SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : (૨૨) ........... ગુarat viૌવ.......જાગનેતાને રાહ महाडंबर पुरस्सर । (૩૪) .........ઉતા પ્રતિષ્ઠા ટાક્ષી ગણાત્રા હૃાર્મળ प्रव्रज्या प्रदा। () ......૪૧ જર્મ નિર્માણ વિશ્વકર્માણમાજમધ્ય ના મનઃ વયિક ક્ષેત્ર बोधिबीज वपन प्रधान । (૩૬) ....................... ત ત સુધારણ વાગવિશ્વાસ રામાન તાद्देशीय दर्शनस्पृहया। (રૂ૭) ...મનોરથ પ્રથા પ્રથav૨ કરતા કાઈ ૪ સુઘર્ષ पर्वतायमान विबुधज४४ । (૨૮) (R)......... :૪૫ પુરા મviધ્યાય ૯ શ્રી Eદ્દાનविजय गणी परिवृतौ । (૩૧) .............. કવિર બાસાહ પ્રસારિતઃ પંજામયિકા જી ૪૦ (તમvz). ૪૧ “જ ”. ૪ર કથીર. ૪૩ . ૪૪ વિદુષક. ૪૫“ હિં. S વાચકવર્ય શ્રી કલ્યાણવિજયજી- તેમનો જન્મ લાલપુરમાં વિ સ. ૧૬૦૧ ના આ વદ ૫ ના દિવસે થયો હતો. ૧૬૬ને વિશાખ વદ ૨ ના દિવસે. મહેસાણામાં પ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજ પાસે દીક્ષા લીધી. અને ૧૬૪૨ ના ફાગણ વદી ૭ ના દિવસે તેમને પંડિત પદ મળ્યું હતું. તેઓ જેવા વિદ્વાન હતા તેવા જ વ્યાખ્યાતા હતા. અને તેવા જ તાકિ પણ હતા. વળી તેમનું ચારિત્ર પણ નિર્મળ હતું, તેથી જનતા પર તેમના ઉપદેશની સાટ અસર થતી. તેમજ રાજપીપડાના રાજ વછ વિવાડીની રાજસભામાં છ હજાર વિદ્વાન બ્રાહાણ પંડિત સમક્ષ જમતુ કર્તા ખંડનવિષય ઉપર સુંદર વિવાદ કરી તક મુતિ અને દહીથી ૨નને સત્ય વસ્તુ સમજાવી રાન તરફથી બહુમાન પ્રાપ્ત કર્યું હતું. (સૂરીશ્વર અને સમ્રાટુ રૂ. ૨૪૨-૨૪-૨૪૪) આ અદ્ભુત ગુણેથી આકર્ષાઈને જગદૂગરજી મહારાજે તેમને વૈરાટ પ્રતિષ્ઠા કરાવા મેયા હતા. F ૫૦ લાભવિજયગણી--- આ પ્રશસ્તિના લેખકને વધુ પરિચય મને નથી મળ્યો, પરંતુ વાચકશિરોમણિ બી યવિજયજી મહારાજના દાદાગુરૂ તેઓ થાય છે. અર્થાત્ ઉપાધ્યાયના ગુરુ શ્રી પં. નવિજય મણી (ન્યાયવિજયછ ગણી ) અને તેમના ગુરુ શ્રી પંડિત લાભવિજયગણી થાય છે. ૫. શ્રી શામવિજયછ ગણું અકબરના દરબારમાં સૂરિજી સાથે વિદ્યમાન હતા. તેમણે નજર એક સત્ય હકીકત જ લખી છે. પંડિત શ્રી લાભવિજય ગણીવર, પં. શ્રી કલ્યાણવિજયજીના શિખ થાય છે. તેમણે પ્રમેયરનમનુષા ગ્રંથની શુદ્ધિ કરી છે. તેઓ બહુ વિદ્વાન અને સારા ક્રવ હતા, જેને છેડે પરિચય પ્રસારિત માં મળે છે. સૂરિજી મહારાજ સાથે જે વિદ્વાન ૬૭ સાધુએ સમ્રાટના દરબારમાં ગયા હતા તેમાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521540
Book TitleJain Satyaprakash 1938 11 SrNo 40
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size858 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy