Book Title: Jain Satyaprakash 1938 11 SrNo 40
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Jain Education International દુર્લભ પંચક લેખક ખાચા મહારાજ શ્રી વિજયપારિજી (ગતાંકથી ચાલુ ) ૪. શ્રીશાંતિનાથ પ્રશ્ન-જે પ્રભુના નામમથી પ અનેક ાિ નાશ પામે છે તેમની પ્રન્ન ભકિત કરવાથી વિશેષ લાખ થાય એમાં શી નવા રે પ્રભુ શ્રીશાંતિનાય પાડી ભલે ગંધરા ન હતા, તે વખતે તેમણે પ્રાણના ભોગે પણ કતરનું રક્ષણુ કરી જગતના જ્ઞાને યાવીર થવાના અપૂર્ણ પ આપ્યો હતો. આગમ વધામાં વધુ વેલ ધર્મવીર, ાનવર, બાબીર, તપવીત, બુધ્ધવીર એમ અનેકતના વીર પુછ્યોમાં પ્રભુ શ્રીશાંતિનાથને આપણે યાવીર તરીકે ગણવા જોઇએ, આ પ્રશ્નની જન્મભૂમિ ગજપુરનગર હતું. તેમના પિતા વિશ્વસેન રાજા અને માતા અત્રિય રાણી હતાં. તે દેશમાં પૂર્વે મરકીના ઉપદ્રવ ચાલતો હતો. માતાના ગમે અનુ આવ્યા બાદ રાણીએ અમૃત છાંટયું, તેથી ઉપદ્રવની શાંતિ થઇ. આથી માતા પિતાએ તેમનું શાંતિનાથ નામ પાડયું. પ્રભુની ૪૦ ધનુષ્ય પ્રમાણ કંચનવા કાયા હતી. અહીંથી પાછલા ભાવે તે સર્વાસ વિમાનમાં ૩૩ સામરામના આયુષ્યવાળા દેવ હતા. તે તેઓ બાદરવા વદ સાતમની રાતે મેયરાંરા તથા બીજી સત્રમાં ચિા અણીન કુક્ષિમાં પધાર્યા. પ્રભુજી એક ભવમાં ચક્રવર્તીપણું ભાગવીને તીર્થંકર પદવી ભોગવશે, માટે માતાએ પહેલાં ચીપણાને સૂચવનારાં ચૌદ સ્વપ્ના સ્પષ્ટ (ઝાંખાં) જોયાં. અને ત્યારબાદ તીર્થંકરપાને સૂચવનારા ૨૫૯ ૧૪ સ્વપ્ન જોયાં. એમ ચિરાની ભાષક ( કુંથુનાથની ) શ્રી માતાએ અને (અરનાથની) દેવી માતાએ પણ બે વાર સ્વપ્નો જોયાં હતાં. મા રીતે આ ચેવીશામાં (ચક્રતિ’-તીર્થંકરની ) બે પક્ષીના ભોગવનારા ૧૬-૧૭૧૮મા તીર્થંકર થયા. દેશના ગપુરમાં નવે ખાસ ઉપરાંત દિવસ વીત્યા બાદ ચોથા આરાના ઉત્તરાધ માં જે વદ તેરશે મેષરાશિ ભરણિ નક્ષત્રમાં પ્રભુ જન્મ્યા.× તેઓ ૧૦૦૮ હાજીના પારક અને જન્મથી જ ખત, ધૃત, અવિધ જ્ઞાનવાળા અને મૃગલન યુક્ત હતા. તેઓ સૌન્ટ સુર સ્વરૂપ અને અનંત બક્ષી હતા. તેમનારી એક્યુબની અપેક્ષાઓ જ ધનુષ્ય ઉંચુ હતું (એટલે કે આભાંગુલે કરી ૧૨૦ ખાંગળ ઉંચુ અને પ્રમાઝિલની અપેક્ષાએ * ગુલ અને 2 ય પ્રમાણ શું હતું. તેમને ૬૪ હાર કર આદિ ચક્રવર્તિ પટ્ટને ઉચિત પરિવાર હતો. પચ્ચીસ દુસ્તર વધ કુભાર આ અને અહીં થી કાલધર્મ પામી સનત્કુમાર નામના ત્રીન્દ્ર દેવલાર્ક ભયાં છે. × ના પચાપમ, ૩૬ લાખ, ૪૯ હેન્દર વર્ષે, ૮૯ પખવાડીયા એટલા ચેપી આર બાકી રહ્યો હતા. + આગળ ગૃહસ્થાલ પાા લાખ વર્ષો જણાવે છે, એ અપેક્ષાએ અહીં ફેરફાર સભવે છે. એટલે અહી એકમાં પચીસ હજાર અને બીજા (ચક્રિત્વમાં ૐ કુમારપણામાં) ૫૦ હજાર વર્ષ સબને છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44