SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ] શ્રી જન સત્ય પ્રકાશ (१६) जरीनां पुत्र सं० घिमलदास द्वितीय भार्या नगीनां स्व द्वितीय બાકી રંટ સ્થાપવાસ મા......... I (१७) कां पुत्र सं० जगजीवन भार्या मोती२१ पुत्र सं० कचरा स्व द्वितीय પુત્ર સૈ૦ ચતુર્મુખ કમૃતિ સમત કુટુંકયુ............. | (१८) इराट दंग स्वाधिपत्याधिकारं बिभ्रता स्व पितृनामप्राप्त शेल२३ मय श्रीपार्श्वनाथ १रीरी मय स्वनाम धारी त श्री२४ (૨૨) ઘરકામ ૨ મારૂ ઝઘરાક નામ ધારણ શ્રીમત રૂ प्रतिमालंकृतं मूलनायकश्रीविमलनाथबिंबं । (२०) स्वश्रेयसे कारितं बहुलतम वित्तव्ययेन स्वकारिते श्री इन्द्रषि हारापरानाम्नि महोदयप्रासादे स्वप्रतिष्ठायां । (२१) प्रतिष्ठितं च श्रीतपागच्छे श्रीहेमविमलसूरि२५ तत्पट्ट लक्ष्मी कमलाक्षी कंठस्थलालंकारहारकृत स्वगुर्वाज्ञप्ती । (२२) सहकृत उमार्ग पारावार पतजंतु२६ समुद्धरण कर्णधाराकार सुविहित साधुमार्ग क्रियोद्धार श्री आनंद । --- - - - ૨૧ “ મોત". ૨૨ (૩). ૨૩ “ ઢ”. ૨૪ “શ્રી”. ૨૫ શ્રી હેમવિમલસૂરિ-પ૫ મા પટ્ટધર. તેમનું જન્મસ્થાન, જન્મ સંવત અાદ નથી મળ્યાં, પરન્તુ તેમના સમયમાં શિથિલાચાર વયે હતું, છતાં તે પરમત્યાગી અને નિસ્પૃહી રહ્યા હતા. અને પોતાના શિષ્ય શ્રી આણંદવિમલ સૂરિને આજ્ઞા આપી દિયોદ્ધાર કરાવ્યા હતા. આ સમયે લોકાગચ્છના વિદ્વાન યતિ-સાધુ ઋષિ હાના કષિ શ્રીપતિ બષિ ગણપતિ આદિએ જૈન શાસ્ત્રના આધારે જિનપ્રતિમા સત્ય છે એમ માની લોકાગચ્છ ઢાડી શ્રી હેમવિમલસૂરિ પાસે સગી દીક્ષા લીધી હતી. હાષિના શિષ્ય સાલચંદ્ર ઉપાધ્યાય (સુપ્રસિદ્ધ સત્તર ભેદી પૂજાના રચયિતા ) થયા. તેમને અનેક શિષ્ય હતા. તેમાં સાતિચંદ્ર અને સૂરચંદ્ર મુખ્ય હતા. તેઓ પ્રખર વિદ્વાન (પંડિત) અને મહા વદી હતા. તેમના શિષ્ય મહોપાધ્યાય ભ્રાતૃચંદ્ર થયા અને તેમના શિષ્ય સિદ્ધિચંદ્ર થયા. જેમણે બાદશાહ અકબરને પ્રતિબોધવામાં જબર ફાળો આપે છે, શત્રુંજયને કર માફ કરાવે. છયા વરે માફ કરાવે. અને અને દિવસે અમારી પળાવી. અકબર અને જહાંગીર બાદશાહના દરબારમાં લગભગ ૨૫ વર્ષ રહેવાનું બહુમાન મેળવ્યું અને શાસનની પ્રભાવના ધણી જ કરી. ૨૬ ડી. આર શાહનીમાં “પતન” છે. - શ્રી આણંદવિમલસૂરિ૫૬ મા પટ્ટધર, હેમવિમલસૂરિજીના શિષ્ય અને ભગવાન્ મહાવીરના પ૬ મા પધર. વિ. સં. ૧૫૪૭ માં ઇડરમાં જન્મ. વિ. સં. ૧૫૫માં પાંચ વર્ષની નાની ઉમ્મરે દીક્ષા. અને ૧૫૭૦માં આચાર્ય પદ, ૧૫૮૨ માં ગુરૂઆજ્ઞા પૂર્વક ક્રિયા દ્ધાર કરી ભગવાન મહાવીરના શુદ્ધ માગની સ્થાપના કરી. તેમણે સૌરાષ્ટ્રમાં સાધુઓને વિહાર બંધ હતા તે ચાલુ કરાવે, જેસલમેર આદિ મરૂદેશમાં શુદ્ધ પાણીની દુરતાથી સેમપ્રભસૂરિજીએ વિહાર બંધ કરાવ્યું હતું તે, લાભનુ કારણ જણી, પુનઃ મહોપાધ્યાય શ્રી વિદ્યાસાગર ગણી દ્વારા વિહાર ચાલુ કરાવ્યું. જેનશાસનને ખૂબ પ્રચાર કરી આ મહાન તપસ્વી ૧૫૯૬ માં ચૈત્ર સુદ ૭ મે નવ ઉપવાસનું અણુસણું કરી અમદાવાદમાં સ્વર્ગ ગયા. www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International
SR No.521540
Book TitleJain Satyaprakash 1938 11 SrNo 40
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size858 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy