Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 156
________________ શ્રીમદ દેવચંદ્રજી ૧૨૧ આથી જણાય છે કે શ્રીમદ્ સં. ૧૭૯૬ માં ગુજરાત તરફ આવેલા અને ગુર્જરષ્ટ્રમાં રહેલા. આ સમય દરમીયાન, એટલે ૧૭૭૦ પછી તેઓશ્રી પં. જિનવિજયજીને ભણાવવા પાટણ આવ્યા. બાદ સં. ૧૭૭૫ પછી મોટા કોટમટ ગયેલા સંભવે છે. શ્રીમદ સિદ્ધાતના પારગામી, પરમ જ્ઞાતા, મહા પ્રખર પંડિત અને સમદષ્ટિવાળા હતા. પોતે ખરતરગચ્છના હોવા છતાં શ્રીમદ્દ ખીમાવિજયજીએ શ્રીમદે પંજિનવિજયજી જ્યારે પિતાના શિષ્ય જિનવિજયજીને વિશેષાવશ્યક (એક તથા પં. ઉત્તમવિજયજીને ગહન તત્વજ્ઞાનને મહાન ગ્રંથ ) ભણાવવા માટે પાટણ કરાવેલો અભ્યાસ, આવવા આમંત્રણ કર્યું ત્યારે તેઓ તુર્તજ ત્યાં ઉપકાર બુદ્ધિથી પ્રેરાઈને ગયા (સં. ૧૭૭૦ થી ૧૭૭૫ સુધી) તેની સાક્ષી આ પ્રમાણે – - શ્રી જ્ઞાનવિમળમૂરિજી કન્ફ, વાંચી ભગવતિ ખાસ; મહાભાષ્ય અમૃત લા દેવચંદ ગણેિ પાસ. શ્રી જિનવિજયના શિષ્યરત્ન ઉત્તમવિજયે દીક્ષા લીધા બાદ તેમણે ગુરુ સાથે સંવત ૧૭ માં પાદરામાં (લેખકના ગામમાં ) ચેમાસું કર્યું હતું અને એ જ સાલમાં શ્રાવણ શુ. ૧૦ મે જિનવિજયજીએ ભગવતી સૂત્ર વાંચતાં વાંચતાં જ પાદરામાં જ દેહેત્સર્ગ કર્યો હતા, અને જ્યાં તેમને અગ્નિદાહ દીધેલે ત્યાં તળાવ કાંઠે તેને સ્મરણસ્તંભ (દરી) અદ્યાપિ તેની સાક્ષી પુરી રહેલ છે. ત્યાર બાદ રામાનુગ્રામ વિહાર કરતાં તેમણે ભાવનગરમાં ચોમાસું કર્યું જ્યાં શ્રીમદ્દને અભ્યાસ કરાવવા બાલાવ્યા હતા– ભાવનગર આદેશે રહ્યા, ભવિહિત કરે મારા લાલ. તેડાવ્યા દેવચંદ્રજીને, હવે આદરે મારા લાલ વાંચે શ્રી દેવચંદ્રજી પાસે, ભગવતી મારા લાલ; પન્નવણા અનુગવાર, વળી શુભમતિ મારા લાલ. સર્વ આગમની આજ્ઞા દીધી. દેવચંદ્રજી મારા લાલ; જાણી ગ્ય તથા ગુણગણના ગૂંજી મારા લાલ. શ્રી ઉત્તમ વિજય નિર્વાણ રાસ. ૧૮૦૩ માં શ્રીમદ્ ભાવનગરમાં હતા. તત્પશ્ચાત સુરત જઈ કચરા કીકાના શત્રુંજયના સંધમાં યાત્રાર્થે ગયા. ભાવનગરથી પં. ઉત્તમવિજયજી પણ એક સંઘમાં શત્રુંજય યાત્રાર્થે આવ્યા. ૧૮૯૪ માં શ્રીમદે સંધવીના સ્તવનમાં લખ્યું છે કે – સંવત અઢાર ચિતેર વરસે, સિત મૃગસિર તેરસીયે ! શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંધ સહિત ઉલસીયે! કચરા કાકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ! શ્રી સંધને પ્રભુજી બેટાવ્યા, જગપતિ પ્રથમ જિણંદજીએ. જ્ઞાનાનેન્દ્રિત ત્રિભુવન વન્દિત, પરમેશ્વર ગુણભાના! દેવચંદ્ર પદ પામે અદભુત, પરમ મંગળ લયલીના !. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206