SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International [ 1 ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ kr ગરમી પરમાૌરની સહાયથી ૧૦ ડીપી કરતાં પશુ અધિક રાય તે જ પાર્થ એક તાવવાળા માસી સાથે ઊ લાગે છે. એક જ પાંચ સંબંધી ગ્યા જાતિનું ભિન્ન ભિન્ન જ્ઞાન થાય છે; એ એક જ વસ્તુ સિદ્ધ કરે છે કે ઐન્દ્રિયક પ્રત્યક્ષ બે વિશદ નથી કના ગાદ છે, પાર હેગન છે તેવું જ સ્પષ્ટ માન ઇન્ડિયાહારાત્રે થઈ શકતું હૈય તો જૂદી જૂદી વ્યક્તિગાન રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને સાદિનું એક સરખું જ ભાન થવું જોઇએ અને તેમ તે! બનતું નથી. તેથી અન્દ્રિયક પ્રત્યક્ષને સÖથા સ્પષ્ટ પ્રતિભાસ રૂપ કહેવું એ સત્ય નથી. સર્વ જ્યેષ્ઠ પ્રમાણ અનુમાનાદિ દ્વારા થનારા જ્ઞાન કરતાં ઐન્દ્રિયક પ્રત્યક્ષદ્વારા થતું જ્ઞાન વધારે સ્પષ્ટ ઢાય છે. એટલા ખાતર તેને વ્યવ્હાર ( ઉપચાર થી પ્રત્યક્ષ કહેવું હોય તો કઈ જાતની હરકત નથી. કિન્તુ આત્માથી સાક્ષાત થનારા જ્ઞાન કરતાં ઇન્દ્રિયોથી થનારૂં સાક્ષાત્ જ્ઞાન પશુ જ અરાષ્ટ હોય છે એ વાત ભુલવી જોષતી નથી. અને જેટલાં અસ્પષ્ટ માને અવિાદ સુના છે તેમાં પરમાથી પક્ષ જ કે તેથી આન્ડિયક પ્રત્યક્ષને સર્વ જ્યે અમાનુ તરીકે સ્થાપન કરવાની શૈકા કરવી કે કોઇ પણ વતીએ ન્યાયસંગત નથી. શ્રી જન શાસનમાં આગમ પ્રમાણ એ સર્વ જ્યેષ્ઠ પ્રમાણ એટલા માટે મનાય છે કે સકલ પદાર્થાને આત્મ પ્રત્યક્ષ કર્યા બાદ તેને કથન કરનાર વક્તાના વચનને આગમ પ્રમાણુ માનવામાં આવેલું છે. શ્રી જૈન શાસનનું આગમ પ્રગણું મેં. સત્તુ અને વીતરાગ એવા શ્રી જિનેશ્વરદેવાના વચન સ્વરૂપ વચન સ્વરૂપ છે. મક્ષેત્ર અને સ કાળના ભાવેને પ્રતિ સમયે ઇન્દ્રિયાદિ કોઈ પણ સાધનાની સહાય વિના કેવલ આત્મારાએજ પ્રત્યક્ષ કરનારા જ્ઞાની પુરૂષો, એ શ્રી જૈન દર્શનમાં શું મનાય છે અને તેવા આમાઐ દારા પ્રકાશિત થયેલ હિંતર ઉપરના મધ્યાય પ્રહનું નામ ભાગમ છે. એ આમેનાં વચનારાઓ ધનારા બાબ તેનું નામ આગમ પ્રમાણુ છે. એ આગમ, પાથીનું જે જાતિનું પ્રતિપાદન કરે તે સર્વથા બ્રાન્ત અને વિષ્ઠ છે શૈટલું જ નહિં કિન્તુ ને હિતકર છે. કેવળ સમ ખાવાનું નિષ્ણુ પણ ને તિના માર્ગથી ચૂની અહિતના માર્ગ પ્રેરનારૂં હોય તે તે કળાયે સેવા છતાં પત્યુ ચેત્તર આગમાં પ્રમાણુ તરીકે સન્માનને પાત્ર બની શકતું નથી. આગમ પ્રમાણ અને અતિત્વ પ્રમાણ વચ્ચે જે કાંઇ અંતર છે, તે આથી સ્પષ્ટ થાય તેમ છે. અતિદ્ય પ્રમાણ જો મધ્યસ્થ અને સત્યપ્રરૂપક વકતાઓના વચનરૂપ હોય તે તે પ્રમાણ ખતવામાં કાઈ હરકત નથી, પરન્ત તિતિના વિષેક કરાવનાર કે અતિને ડી કેવળ તિને જ ઉપદેશનાર ને થય એવા નિયમ ઢો નથી. આગમ પ્રમાણમાં તે નિયમ અશ્ચિંત છે. એટલા માટે તેની તેણે તે આવી શકે તેમ નથી. અનિશ્ચિત અનુમાનો એવાં પણ કેટલાંક અનિાસિક નથ્યા હોય કે જેમાં તેના રૈનાત્માને અંત ક્યું સ્વાષ કે રામદેવ હાતો નથી એટલું જ નહિ કિન્તુ ભાવિ પ્રજાના ક્તિનું પશુ તેમાં “ક્ષ્ય ક્રમ છે, તોપણ તે વક્તા મહિના આ કે એ સયા વીતરાગ અને અનન્તજ્ઞાની હાવાની સાથે જગતના તમામ વે! પ્રત્યે અનન્ત કરૂણાથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521540
Book TitleJain Satyaprakash 1938 11 SrNo 40
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size858 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy