Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અઢારમી સદી
[૩૮]
પ્રીતિવિજય પ્રીતિ કહઈ એ પ્રથમ જિન, સેવંતાં સુખ થાય. અત- એહ જિનવર એહ જિનવર શુક્યા વીસ
વર્તમાન શાસનધણ ભાવિકનયણ-આનંદકારી શ્રી વિજયદેવસૂરી તણો, શ્રી વિજય પ્રભસૂરી પટ્ટધારી સતાવીસઈ સંવત સત શ્રી ભુજનગર મઝારિ
શ્રી હર્ષવિજય કવિરાજને, પ્રીતિવિજય જયકાર. ૨૫ (૩૪૦૬) જ્ઞાતાસૂત્ર ૧૯ અધ્યયન આદિ- પ્રથમ ગોવાલ તણે ભલેંજી એ દેશી
શ્રી શ્રુતદેવી નમી કરી, જ્ઞાતાસૂર મઝારિ ઉગણીસે અધ્યયન જે કહ્યાંછ, કહિસું તાસ અધિકાર. ૧ ભાવિકજન જીવદયા સુખકાર, તેહથી તરે સંસાર. લહી સુખ નિરધાર, ભ. એ આંક સેમસ્વામિનિ પૂછીયેજી, ગણધર શ્રી જ બુસ્વામિ પહિલ અધ્યયન આસોજી, અરથ કરી અભિરામ. ભ. ૨.
એમ જાણી સહુ જીવનીઝ, અનુકંપા ધરે ચિત્તિ
શ્રી હર્ષવિજય કવિરાજનેજી, સેવક ઈમ કહે પ્રીતિ. ૨૯ ભ. અંત – જાણે પૂરવ મહાવિદેહમાં લાલા, પુષ્કલાવતી એ નામ
હે વિજય સોહે પુંડરીગિણુ લાલા, નયરી બહૂ સુખઠામ. ૧ * જંબુ મુનિ સાંજલિ અયેન એહ છહે ઉગણીસમો મુઝને કહ્યો, વીર જિનવર ધરી નેહ. જબૂ૨
હે સરવારથ-સિદ્ધિ વિમાનમેં લાલા, દેવ તણું અવતાર હે મહાવિદેહું મોક્ષ જાઈસ્યલાલા, સવ દુખ કરી પરિહાર. ૩૧છહ દિક્ષા લેઈ ઈમ સાધુજી લાલા, વિષય ન રાચે જેહ હે અરચનીક સહુ સંધમાં લાલા, પામ સુખ અછે. ૩૨ જ. હે અધ્યયન ઉગણીસમો કહિઉ લાલા, જ્ઞાતાસૂત્ર મઝારિ શ્રી હર્ષવિજય કવિરાજને લાલા, પ્રીતિવિજય જયકાર. ૩૩ જ. (૧) સં.૧૭૮૩ વ.સુદિ ૧૦ બુધે મુનરા મધે લ. ૫.સં.૧૯–૧૯ મ.જે.વિ. નં.૪૯૨. (૨) પ.સં.૧૯-૧૯, મજૈવિ. નં.૪૮૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૩૮–૩૯.]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org
Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479