SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૯૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ “अग्निदहति नाकाशो कोऽत्र पर्यनुयुज्यताम् ?" અખિ બાળે છે, અને આકાશ બાળતું નથી આ બાબતમાં તેને પ્રશ્ન કરાય? (અર્થાતુ તેનો તે તે સ્વભાવ જ છે.) પ્રભુ મહાવીરે કરેલે યથાસ્થિત અર્થ—તમે જેને ઈષ્ટ માની બેઠા છે તે કનક કામિની આદિના સંગે અનિત્ય છે, આવી અધ્યાત્મ વિચારણાને અંગે ઉપર્યુકત શ્રુતિ છે, પરંતુ ભૂત (પૃથ્વી વગેરે)ને નિષેધ કરવા માટે નથી. પંચમ ગણધર-સુધમ (જે જે તે મરીને તે જ થાય—એ સંશય) (૯) “પુરુષો હૈ ઉત્તમ, પરાણઃ પત્ર” ખરેખર, પુરૂષ છે તે (મરીને) પુરૂષપણાને પામે છે, અને પશુ છે તે (ભરીને) પશુપણાને પામે છે. જે છે તે તેવો જ થાય” એવા સુધર્માના નિર્ણયને રોકનાર કૃતિઓ શ્રી જૈ જ ના યઃ પુરી ” (વિફોષ૦ ૦, પૃ. ૭૯૦, પંધિત ૨-૩ ). જે વિષ્ટા સહિત બળે છે તે ખરેખર શિયાળ થાય છે. “નિન અમરાકામિનાવસિ" (વિશેષ જૂ૦, ૪૦ %૮, ઉજિત ૨૨) અગ્નિષ્ટોમ વડે મૃત્યુને તે છે. પ્રભુ મહાવીરે કરેલા આ કૃતિને યથાસ્થિત અર્થ-મૃદુતાદિ ગુણોને લઈને મનુષ્ય પુનઃ મનુષ્ય પણ થઈ શકે છે. (પરંતુ તેને એવો અર્થ નથી કે મનુષ્ય ભરીને મનુષ્ય જ થાય.). ષષ્ઠ ગણધર–મંડિત ( બંધક્ષને સંશય) (E) “स एष विगुणो विभुर्न बद्धयते संसरति वा, न मुच्यते मोचयति વા, ન ઘા ઘા વાદ્યમત્ત યા વેદ”(વિશેષા , g૦ ૭૨, જિત ૨૪) સત્ત્વાદિ ગુણે કરીને રહિત અને સર્વવ્યાપક એ જે આત્મા તે કર્મથી બંધાતો નથી, સંસારમાં પરિભ્રમણ કરતું નથી, કર્મથી મૂકાત નથી, બીજાને મૂકાવી શકતે નથી, અથવા બાહ્ય અત્યંતરને જાણતા નથી. બન્ધ-મેક્ષ નથી” એ મંડિતના નિર્ણયને રોકનારી કૃતિ“go: પુર શાળા, પv: પાન કાર્મળા” પ્રભુ મહાવીરે કરેલા આ પ્રતિનો યથાસ્થિત અર્થ-છદ્મસ્થ ભાવથી રહિત અને કેવલજ્ઞાનથી સમસ્ત વિશ્વને (જગતને) સ્પર્શનાર એ જે આત્મા તે કર્મથી બંધાતા નથી, સંસારમાં પરિભ્રમણ કરતો નથી, વગેરે આગળ સમજી લેવું. (પરંતુ દરેક આત્માને માટે એમ સમજવું નહીં.) સપ્તમ ગણધર્મોચપુત્ર (દેવને સંશય) (७) "को जानाति मायोपमान गीर्वाणान इन्द्रयमवरुणकुबेरादीन्" માયા સદૃશ એવા, ઇન્દ્ર, યમ, વરૂણ, કુબેર વગેરે દેવેને કોણ જાણે છે? (અર્થાત્ દેવ છે જ નહીં). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521540
Book TitleJain Satyaprakash 1938 11 SrNo 40
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size858 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy