________________
કરે છે.
આ રીતે અમીઝરા પાર્શ્વનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. લેખના આરંભમાં અમીઝરા પાર્શ્વનાથને નમસ્કાર કરવામાં આવ્યો છે તેનો અહીં ઉલ્લેખ થયો છે એટલે આ લેખ વિરહિણી લેખનો એક ભાગ હોવાનો સંભવ છે પણ પ્રથમ લેખ સં. ૧૭૪૩ અને બીજો સં. ૧૮૪૧ છે. તે રીતે જોતાં બંને વચ્ચે સંબંધ હોય તેમ લાગતું નથી. પ્રથમ લેખના કવિ શીવચંદ છે કે કેમ તે ભાષાની દૃષ્ટિએ વિચારતાં ન્યાયસંગત લાગતું નથી એટલે અજ્ઞાત કવિ કૃત એમ અનુમાન કર્યું છે અને ત્યારપછી ‘બી’ વિભાગ એ શીવચંદ કૃત છે એમ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
શ્રીય તરણ તારણ અરિહંત.
સહબજી ભગવંત રૈ, સાચો જુહીજી વીતરાગ વિગતનો જાણસા ઈશ્વર પરમેસર તુંહીજી તું નોંધારા આધાર સાહબજી, ભવસમુદ્રનો તું હી તારુંજી, તોને સેવે સુરનર દેવ સાહબજી ત્રિભુવન માંહી તુંહી સારૂંજી.।।૨।। અષ્ટકર્મ હણી માહરાય સાહબજી, શીવરમણીંઈ તું હી જ ગયોજી, જોતી સરૂપ તારું નામ સા. પટદર્શનમાં તું હી જ્યોજી. ।।૩।। પણ ભૂલા ભલેજી નમૂઢસા શું જાણે રે અરિહંત કેહાજી, જે ઝીલ્યો ઝાલર જલેસા, શું જાણે જીહાં.
જેલ નેરાધાર કૃષ્ણ સાહેજી, મહે સવંત ખેમેજી તે સુલેહ હરિહંતા દેવશા, નિશ્વા નેરેની શું ગમેજી.
જે ખા કુકસ ઘાનસા અમૃત કેવો રસ હોયજી,
જણે નીચ સુકસ્યું ઘર વાસસા તું શું લહેરે ઉત્તમ સોયજી. ।।૫।।
Jain Education International
||૧||
||૬||
કુંતોનિશ્ચે જગતીનો જસું પિણ મેરે તુજને આદેૌજી, હવે વાંછિત આપો, ભરપૂર સા. દયા કરી રે પ્રભુ મુજનેજી. IISIT
૧૪૨
||૪||
For Private & Personal Use Only
www.jainelibrary.org