________________
અંક ૪] વેદ-વાક
[ ર૧ એક પૂર્ણ આહુતિ વડે સર્વ કામને પ્રાપ્ત કરે છે. નિન્દાર્થવાદ નીચે પ્રમાણે –
"एष वः प्रथमो यज्ञो योऽग्निष्टोमः, योऽनेनानिष्ट्वाऽन्येन यजते स ગ wwત” (વિજાઇ છૂ, g૦ ૦રૂ, જિત ૨૨)
આ અગ્નિોમ તમારે મુખ્ય યજ્ઞ છે, આને કર્યા સિવાય જે બીજા યજ્ઞને કરે છે તે અધ:પતનને પામે છે, ૩ અનુવાદ નીચે પ્રમાણે - કાજી માતા વરણઃ” (પિs , g૦ ૭૦૩, વંતિ ૨૦ બાર મહિના સંવત્સર હોય છે. “અuિr:” (fજsts છૂ૦, g૦ ૭૦૩, જરિત ર૦) અગ્નિ ઊો હોય છે. “મિલ્સ એપs” (હિsts , પૃ૭૦રૂ, રિત ૨૦
અગ્નિ ઠંડીનું ઔષધ છે. હતીય ગણર - વાયુભૂતિ (તજજીવ તત્વ શરીરને સંશય)
(૩) “વિજ્ઞાન” એ છત્રભૂતિની સંકાવાળા જ વાક્યમાં વાયુભૂતિને સંશય હતો અને તેને અર્થે પણ વાયુભૂતિએ ઇન્દ્રભૂતિની જેમ જ કર્યો હતો. (અને તેથી શરીરને જ જીવ માની લીધેલ હતા.)
જે શરીર તે જ જીવ છે” એવા વાયુભૂતિના નિર્ણયને રોકનાર શ્રુતિઃ "सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो ये રાત્તિ ધtત્ત થતા તમા” (વિશેષા , g૦ ૭૨૦, રિત ૨-૨૦)
આ આત્મા નિમય છે, શુદ્ધ છે, અને સત્ય વડે, તપ વડે, બ્રહ્મચર્યો વડે જાણવા લાયક છે, ધીર એવા સંયત મુનિએ આત્માને દેખે છે.
આના સમાધાનમાં પ્રભુ મહાવીરે આ વાકયને જે અર્થ ઈન્દ્રભૂતિને જણાવેલ તે જ અર્થ અહીં પણ સમજી લે. ચતુર્થ ગણધર - વ્યકત (પંચભૂતને સંશય).
(४) "(येन) स्वोपर्म कै सकलमित्येष ब्रह्मविधिरञ्जसा विज्ञेयः" (કરો. ૪૦, પૃ. ૭૨૨, ગિત ૨૦)
ખરેખર, સકલ જગત્ સ્વપ્નસદશ અર્થાત અસત્ છે, આ બ્રહ્મવિધિ શિધ્રપણે જાણો. (એટલે કે પંચભૂત જેવું કશું નથી.)
“ભૂત (પૃથિવી-પાણી-અમિ-વાયુ-અને આકાશ) છે તે અતુજ છે” એવા વ્યક્તના નિર્ણયને રોકનાર કૃતિઓઃ
“ પૃથિવી” (વિરોઘાવ , g૦ ૭૨૨, રિત ૨૨). આકાશ અને પૃથ્વી છે.
“pી રેકતા, આજે કતા” (ફિg , g૦ ૭ર૬, રિત ૨૨). ain Education Inter,રવી દેવતા છે, પ ણ દેવતા છે. Personal Use Only
www.jainelibrary.org