SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પ્રભુ મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક:-માચાર્ય મહારાજ શ્રી વિજયધિષ્ઠિ ( ક્રમાંક ૩૦ થી ચાલુ ) પુતાન સામા ભેદ તરીકે વાવમનારાયસણનું વન વાચ। જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૩માંના ૨૧૭૯-૨૨૦મે વને વાંચી ગયા. હવે સત્તરમાં એક સમયનુસ સંસ્થાન છે, જેને અ ચારે તરફથી સમાન માપ થવું એવા નીકળે છે. પકારાને બેઠલા પુરૂષના ડાબા ખભાથી મા ડીગનું, જાના ખભાથી પ્રભા ટીચરનું, એક દ્વીપણુની બીજા ડીચનનું અને શિસ્વી પલાંર સુધીનું દેરીથી માપ શ્વેતાં એક સરખુ આવે તે સમયનુમ સસ્થાન કહેવાય. આ આકૃતિ સત્ર કૃતિથી શેાનિક હેાય છે. આવી આકૃતિવાળાએથી લાક આકીય છે, તેથી આ સંસ્થાનવાળા લોકના ભાદરને પામે છે, માટે એ સંપ્રતિ કહેવાય. છતાંય માત્ર જાને માટે મ વેધમનારો સધાયુની જરૂરત રહે છે તેમ આ સ્થાનની જરૂરત હેતી નથી. કારણ કે મુક્તિમાં પોંચનાને પાર તપ, જય અને વિશિષ્ટ ધ્યાન વગેરે સાધન માટે શારીરિક ળની જરૂરીઆત રહે છે તેવી આકૃતિની અપેક્ષા હેતી નથી. એટલે કચિત્ ઉપાદેયમાં પહેલું સંધયણુ આવે તેમ પહેલાં સંસ્થાનની જરૂરત ન હેવી તે તેવું ઉપાદેય નથી. ૧૮-૧૯-૨૦-૨૧, એ ચાર ભેદ પ્રશસ્ત વણુ-ગંધ-રસ અને સ્પર્શના થાય છે. તે પણ દરેક જીવનને ગમતા તેમ પુછ્યું પ્રકૃતિમાં છે. અમુલપુ એ બાનીરામા ભેદ છે. ‘ ન હળવુ, ન ભારે ’ એ પુણ્ય પ્રકૃતિ અનુભવસિદ્ધ છે. વળા હોય તે તુલની જેમ હવાથી પણ ઉડી જાય અને ભારે ડ્રાય તો ઉભું ય ન થવાય માટે અગુરૂ બધુ મેં અત્યુ થવાથી, પુરાના બાવીસમા ભેદ છે. ધરાવાત નામામાં કે જે વધુ ખાતે તેની સામે ન થઈ શકે, તેને જોઇને જ પાછો પડે તે પુણ્યના તેવીશમેા ભેદ છે. ચેવીશમા શ્વાસ નામક માં પુણ્યપણુ સ્પષ્ટ જ છે. સારી રીતે શ્વાસેાશ્વાસની ગતિથી પ્રતિમાં શાન્તિની અતિ નવા કરે છે, ત્યારે તેનું ત્રિમ સ્વ, દુઃખમય વાવવું હતું કરી મુકે છે. જ્યાંસુધી શ્વાસ ત્યાંસુધી છવન. છાન છે મને વ્હાલુ છે તે તેનું સાધન શ્વાસ પ્રિય કેમ ન હોય ? માટે તે પુણ્યપ્રકૃતિ ગણાય છે. આતપ નામનું લક્ષણ આ પ્રમાણે છે: સ્ત્રપતોડનુકળાનાં શીરાનમુટ્યપ્રયોગ, ધર્મ સાતવનામ ! સ્વભાવથી જ અનુ! શરીરને ઉષ્ણતા આપનાર શુ ખાતર નામને ત્ય છે. અને તે સૂર્યના વિમાનમાં રહેલાં પૃથ્વીકાયના કથના હોય છે. નાનાગામનુ प्रकाशप्रयोजकं कर्म उद्योतनाम, तथ यतिदेवोत्तरक्रियचन्द्रग्रहताराરબારીનામ શીને અનુષ્ય પ્રકારા આપનાર ગુ ઉદ્યોત નામકમથી થાય છે, તે સાધુ અને દેવના ઉત્તર વૈક્રિયમાં ચન્દ્ર, ગ્રહ, તારા અને રત્નાદિમાં હોય છે. પ્રાસ્તા मनहेतुः कर्म शुभखगतिनाम । जातिलिङ्गाङ्गप्रत्यङ्गनां प्रति नियतस्थापनाપ્રશ્નોતર કર્મ નાંગનામ! જે કથી મારી પાવ હોય તે કર્મને ઝુલ્મ મતિ નામ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521540
Book TitleJain Satyaprakash 1938 11 SrNo 40
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size858 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy