरित्र में महोपाध्यायजीने अपने नजरों देखी बातें लिखी हैं, क्यों कि उनकी दीक्षा सं. १२२५ में पोहकरण में श्री जिनपतिसरिजी के करकमलों से हुई थी।
सं. १२६९ में जावालिपुर में उनका उपाध्याय पद हुआ और सं. १३११ में पालनपुर में जिनपालोपाध्याय स्वर्गवासी हुए । वे अपने गुरु श्री जिनपतिसूरिजी के जीवनचरित्र में लिखते हैं कि
'सं. १२३४ फलवर्द्धिकायां विधिचैत्ये पार्श्वनाथ : स्थापितः” ।
इस प्रतिष्ठा के समय श्री जिनपालजी को दीक्षा लिये ९ वर्ष होगए थे, ये प्राय : अपने गुरु के साथ विचरे हैं, अतएव इससे बढकर प्रामाणिक ग्रन्थ और क्या हो सकता है ? अब यह निस्सन्देह प्रमाणित हो जाता हैं कि पार्श्वनाथ भगवान की प्रतिष्ठा सं. १२३४ में खरतरगच्छाचार्य श्री जिनपतिसूरिजीने की थी।
सतरहयों शताब्दी के सुप्रसिद्ध ऐतिहासिक ग्रन्थ " कर्मचन्द्र मन्त्रि वंश प्रबन्ध" में लिखा है कि मंत्रीश्वर कर्मचन्द्र सं. १६४६ के लगभग जब बीकानेर का त्याग कर मेडता में रहते थे तब उन्होंने फलौधी में श्री जिनदत्तमुरिजो और श्री जिनकुशलसूरिजी के स्तूप निर्माण करवाए थे। किन्तु इस समय उन पूज्य स्तूपों का कोई पता नहीं है। मारवाड की भूमि भूकम्प आदि प्राकृतिक कोप से प्राय : सुरक्षित है अतएव यवनों के उत्पात के सिवाय दूसरा कोई भी कारण प्रतीत नहीं होता। न जाने कितना भव्य शिल्प अनार्यों के प्रबल हाथों से धराशायी हो गया !
इस समय फलौधी पार्श्वनाथजी में जो दादाबाडी विद्यमान है वह धर्मशाला के अन्दर ही नबीन बनी हुई है। सं. १९६५ में मेड़ता निवासी भड़गोतया गोत्रीय श्रावक कर्णमलजी ने बनवाई हुई है। अतः प्राचीन स्तूपों का पता लगाना आवश्यक है। ___ संख्याबद्ध जन तीर्थ जो प्रकृतिदेवी के अन्तस्थल में विलीन हो गये उन्हें खोजने व वर्तमान तीर्थों का प्रामाणिक इतिहास निर्माण करने व शिलालेखों का संग्रह करके प्रकाश में लाने के लिए वर्तमान युग का वायुमण्डल प्रेरणा करता है। जैनों को इस और खूब तमन्ना से संलग्न हो कर अपने पूर्वजों की कीर्तियां चमका देना चाहिए।
Page #35
--------------------------------------------------------------------------
________________
વેદ-વાકયો
સંગ્રાહક—મુનિરાજ શ્રી સુશીલવિજયજી
વિશ્વવંદ્ય ભગવાન મહાવીર પરમાત્માએ, ગૌતમાદિક જેવા સમર્થ અગિયાર સાક્ષરવા જે ચૌદે વિદ્યામાં નિષ્ણાત હતા, અનેક શિષ્યાથી પરિવરેલા હતા, સર્વજ્ઞપણાને દાવો ધરાવતા હતા, અનુભાવની પરાકાડાએ પહેોંચેલા હતા, અમુક અમુક વેદ-પદના અને યથાર્થ રીતે નહીં સમજવાથી તે સર્વે તે અર્થમાં સાયવાળા હતા, સહચરને પૂછીને સંશયને દૂર કરી શકે એમ હેવા છતાં પશુ તે માની લીધેલી સજ્ઞતાને ઝાંખપ લાગે એમ સમજી હૃદયસ્થ સંશય કાઈ આગળ વ્યકત કરતા ન હતાતેમને વેદનાં પદાને યથાર્થ રીતે સમાવી સન્માર્ગોમાં દોર્યા હતા એટલું જ નહીં પણ ત્રિપદી (૩૫ન્નેફ્યા વિદ્મદ્ ા ધ્રુવૈજ્ થા ) સમળાવી, દ્વાદશાઙ્ગીની રચના તેમની પાસે કરાવીને તેમને ગણધરપદથી અલંકૃત કર્યાં હતા. આ અગિયારે ગણધર કાળક્રમે કેવલલક્ષ્મીને વરી પ્રાંતે અજરામર પદને પામ્યા હતા.
એ અગિયારે જણાને જે વેદ-વાકયોના અર્થ વિષે સશય હતા તે તથા તેનું સમાધાન કરનારાં બીજા વાયા, તેના શાંત અને યથાર્થ અર્થ સાથે મા નીચે સગ્રહવામાં આવ્યાં ——
પ્રથમ ગણધર ઈન્દ્રભૂત્તિ ( જીવને સશય )
(१) “ विज्ञानघन पवैतेभ्यो भूतेभ्य: समुत्थाय ताम्येवानु विनश्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ” ( विशेषा० बृहद्वृत्ति, पृ० ६६६, पंक्ति ५ )
ઇન્દ્રભૂતિએ કરેલા અ——માંગમાંથી માદન ક્તિની જેમ, ગમનાગમનાદિ ચેષ્ટાવાળા જે આત્મા તે પચ ભૂત (પૃથિવી, પણી, અગ્નિ, વાયુ અને આકાશ ) માંથી અથવા તે। વિકારભૂત ઘટપટાદમાંથી ઉત્પન્ન થઇને પુનઃ પંચ ભૂતમાં અથવા તેના વિકારમાં, જળમાં ક્ષુદ્ઘની જેમ, ક્ષય (નાશ) પામે છે. ( આથી ) મરીને પુનર્જન્મ નથી થતે. ( એટલે કે જીવ નથી. )
“ જીવ નથી '' એવા ઇંદ્રભૂતિના નિશ્ચયને રાકનાર શ્રુતિઃ
<<
न ह (हि) वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाऽप्रिये न स्पृशतः ” ( विशेषा० वृ०, पृ० ६६६ पंक्ति ६-७ )
શરીરધારી જીવને પ્રિય અને અપ્રિયને વિયેાગ નથી, અથવા શરીર રહિત ને પ્રિય અને અપ્રિય સ્પર્શી શકતાં નથી.
66
स
त्रै अयं आत्मा ज्ञानमयः
ifTM. {)
33
( कल्पसुबोधिका, व्या० ६० पू० ११५
ખરેખર તે આ આત્મા જ્ઞાનમય છે,
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૯૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
# ददद ( સુવો, જ્યા ૬, પૃ૦૯, વૃત્તિ ૨) દમન, દાન અને ધ્યા આ ત્રણે કારને જાણે તે જીવ કહેવાય ?
પ્રથમ શ્રુતિના પ્રભુ મહાવીરે કરેલા યથાસ્થિત અ-ઉપયોગ સ્વરૂપ જે આત્મા ( અર્થાત્ આત્માને ઉપયાગ ) તે પંચ ભૃત અથવા તેના વિકારભૂત પદિ વસ્તુમાંથી ઉત્પન્ન થાય છે. તે પંચભૂતના વિનાશ થવાથી યા ીજી વસ્તુથી તેમાં વ્યવધાન પડવાથી તે ઉપયેાગસ્વરૂપ આત્મા નાશ પામે છે, ( તે ઉપયોગ નાશ પામે છે) અને પૂર્વના ઉપયોગરૂપ સા રહેતી નથી. ( આ પુનર્જન્મના અભાવની કે પુનઃજ ન્મના અભાવજન્ય જીવના અભાવની વાત નિર્મૂળ કરે છે. કે
દ્વિતીય ગણધર – અગ્નિભૂતિ (કમને સશય)
(૨) “ પુરુષ ત્યેનું નિ સર્વે, મૃત, યશ માધ્યમ, રતામૃતત્વસ્થાનઃ यदन्नेनातिरोहति, यदेजति, यद् नैजति, यद् दूरे, यद् अन्तिके यदन्तरस्य सर्वस्य यत् सर्वस्यास्य बाह्यतः :” (વિશેષા૦ ‰૦, પૃ૦ ૬૭૮, if {~૨૪)
le
62
અગ્નિભૂતિએ કરેલા અ--જે થયું, જે થશે તે બધું આ આત્માજ છે. જે મેક્ષના માલીક છે, જે અન્નથી વધે છે, જે હાલે છે, જે નથી ચાલતા, જે દૂર છે, જે પાસે છે, આ સર્વની અંદર જે છે, આ સત્રની હાર્ જે છે, તે આત્મા જ છે. (અર્થાત્ કમ છે જ નહીં.)
46
ક છે જ નહી” ” એવા અગ્નિભૂતિના નિર્ણયને રેકનાર શ્રુતિ— 'पुण्यः पुण्येन कर्मणा, पापः पापेन कर्मणा " ૭૦૪ ifř ૬)
''
(વિશેષto 7, પૃ
*
પુણ્યકા વડે પુણ્ય બંધાય છે, અને પાપકાય વડે પાપ અધાય છે. પ્રભુ મહાવીરે કરેલા ઘાસ્થિત અથ— “પુરવ_યેટ નિ ” } આ શ્રુતિ કેવલ આત્માની પ્રશંસા કરવા પુતિ છે, પરંતુ અન્ય વસ્તુના અભાવ બતાવવા માટે નથી. કારણ કે વેદની અંદર ત્રણુ પ્રકારનાં વાકયેા છેઃ ૧ વિધિવાદ, ૨ અર્થવાદ, ૩ અનુવાદ. તેમાં ૧ વિધિવાદ સૂચક વાકય નીચે પ્રમાણે જાણવું:
“ अग्निहोत्रं जुहुयात् स्वर्गकामः " (विशेषा० वृ०, पृ० ७०३, पंक्ति १५ ) સ્વની અભિલાષાવાળા અગ્નિહોત્ર કરે !
૨ અર્થવાદના બે ભેદ છે. સ્તુત્યવાદ અને નિન્દાવાદ. તેમાં સ્તુત્ય વાદ
26
स सर्वविद् यस्यैषा महिमा भुवि दिव्ये ब्रह्मपुरे शेष व्योम्ति आत्मासु प्रतिष्ठितस्तमक्षरं वेदयते यस्तु स सर्वज्ञः सर्ववित् सर्वमेवाविवेश (વિરોપા॰ રૃ, રૃ॰ ૭૦૩, પંક્ત્તિ ૨૬-૨૭)
તે સર્વને જાનાર છે કે જેના આ મહિમા સ્વર્ગ, મૃત્યુ અને પાતાલમાં છે, આ આકાશ અને આત્મામાં પ્રતિતિ છે, અક્ષર એવા આને જાણે છે, તે સર્વજ્ઞ છે, સર્વાંવિત્ છે અને સમાં પ્રવિષ્ટ છે.
'
"7
एकया पूर्णाहुत्या ( पूर्वयाहुत्या) सर्वान् कामानवाप्नोति ” (विशेषा० Jain Educed e jn caliths, if, ૨૭)
Page #37
--------------------------------------------------------------------------
________________
અંક ૪] વેદ-વાક
[ ર૧ એક પૂર્ણ આહુતિ વડે સર્વ કામને પ્રાપ્ત કરે છે. નિન્દાર્થવાદ નીચે પ્રમાણે –
"एष वः प्रथमो यज्ञो योऽग्निष्टोमः, योऽनेनानिष्ट्वाऽन्येन यजते स ગ wwત” (વિજાઇ છૂ, g૦ ૦રૂ, જિત ૨૨)
આ અગ્નિોમ તમારે મુખ્ય યજ્ઞ છે, આને કર્યા સિવાય જે બીજા યજ્ઞને કરે છે તે અધ:પતનને પામે છે, ૩ અનુવાદ નીચે પ્રમાણે - કાજી માતા વરણઃ” (પિs , g૦ ૭૦૩, વંતિ ૨૦ બાર મહિના સંવત્સર હોય છે. “અuિr:” (fજsts છૂ૦, g૦ ૭૦૩, જરિત ર૦) અગ્નિ ઊો હોય છે. “મિલ્સ એપs” (હિsts , પૃ૭૦રૂ, રિત ૨૦
અગ્નિ ઠંડીનું ઔષધ છે. હતીય ગણર - વાયુભૂતિ (તજજીવ તત્વ શરીરને સંશય)
(૩) “વિજ્ઞાન” એ છત્રભૂતિની સંકાવાળા જ વાક્યમાં વાયુભૂતિને સંશય હતો અને તેને અર્થે પણ વાયુભૂતિએ ઇન્દ્રભૂતિની જેમ જ કર્યો હતો. (અને તેથી શરીરને જ જીવ માની લીધેલ હતા.)
જે શરીર તે જ જીવ છે” એવા વાયુભૂતિના નિર્ણયને રોકનાર શ્રુતિઃ "सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो ये રાત્તિ ધtત્ત થતા તમા” (વિશેષા , g૦ ૭૨૦, રિત ૨-૨૦)
આ આત્મા નિમય છે, શુદ્ધ છે, અને સત્ય વડે, તપ વડે, બ્રહ્મચર્યો વડે જાણવા લાયક છે, ધીર એવા સંયત મુનિએ આત્માને દેખે છે.
આના સમાધાનમાં પ્રભુ મહાવીરે આ વાકયને જે અર્થ ઈન્દ્રભૂતિને જણાવેલ તે જ અર્થ અહીં પણ સમજી લે. ચતુર્થ ગણધર - વ્યકત (પંચભૂતને સંશય).
(४) "(येन) स्वोपर्म कै सकलमित्येष ब्रह्मविधिरञ्जसा विज्ञेयः" (કરો. ૪૦, પૃ. ૭૨૨, ગિત ૨૦)
ખરેખર, સકલ જગત્ સ્વપ્નસદશ અર્થાત અસત્ છે, આ બ્રહ્મવિધિ શિધ્રપણે જાણો. (એટલે કે પંચભૂત જેવું કશું નથી.)
“ભૂત (પૃથિવી-પાણી-અમિ-વાયુ-અને આકાશ) છે તે અતુજ છે” એવા વ્યક્તના નિર્ણયને રોકનાર કૃતિઓઃ
“ પૃથિવી” (વિરોઘાવ , g૦ ૭૨૨, રિત ૨૨). આકાશ અને પૃથ્વી છે.
“pી રેકતા, આજે કતા” (ફિg , g૦ ૭ર૬, રિત ૨૨). ain Education Inter,રવી દેવતા છે, પ ણ દેવતા છે. Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
[૨૯૨] શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૪ “अग्निदहति नाकाशो कोऽत्र पर्यनुयुज्यताम् ?"
અખિ બાળે છે, અને આકાશ બાળતું નથી આ બાબતમાં તેને પ્રશ્ન કરાય? (અર્થાતુ તેનો તે તે સ્વભાવ જ છે.)
પ્રભુ મહાવીરે કરેલે યથાસ્થિત અર્થ—તમે જેને ઈષ્ટ માની બેઠા છે તે કનક કામિની આદિના સંગે અનિત્ય છે, આવી અધ્યાત્મ વિચારણાને અંગે ઉપર્યુકત શ્રુતિ છે, પરંતુ ભૂત (પૃથ્વી વગેરે)ને નિષેધ કરવા માટે નથી. પંચમ ગણધર-સુધમ (જે જે તે મરીને તે જ થાય—એ સંશય) (૯) “પુરુષો હૈ ઉત્તમ, પરાણઃ પત્ર”
ખરેખર, પુરૂષ છે તે (મરીને) પુરૂષપણાને પામે છે, અને પશુ છે તે (ભરીને) પશુપણાને પામે છે.
જે છે તે તેવો જ થાય” એવા સુધર્માના નિર્ણયને રોકનાર કૃતિઓ
શ્રી જૈ જ ના યઃ પુરી ” (વિફોષ૦ ૦, પૃ. ૭૯૦, પંધિત ૨-૩ ).
જે વિષ્ટા સહિત બળે છે તે ખરેખર શિયાળ થાય છે. “નિન અમરાકામિનાવસિ" (વિશેષ જૂ૦, ૪૦ %૮, ઉજિત ૨૨) અગ્નિષ્ટોમ વડે મૃત્યુને તે છે.
પ્રભુ મહાવીરે કરેલા આ કૃતિને યથાસ્થિત અર્થ-મૃદુતાદિ ગુણોને લઈને મનુષ્ય પુનઃ મનુષ્ય પણ થઈ શકે છે. (પરંતુ તેને એવો અર્થ નથી કે મનુષ્ય ભરીને મનુષ્ય જ થાય.). ષષ્ઠ ગણધર–મંડિત ( બંધક્ષને સંશય)
(E) “स एष विगुणो विभुर्न बद्धयते संसरति वा, न मुच्यते मोचयति વા, ન ઘા ઘા વાદ્યમત્ત યા વેદ”(વિશેષા , g૦ ૭૨, જિત ૨૪)
સત્ત્વાદિ ગુણે કરીને રહિત અને સર્વવ્યાપક એ જે આત્મા તે કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતું નથી, કર્મથી મૂકાત નથી, બીજાને મૂકાવી શકતે નથી, અથવા બાહ્ય અત્યંતરને જાણતા નથી.
બન્ધ-મેક્ષ નથી” એ મંડિતના નિર્ણયને રોકનારી કૃતિ“go: પુર શાળા, પv: પાન કાર્મળા”
પ્રભુ મહાવીરે કરેલા આ પ્રતિનો યથાસ્થિત અર્થ-છદ્મસ્થ ભાવથી રહિત અને કેવલજ્ઞાનથી સમસ્ત વિશ્વને (જગતને) સ્પર્શનાર એ જે આત્મા તે કર્મથી બંધાતા નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી, વગેરે આગળ સમજી લેવું. (પરંતુ દરેક આત્માને માટે એમ સમજવું નહીં.) સપ્તમ ગણધર્મોચપુત્ર (દેવને સંશય)
(७) "को जानाति मायोपमान गीर्वाणान इन्द्रयमवरुणकुबेरादीन्"
માયા સદૃશ એવા, ઇન્દ્ર, યમ, વરૂણ, કુબેર વગેરે દેવેને કોણ જાણે છે? (અર્થાત્ દેવ છે જ નહીં).
Page #39
--------------------------------------------------------------------------
________________
ક
વેદ-લાચા
*
દેવે નથી જ ’ એવા નૌ પુત્રના નિર્ણયને શકનાર શ્રુતિઃ
(૮) “જ્ઞ પણ ચજ્ઞાસુધી ચક્રમાનોઽસત્તા મહોતિ” (વિશેષા૦ ૬, પૃ॰ ૭૭૮, ifત ૨૪)
તે આ યજ્ઞ કરાવનાર યજમાન જલદી સ્વર્ગલોકમાં જાય છે.
64
'अपाम सोमं अमृता अभूम अगमन् ज्योतिरविदाम देवान्, किं नृनमस्मात् तृणवदरातिः किमु मूर्तिममृत मर्त्यस्य " ( विशेषा० वृ०, पृ० ૬૭૮-૭૨, પંત્રિતo-)
સેમલતાના રસને પીધે, અને અમર થયા ઈત્યાદિ “ચમ-સોમ-સૂર્ય-સુગુરુ-વારાન્તિ ગતિ (f×ોવા૦ રૃ′ ૩૦
[ ૨૯૩ ]
در
૭૮૬, મઁતિ?)
થમ, સામ, સૂર્ય, સુરગુરૂ, સ્વના રાજ્યને તે છે.
પ્રભુ મહાવીરે કરેલા આ ગ્રુતિના યથાસ્થિત અર્થ-આપણે બન્ને સમેાસરણમાં એડેલ દેશને પ્રત્યક્ષ જોઇએ છીએ, શ્રુતિમાં જે ‘માયોપમાન” મૂક્યું છે તે એમ જણાવે છે કે દેવતાઓ પણ અશાશ્વતા છે.
અબ્દમ ગણધર અતિ ( નરકને સશય )
(૮) “૬ ૪ ચે પ્રેસ્ડ (નરૐ) નારીઃ સતિ” (વિશેષા॰ To, go ૭૮૬, ંતિ ૨)
ખરેખર, પરભવમાં નારકી
નથી.
“ નાર્કી નથી” એવા અતિના નિયને રોકનાર શ્રુતિઃ “નારો વૈપ નાચતે ચઃ સુત્રાન્નમાાતિ” (ષિષા ă, go ૭૮૬, પંક્તિ -૨)
શુક્રના અન્નને ખાનાર મરીને ખરેખર નરકમાં ઉત્પન્ન થાય છે.
પ્રભુ મહાવીરે કરેલે આ શ્રુતિના યથાસ્થિત અ-મેરૂ પર્વતની જેમ નારકીએ શાશ્વતી નથી, પરંતુ કોઇ પણ પાપને આચરણ કરે છે તે મરીને નારકીપણે ઉત્પન્ન થાય છે. વળી નારીમાંથી મરીને તરત જ નારકીમાં ઉત્પન્ન થતા નથી.
નવમા ગણધર અચલભ્રાતાના સંશયનું સમાધાન બીજા ગણધર અગ્નિભૂતિની જેમ અને દસમા ગણધર મેતાના સ ંશયનું સમાધાન પ્રથમ ગણધર ઈંદ્રભૂતિની જેમ જાણવું. નવમા ગણધરને પુણ્યને સશય હતા અને દસમા ગણધરને પરલોકના સંશય હતા. એકાદશ ગણધર—પ્રભાસ (મેાક્ષને સશય )
(૨) “ નરામય સતતૂ સર્ચ ચનિયોત્રમ્ ” (વિશા॰ રૃ, Yo ૮૯, નૈનિતી)
જીવે અને મરી ત્યાં સુધી અગ્નિહેાત્રને કરો !
??
64
* મેક્ષ નથી જ આવા ભાસના નિર્ણયને રોકનાર શ્રુતિઃ
“ સેવા મુદ્દા દુ:સકાઢા ” (વિશેષ =૦, પૃ॰ ૮, પત્તિ ૨૦)
તે મેાક્ષરૂપી ગુફ્રા દુ:ખે કરીને (મુશ્કેલીથી) ગ્રાહ્ય છે.
(૨૦) “કે સ્ત્રાળી (વેતિચ્ચે ) માં ચ, તત્ર પરૂં સત્યં જ્ઞાનમન
"3
न्तरं ब्रह्म (વિશેષા॰ ૩૦, પૃ॰ ૮૬, પવિત -૨૨)
cor'Private & Persónal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
[ ર૯૪] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૪ એ બ્રહ્મ છે, એક પર અને બીજાં અપર, તેમાં પર બ્રહ્મ છે તે સત્ય રૂપ છે. શાન રય છે, અનન્તર છે.
પ્રભુ મહાવીરે કરેલે આ શ્રતિ યથાસ્થિત અર્થ-સ્વર્ગની ઈચ્છાવાળે હેય તે છે ત્યાં સુધી અગ્નિહોત્રને કરે, અને “કા' શબ્દથી સ્વર્ગની ઇચ્છા ન હોય, અર્થાતુ મોક્ષને અભીલાધી હોય તો, તેને લાયક વિશિષ્ટ પ્રકારનું અનુષ્ઠાન કરે.
લેખનું લંબાણ વધી ન જાય માટે શબ્દાર્થ પુરત જ અર્થ અહીં બતાવવામાં આવેલ છે, વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ “વિશેષાવશ્યક વૃત્તિ ” “આવશ્યક ચૂ” કલ્પસૂત્ર ટીકા” વગેરે ગ્રન્થોમાંથી જાણી લેવું.
નવી મદદ આપણા સમાજની કઈ પણ પ્રકારની આંતરિક ચર્ચામાં જરાપણ ભાગ ન લેવાની પોતાની નીતિનું કડક રીતે પાલન કરવાની સાથે, છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન, પ્રતિકાર, ઇતિહાસ, સાહિત્ય, તરવજ્ઞાન કે પુરાતત્વ વિષયક સાહિત્ય પ્રગટ કરીને “શ્રી જૈન સત્ય પ્રકાશ ” માસિક વધુ ને વધુ લોકપ્રિય બનતું ગયું છે અને પૂજ્ય મુનિમહારાજે તરફથી પણ એને લેખો દ્વારા કે મદદના ઉપદેશ દ્વારા એમ એક યા બીજી રીતે એક સરખો સહકાર મળતે થયે છે, એથી અમને અતિ હર્ષ થાય છે.
મુંબઈમાં ચતુર્માસ બિરાજેલા પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરના સદુપદેશથી શ્રીમાન શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ તરફથી સમિતિને રૂા. પ૦૧) ( રૂપિયા પાંચસો એક)ની અને શ્રીમાન શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ તરફથી રૂા. ૨૫૧) (રૂપિઆ બસો એકાવન)ની ભેટ મળ્યાની નેંધ લેતાં અમને ઘણું આનંદ થાય છે.
સમિતિ પ્રત્યે આવી લાગણી બતાવવા માટે અમે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરને તેમજ આવી ઉદાર મદદ આપવા માટે શેઠશ્રી માણેકલાલ ચુનીલાલને અને શેઠશ્રી કાંતિલાલ ઈશ્વરલાલનો ખબ ખૂબ આભાર માનીએ છીએ.
અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તેઓ તરફથી તથા બીજા ઉદાર સદ્દગૃહસ્થો તરફથી સમિતિને આ જ સહકાર મળતું રહેશે અને પૂજ્ય મુનિ મહારાજે પણ અમને વધુ ને વધુ સહકાર આપી અમારા ઉત્સાહમાં વધારે કરતા રહેશે!
– વ્યવસ્થાપક
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક સંબંધી વધુ અભિપ્રાય
(વર્તમાનપત્રના અભિપાયે)
અત્રેથી નિકતા જન સત્ય પ્રકાશ માસિકને આ વિશેષાંક જન સમાજ માટે ખૂબ જ આદરણીય અને શૈરવવંત ગણાય જૈન સમાજમાં અનેક પત્રો નીકળે છે તેમાં છેલ્લા પાંચ વર્ષના ખાસ અંકમાં આ ખાસ અંક સવિશેષ સમૃદ્ધ અને ઉપયોગી સામગ્રીથી ભરપુર ગણી શકાય. આ સાહસ માટે અમે તેના તંત્રીને અથાગ શ્રમ બદલ અભિનંદન આપીયે છીએ.
શરૂઆતમાં ભ. મહાવીરનું ત્રિરંગી ચિત્ર કલાની દૃષ્ટિએ સુંદર છે. ગચ્છને પ્રાચીન સંક્ષિપ્ત ઈતિહાસ, જૈનતીર્થો, ઇ. સ. પૂર્વે કલિંગમાં સરાક જાતિ, ચમકતે સીતારમાં ચંદ્રગુપ્ત, બિંદુમાર, સંપ્રતિ અને રાજા ખારવેલો પરિચય, આગનું પાચન (હી. ૨. કાપડીયા , ૧ હજાર વર્ષની ગુરે પરંપરા, આગમવાચના, કાલકાચાર્ય, જેન રાજાઓ, પ્રાચીન જન સ્થાપત્યો, કાઠીયાવાડમાં પ્રાચીન જૈન શિની ઉપલબ્ધિ, દશશ્રાવક, પાટલીપુત્ર, પાદચિન્હ, રાજાધિરાજ, ચેટક વગેરે અનેક ઐતિહાસિક, સાહિત્યિક બાબતથી સમૃદ્ધ અંક જૈન ધર્મની પ્રાચીનતા સમજવા માટે માર્ગદર્શક છે.
સ્થાનકવાસી જન તા. ૧-૧૧-૩૮ અમદાવાદથી ૩ વર્ષથી એ (શ્રી જૈન સત્ય પ્રકાશ) નામનું માસિકપત્ર છે. જૈન સમાજ તરફથી નીકળે છે. તેને ચોથા વર્ષના પ્રારંભને ૨૧૬ પૃને આ ખાસ દળદાર અંક છે. જેમાં ગુજરાતી અને હિન્દી ભાષાના ૨૬ લેખો અતીવ સંશોધન વિદ્વત્તા પૂર્વક લખાયેલ માલમ પડે છે..એટલું તે કહેવું જ પડશે કે આ અંકની લેખ સામગ્રી અતીવ વિપુલ છે અને દરેક લેખ વાંચવા યોગ્ય છે. કુલ્લે રદ લેખોમાં સરાક જાતિ, આગમોનું પાલેચ, ગુરૂપમ્પરા, જૈન રાજાઓ, કાલકાચાર્ય, પ્રાચીન જૈન સ્થાપત્યો, જન શિલ્પ, ધર્મવીર ચેટક, ૧૦૦૦ વર્ષનાં પાદચિહે, જેન આગમ સાહિત્ય, પાટલીપુત્ર વગેરે લેખો ઘણું જ ઉપયોગી છે.
વળી આ અંકની સુંદરતા ઉડીને આંખે વળગે તેવી છે. પારંભમાં ભ. મહાવીરનું રંગીન ચિત્ર છે. દષ્ટિથી અતીવ મનમેહક છે, તેમ જ જૈનશિલ્પનાં પ્રાચીન ૫ ચિને પણ સંગ્રહણીય છે. આ ઉત્તમ ખાસ અંક પ્રગટ કરવા માટે એના તંત્રી શા. ચીમનલાલ ગકળદાસ શાહ ધનવાદને પાત્ર છે.
દિગંબન ૨૧-૧૦-૩૮ કેટલાક જાણીતા જૈન લેખકોએ મુખ્યત્વે ઈતિહાસ વિષયક લેખો દ્વારા આ અંકને સમૃદ્ધ કર્યો છે. ઈતિહાસ સંશોધનમાં અને તેના અભ્યાસમાં જેને સારી પેઠે રસ ધરાવતા થયા છે એ આનંદ ઉપજાવે તેવી વાત છે; અને જૈનોના ધાર્મિક ઈતિહાસ સાથે દેશને રાજકીય તથા સામાજિક ઈતિહાસ જે રીતે ગૂંથાયે છે તે જોતાં જ તેના ઇતિહાસ સંશોધનથી એ દિશામાં દેશને સારી પેઠે લાભ થવાને
પણ સંભવ છે. આ અંકમાં એકંદરે ૨૫ લેખકોના હિંદી-ગુજરાતી લેખો છે અને
Page #42
--------------------------------------------------------------------------
________________
ર૯ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ તેમાંના મેટા ભાગના લેખોમાં સુંદર માહિતીને સંગ્રહ તેમજ સમન્વય કરવામાં આવ્યું છે. અંકનું સંપાદનકાર્ય પ્રશંસા માંગી લે છે.
પ્રજાબંધુ ૩૦-૧૧૩૮
જો કે આ ખાસ અંક પર્યુષણ પછી પ્રગટ થયેલ છે, છતાં એમાંની લેખ સામગ્રી અને પ્રભુશ્રી મહાવીર દેવનો સુંદર રંગીન ફેટ તેમજ મનહર ગેટઅપ જોતાં પ્રયાસ સફળ થયેલ છે એમ કહી શકાય. લેખ સામગ્રી ખાસ ધ્યાન ખેંચે તેવી અને જૈન ધર્મનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસુઓને સરસ બરાક પૂરો પાડે તેવી છે. લેખકગણુમાં ત્યાગી યાતે મુનિ વર્ગ તેમજ ગ્રહસ્થ વર્ગને સહકાર પ્રાપ્ત કરી જે કૃતિના સર્જન કરવામાં આવેલ છે તે પ્રત્યેક જૈને સંઘરવા લાયક છે.
જેનયુગ. ૧૬-૧૦-૩૮
अहमदाबाद से प्रकाशित होनेवाले गुजराती मासिक 'जैन सत्य પ્રા” ઉષા ઉર્થ છે સાક્ષ એ ચા વિશેષજ્ઞ નિહા હે તમે २०४३०-८ पेजी के २२० पृष्ठ हैं। कागज छपाई अच्छी है । लेखों का भी अच्छा संग्रह है। श्री महावीर स्वामी का रंगीन चित्र बहुत ही मनोहर है । इस विशेषांक के उपलक्ष में सहयोगी को बधाई।
વીરસદેશ ૨૫-૧૦-૩૮ ( અમને મળેલા કાગળમાંથી)
પર્યુષણ અંક માંહેને શ્રી વીરપ્રભુને ફટે પ્રગટ કરવા બદલ ખૂબ જ અભિનંદન. એવા શાંત ફટાઓ વઢવાણના એક જન પેઈન્ટર શ્રી મણિલાલ વર્ધમાને ઘણું ચીતરેલા, પરંતુ અનેક દૃષ્ટિએ જોતાં એમ ચોક્કસ કહી શકાય કે આપના દ્રારા તૈયાર થયેલ આ ફેટામાં થોડીક સુધારણું થાય તે વીરપ્રભુનું અપૂર્વ એવું સર્વાગ સુંદર ચિત્ર તૈયાર થયું ગણાય. આ ફેટ મૂર્તિમાં ન માનનારને પણ ક્ષણભર મુગ્ધ કરે તે છે જ. અને યથાર્થ તીર્થકર કેવા હોઈ શકે તેની ઝાંખી કરાવે છે. ઘેર ઘેર પ્રભુ વીરનું આ સુંદર ચિત્ર પહોંચવું જોઈએ. પર્યાવરણ વિશેષાંક પણ સુંદર બહાર પડે છે.
રાજપળ મગનલાલ વહેરા, મુંબઈ, ૨૯-૧૦-૩૮
તમારા “સત્ય પ્રકાશ ' માસિક સંબધી ડાક શબ્દો લખતાં મને ઘણે આનંદ થાય છે.
મને એ દર મહિને નિયમિત મળ્યા કરે છે. એને પર્યુષણ પર્વ વિશેષાંક મને મળ્યો છે. એ વાંચીને મને ઘણો જ આનંદ થયો. એ માટે હું તમને અંતઃકરણ પૂર્વક અભિનંદન આપું છું. જૈન સમાજને આવા પત્રની ખૂબ જ જરૂર હતી.
હું એ પત્રનું લાંબું અને ઉન્નત ભવિષ્ય ઈચ્છું છું. - પંન્યાસ શ્રી કલ્યાણુવિમળાજી( તેમના અંગ્રેષ્ટ પત્રમાંથી), ધાનેરા, ૨૧-૧૦-૩૮,
Page #43
--------------------------------------------------------------------------
________________
સમાચાર
દીક્ષા—પાલીતાણામાં કાર્તિક વદ ૨ના દિવસે પૂન્ય આચાય મહારાજ શ્રી સાગરનંદ સુરીશ્વજી મહારાજે મહેસાા નિવાસી ભાઇ વ્રજલાત્ર ડાહ્યાભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજ વિભળસાગરજી રાખવામાં અવ્યું, અને તેમને પૂ. આચા મારાજના શિષ્ય બનાવવામાં આવ્યા.
ફાળધર્મ—મુંબઈ—લાખગમાં તા. ૧૦-૧૦–૩૮ના દિવસે પૂજ્ય મુનિરાજ શ્રી ગીર્વાણુવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા.
અવસાન—-વઢવાણુના રહેવાસી, જાણીતા જૈન સિવિલિયન શ્રીયુત શિવલાલ પાનાચદ શાહુ આઇ. સો, એસ, મુંબઈમાં ગતમાસમાં અવસાન પામ્યા.
મન્ન ગવાડાથી વખારિયા ધરમચંદ રૂ દે કાર્તિક સુદી ૧રના દિવસે શ્રી કેર્રારયાજીની સધ કાયે,
નવા ઉપાશ્રય પાણુમાં શેશ્રી નગીનદાસ કરમચંદના ભાઇ શ્રી મણિલાલ કરમચંદ સચવી લગભગ એક લખના ખર્ચ માટે ઉપાશ્રય અધાવવાના છે.
કાન્ફરન્સજન છે. મૂ. કાન્ફરન્સનું પંદરમું અધિવેશન ભાવનગર મુકામે નાતાલની રજાઓમાં ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.
વખત અદયા—પાટણમાં હેમમારરવતસત્ર નાતાલના બદલે આવતા વશાખમાં ઉજવાશે. અમદાવાદમાં હેમચંદ્ર જયંતો—અમદાવાદમાં તા. ૧૯-૨૦ નવેમ્બરના દિવસે મુંબઇ સરકારના નાણાપ્રધાન માનનીય શ્રી. લડ઼ેન પ્રમુખપદે હેમચંદ્ર જયંતી ઉજવાશે.
સખાવત શેઠ કાંતિલાલ પ્રધરલાલે માંગરોળ જૈન કન્યાશાળાના વિકાસ માટે રૂ. એક લાખ દશ હજારની અને શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે . પંદર હજારની સખાવત આપ્યું છે.
સ્વીકાર
૬ સૂર્યપુર અનેક જૈન પુસ્તક ભાંડાગાર સૂચિ—સંચયકાર કેશરીય’દ ચીરાયદ ઝવેરી, પ્રકાશક-મેતીચંદ મગનભાઇ ચોકસી બ્રા, જૈન સર્પાહિત્ય ક્ડ. એક રૂપિ
૨ નૂતન જિન તવનમાળા—કર્તા મુનિરાજ શ્રી દક્ષત્રિજયજી, પ્રકાશક-જૈન વિજયાનંદ પ્રિંટીંગ પ્રેસ, કછુપીડ બજાર સુરત. મે આના,
૩ વૈરાગ્યાદિ પ્રકરણ સંગ્રહ તથા સ્મરણાદિ સંગ્રહ-પ્રકાશક-મહેતા નાગરદાસ પ્રાગજીભાઇ ડોશીવાડાની પોળ, અમદાવાદ. એક પિએ.
૪ નૂતન સ્તવન—ગહુંલી સંગ્રહ—રતવનાના કર્તા-આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પ્રકાશક- ગાંધી મંગુભાઈ નેમચંદ, ઇડર, દે... આને
૫ તેરાપંથીમત સમાલેચના—લેખક અને પ્રકાશક એન. એમ. શાહ. અમૂલ્ય.
Page #44
--------------------------------------------------------------------------
________________ Regd, No. B. 3801 જૈિન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી પર્યષણ પર્વ વિશેષાંક 26 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખો, ભગવાન ઐતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપત્યના લેખો તથા ચિત્રો આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કોઈ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. ( અભિપ્રાય માટે આ અંકની અંદર જુઓ) ઉચા કાગળ, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય ટપાલ ખર્ચ સાથે) એક રૂપિઓ. બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા 10 ચાલુ અંકે અપાય છે. અમૂલય તક ! ! { આજે જ મંગાવો! અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી નુ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-માનરથ મુા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એની અપૂર્વતા સમજાયા વગર નહીં રહે. દરેક જન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. 14" x ૧૦”ની સાઇઝ, જહા આર્ટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સેનેટરી બેડર સાથે મૂલ્ય-આઠ આના. ટપાલ તથા પિકીંગ ખર્ચના બે આના વધુ. લખે- શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત) Jain Bhducation International, ...www.jainelibrorg