Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ વૈરાટ નગરીનો પ્રાચીન શિલાલેખ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ગતાંકથી ચાલુ) વૈરાટને અમે લીધેલે મૂળ શિલાલેખ (પાઠાંતરે સહિત) (१) श्रीहीरविजयसूरीश्वरA गुरुभ्यो नमः । स्वस्ति श्रीमन्न (૨) ..રાજે ૨૦૦૧ ગવર્તમાને જિજુન સુર૪ તીકાથાકૂ નો. (૩) .......... ૪ પીપક્ષ માજી જયહિ તોગઢિા વિરતારHI.......... () .......ત્તિ×તિ નમૂત માર મા ઇવહેં-ઘરાક્રમnત રતુમ.............. ? ૧ જૈન લેખ સંગ્રહમાં “ ” સૌથી પ્રથમ આ છે. ૨ જૈન લેખ સંગ્રહમાં[ -ગૌ]” છે કે જૈન લેખ સંગ્રહમાં “નિરતર વાળ શમસ્ટલખ્યું છે. ૪ જેન લેખ સંગ્રહમાં નીચેના પાઠાંતરો છે. વાચકોની અનુકૂળતા ખાતર કેટલાક જરૂરી પાઠાંતરે ઉદ્ધત કર્યા છે. “ચતુર્જિન [ વિના]" A જગદગુરૂ શ્રી હીરવિજયસૂરિ–૫૮ માપાધર જન્મસ્થાન પાબુલપુર. ૧૫૮૩ માં જન્મ. ૧પ૯૬ માં પાટણમાં દક્ષા. ૧૯૦૭ માં નાદપુરીમાં પંન્યાસપદ. ૧૬૦૮ માં વરાણુ પાર્શ્વનાથસમક્ષ વાચપદ. ૧૯૧૦ માં સિરાહીમાં સરિષદ. તેઓ મહાપ્રતાપી પુન્યશાલી, પરમ પ્રભાવી ઉત્તમ ચરિત્ર શીલ હતા. તેમના ઉત્તમ ગુણથી આકર્ષાઇ મોગલ સમ્રાટ અકબરે તેમને પોતાના દરબારમાં પધારવાનું બહુમાન પૂર્વક નિમંત્રણ મોક૯યું. ૧૬૩ માં સૂરિજી મહારાજ પુરસી કી પધાર્યા અને બાદશાહને પતિબાધ આપી અહિંસા પ્રેમી-દયાળુ બનાવ્યું. મેગલ સમ્રાટના દરબારમાં બહુમાન પૂર્વક જવાનું સૌથી પ્રથમ માન તેમને જ ધટે છે. તેમણે અને તેમના શિષ્ય પ્રશિષ્પાએ બાદશાહને પ્રતિબધી છ મહીના અહિંસા પળાવી. શત્રુંજય આદિ તીર્થો જેન સંધ સ્વાધીન કરાવ્યાં. તેના કર માફ કરાવ્યા, જજીયા વેરે માફ કરાવ્યું. સૂરિજી મહારાજે ખંભાત, અમદાવાદ પાટણ, સિરોહી, આગ્રા, ઉના આદિમાં પ્રતિષ્ઠા કરી જેન શાસનને ખૂબ ખૂબ પ્રભાવના કરી-કરાવી છે, બાદશાહ અકબરે તેમના ગુણેથી આકર્ષાઈ તેમને “ જગદ્ગુરૂ”નું મહાન બિરૂદ આપ્યું હતું. તેમજ સિરોહી આદિના અનેક રાજાઓએ-અનેક સુબાઓએ તેમને ખૂબ સાર કરી અહિંસાનાં ફરમાન જારી કર્યા હતાં. સિરોહીના રાવ સુલ્તાનજીએ આબુ કર માફ કર્યો હતે. મહાપ્રતાપી રાણા પ્રતાપે સૂરિજી મહારાજને પોતાના દરબારમાં પધારી ઉપદેશ દેવાનું નિમંત્રણ આપ્યું હતું. સત્તરમી શતાબદી જૈન શાસન માટે હીરયુગ તરીકે ઓળખાય છે. સત્તરમી શતાબ્દીમાં તેમના જેવા બીજા પ્રાભાવિક આચાર્યો નથી થયા. અનુક્રમે ૧૬૫ર માં ભા, સુ. ૧ ૧નામાં સ્વર્ગે પધાર્યા. આજે પણ સમસ્ત જૈન સંધ અવિભકપણે તેમને નિર્વાણ દિવસ-જયન્તિ જવી તેમના ગુચ્છમામ ગાય છે. વિશેષ માટે જુએ સૂરીશ્વર અને સાટ”. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44