Book Title: Jain Sahitya Sambandhi Lekhono Sangraha
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 159
________________ ૧૨૪. જેનવિભાગ, સ્તવને રહ્યાં હતાં. શ્રીમદ્દ યશોવિજયને શ્રીમદ્ આનંદઘનજીને સમાગમ થવા હતે. સંભવ છે કે શ્રીમદને સમાગમ પણ આ દ્વારા શ્રીમદ્દ આનંદધનજી સાથે થયો હેય. શ્રીમહની અપૂર્વ રસસાગરથી છલકાતી અનેક કૃતિઓ વિશ્વમાં વિધમાન હશે, પણ આપણે તે ઉપલબ્ધ થયેલ કૃતિઓ સિવાય અન્ય કૃતિઓથી તદ્દન શ્રીમની કૃતિઓ, અજ્ઞાત જ ગણાઈએ. ઉપલબ્ધ થએલી ઉત્તમ કૃતિઓ નીચે પ્રમાણે છે – પુસ્તકનું નામ. રસ્યાનો સંવત ક્યાં રચી. પ્રત કયાંથી મળી. ૧ અષ્ટ પ્રકારી પૂજા ૧૭૪૩ ૨ એકવીશ પ્રકારી પૂજા પાદરા ભંડારમાં , ૩ ધ્યાનદીપિકાચતુષ્પદી ૧૭૬૬ . વ. ૧૩ મુલતાન (પંજાબ) આચાર્ય શ્રી વિજયમલ સૂરિ (મુ. મ.) ધોરાજી ભંડાર. ૪ દ્રવ્ય પ્રકાશ. ૧૭૬૭ પિ. વ. ૧૩ વિકાનેર અમદાવાદ વિદ્યાશાળા જ્ઞાન ભ. તથા પં. લા. વિ. ૫ આગમસાર, ૧૭૭૬ કા. શુ ૩. મેટા ટમટ. પાદરાના ભંડારમાંથી બે પ્રતે. સુરત શ્રી મેહનલાલજી મહારાજના ભંડા રમાંથી તથા મુનિલાભ વિ. ૬ નયચક્ર સુરત શ્રી મેહનલાલજીના ભંડારમાંથી. ૭ વિચાર સાર૧૭૯૬ કા. શુ. ૧ નવાનગર (જામનગર) શ્રી અમર ચંદજી બોથરા માતે શ્રી જિનયશસરિ પુ. ભંડાર. [ જુની બે પ્રતો ૮ જ્ઞાનમંજરી ટીકા. ૧૭૮૬ કા. શુ. ૫ નવાનગર ) | સુરત મોહન લા લજી ભંડાર.બીજી છે વિશવિહરમાન વીશી .. . .. પાલીતાણું | એક છપાયેલ પ્રત | હમણાં જ મળી. ૧૦ સિદ્ધાચળ સ્તવન, ૧૮૯૪ મા. શુ. ૧૩ T ૫.ગુ. વિ પાસે. ૧૧ ગુસ્મૃણષત્રિશીને બે .. થી ભેજક. ગિ. ( હે. મેળવી આપી. [. ગુલાબવિજય૧૨ પાંચ કર્મગ્રંથને દબો .. જી પાસેથી ભોજક ગિરધરભાઈ હેમચંદ મેળવી આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206