________________
વેરાટ નગરીને પ્રાચીન શિલાલેખ
[ ૧૭ ]
कृता लिखिता पं० सोमकुशलG गणीभिः ।
૪૦) ...........મૈરક માર મ7 મમવાહ ! નેધ
આ શિલાલેખની કુલ ત્રણ નકલો મારી પાસે છે. જે મૂલ પાઠ છે એ તો અમે ઉતારેલ લેખમાંથી જ ઉક્ત કર્યો છે. બીજી કોપી રાયબહાદુર ડી. આર. સહાની ઉતારી લાવેલા તે પણ અમને મળી છે, નીચે નાટમાં પાઠાંતર તેમના નામ સાથે જ આપ્યા છે. અને ત્રીજી નકલ પાછળથી મળી, જે પ્રાચીન લેખ સંગ્રહ ભા. ૨ માં પ્રકાશિત છે. તેના પાઠે પણ નીચે નેટમાં ( ) આપેલ છે.
મૂલ લેખની શિલાને પરિચય બીયુન ભાંડારકરના શબ્દમાં જ આપું છું, અને અમે જોયું છે તે પ્રમાણે તે બરાબર છે.
આ લેખ 1-93” લાંબી અને ૧-૪” પહેળી શિલા ઉપર ૪૦ પંકિતમાં કાતરાએલે છે. ભાષા સંસત મધ છે. જમણી બાજુ તરફ પત્થરને ઉપરનો ભાગ તૂટી જવાથી તેમજ ડાબી બાજુએ નીચે કેટલેક ભાગ ટુટી જવાથી ઘણીક લાઇને અપૂર્ણ જ હાથ લાગી છે. તે પણ જેટલે ભાગ અક્ષત છે તેના પરથી લેખને સાર ભાગ સારી પેઠે સમજી શકાય છે.
મુખ્ય હતા. આ તેર સાધુઓમાં પં, લાજવિજયજી પણ છે. જુઓ હીરસૂરિરાસ“ લાભવિજયગણીને મુનિ વિજે, ધનવિજય ચે અતિ ભજે.”
( હીરસૂરિરાજ. પૃ• ૧૦૮ ) ( ૫. સેમકુશલ ગણી,-તેમને પણ પરિચય મને નથી મળ્યું. પરંતુ સેમવિજયને પરિચય મળે છે જે આપુ છું, અહી’ પ્રશ્ન એ છે કે સેમકુશલ અને સેમવિજય એક છે કે જુદા છે? શ્રી જગદ્ ગુરૂજી મહારાજ સાથે તેર મુખ્ય સાધુઓનાં નામ જણાવતાં કવિવર ઋષભદાસજી જણાવે છે.
વિમળ હષે મે ઉવજઝાય, શાંતિચંદ છે તેણે ઠાય. સામવિજય પંડિત વાચાળ, સહેજ સાગર (૫૦) બુદ્ધિ વિશાળ a ૬ છે
૫. સેમકુશવજીને પરિચય નથી મળે એટલે નથી આપ્યું. (આ. કા. મ મો. –૫૦ ૧૦૮ )
. સોમવિજયજી-મૂળ વીરમગામના રહેવાસી. તેમના પૂર્વજ વીરછ મલિ વછર હતા. પાંચ ડેસ્વારે તેમની હાજરીમાં રહેતા. તેમને પુત્ર સહસાકરણ મલિ થયા. અને તે મુહમ્મદ શાહ બાદશાહને મંત્રી હતા. તેમને પુત્ર નેપાળજી થયા. નાની ઉમ્મરમાં અભ્યાસ સારો કર્યો હતો. બાલ્યાવસ્થામાં જ બ્રહ્મચર્યની બાષા લીધી હતી. તેમણે પોતાના ભાઈ બહેન અને બીન કુલ ૧૮ જસુ સાથે અમદાવાદમાં બહુ જ ઉત્સવ પૂર્વક કી. હીરવિજયજી સૂરીશ્વ૨છ પાસે દીક્ષા લીધી. તેમને ઉપાધ્યાય પદવી મળી હતી. અને સૂરિજી મહારાજના પ્રધાન તરીકે પ્રસિદ્ધિ પામ હતા. આ જ કારણે સૂરિજી મહારાજે વૈશટની પ્રતિષ્ઠા માટે ઉ. કલ્યાણ વિજયજીની સાથે વિરાટ મોકલ્યા હતા. તેમણે બાદશાહના દરબારમાં સૂરિજી સાથે હાજર રહી નજર એલી બધી વિગતે આ શિલાલેખમાં લખી છે, એટલે આ લેખનું મહત્વ પણું જ વધી જાય છે.
૪૬ (૧૦ જિના)
બાર જ કયા
રેખમાં લપાઇ બારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org