SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ** ૪ ] શ્રી અવતિસુકુમાલ [ ૨૭૩ ] પછી ઓ, મહાનુભાવ અને મતાત્ત્વિક વપ છે. એંન કરીને દેવતાઓ તેમના શરી રસ્તા મહિમા કર્યો. આ તરફ્ અતિસુકુમાલ જોવામાં ન આવવાથી તેની સ્ત્રીએ આ સુહસ્તી ભગજાનને પૂછ્યુ કે હું ભગવન અમારા પતિનું શું થયું એટલે શૈમથી બધી રીત જાણીને આ સુહસ્તી ભગવતે મધુર વાણીથી તે સ્ત્રીઓને તેનેાસ વૃત્તાન્ત કહી અબળાઓ, એટલે અતિમાની પત્નીએ પર જઈ ને બામાતાની આગળ તે બધી નૃત્તાંત નિવેદન કર્યો. ત્યારપછી અતિકુમારી માતા ભડા રોડાસી પ્રભાત કાળમાં કારિકાના વનમાં સ્મશાનમાં ગયા. ત્યાં નૈઋત્ય દિશામાં પડેલા પુત્રના કલેવરને જોઇને ભરામાતા આંસુના મિલથી નગે ાદાન દેવાને ઉત્પન્ન થઈ રાય તેમ પુત્રવધૂ સહિત કુદન કરવા લાગી, અને ખેલવા લાગી કે હે વત્સ, તે પ્રાણાને પશુ શા માટે તજી દીધાં, તું આવા નિર્દય કેમ થયો, દીક્ષા લીધા પછી એક દિવસ પણ વિહારથી અમારૂં ગૃહાંગ ક્રમ જિંત્ર ન કર્યું. હવે એવી કાળુારી તે કઈ ચિત્ર ચરો કે જ્યારે સ્વપ્નમાં જરૃ અને તા. દર્શન ચરો ! હું પસ, વતની ાિથી નિર્માની થઈ ને મારા તો કદાચ ત્યાગ કર્યાં, પણ ગુરૂ મહારાજ પર પણ તું કેમ નિર્મોહી થયા કે તેમને પણુ તજી દીપા ! આ મારું અતિશય વિાષ કરીને બન્ને માતાએ ક્ષિપ્રા નદીનાં તટપર શાસ્ત્રમાં કળા પ્રમાણે તેનું ઔધ્વનિક કૃત્ય કર્યું, અને તેની પુત્રવધુએ વધુ વાર વાર વિધ૫ કરીને ક્ષિપ્રાનાં પોતાનાં આવમનું વધારે દંપણું કર્યું. પછી તમરણના શાપ અગ્નિથી વ્યાલ થઈ ગયેલ ભા રતાને શંખધામના સમાન પ્રત્ય એવાની કાિ થઈ. તેથી ઘરે જઈને માત્ર એક સમમાં પુત્રવધુને ત્યાં સ્કને અન્ય પુત્ર વધુઓની સાથે તેણે દીક્ષા પ્રભુ કરી. પેલી સગાં વધુથી જોયા પુત્ર અતિસુકુમા ભરણુ સ્થાનક મેહુ દેવમંદિર કરાવ્યું. વતિનાં ભૂધરૂપ તે મંદિર અષિ વિધમાન છે. અને કોકમાં મહાકાલપ્રાસાદના નામથી સારી રીતે પ્રસિધ્ધ છે. મા મુરતી કાળવાન પણ અંત સમયે એક શ્રેષ્ઠ શિષ્યને ગ∞ સાંપીને અનન - દેતા લામ કરી સોના અતિય થયા. કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રાચાર્ય કૃત પરિશિષ્ટ પ્રર્વ આદિ ગ્રન્થાના આધારે આર્દ્રખાલ આ લેખની અહીં સમાપ્તિ કરવામાં આવે છે. મહાપુના ચત્રમાંથી આત્મતિના સાધનત અક્ષયપદને પામે એ જ શુભેચ્છા. ઝલાનિ શ્વેત સમા આ ઉચ્ચ આદેશને ઝીલી, ભવ્ય જીવે વંદન હૈ। ભગવાન માયસીને અને સાત્ત્વિક મના વતિ માલને ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521540
Book TitleJain Satyaprakash 1938 11 SrNo 40
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size858 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy