Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૩૫]
અઢારમી સદી
અતસાગર ગગન તત્વ મુનિ ઇંદુ સંવછર, સૂચી શુદ્ધ પૂનિમ સારીજી, ગુરૂવારઈ શ્રી ગુરૂ સુપસાઈ, સ્થાપિહેરઈ જયકારી. ઈમ. ૪ તપગર૭પતિ ગુરૂ ગુણરયણાયર, શ્રી વિજયપ્રભ સુરિંદાજી, આગનાકારી વિવિધ પટધારી, હરષકુશલ મુનિંદાજી. ઈમ. ૫ કેઈ પ્રમાદ કઈ મનવિભ્રમથી, ઓછું અધિકું કહિઉં, પંડિતજન જોઈ શુદ્ધ કરજ, મુઝ ઉપરિ કરી સુપસાયા. ૬ ઈમ. હિતકારી શ્રી ગુરૂ ઉપગારી, જ્ઞાનદષ્ટિદાતારજી લહી ઉપદેશ કેસરમુનિ ભાઈ, જાણી એ અધિકાર, ૭ ઈમ ભાવઈ ભણો શ્રવણુઈ સુણયે, મન સૂદ્ધઈ નિત ગણજો રે ઉપશમરસ રસીઓ થઈ રાચે, નિરમલ શિવફલ ગણo. ૮ ઈમ શ્રી ગુરૂ શિષ્ય સદા હિતકારી, જે એ ભણઈ નરનારીજી મનવંછિત પામઈ વિંછતાં, તસ ભવભવ જયકારીખ. ૯ ઈમ (૧) પ.સં.૯-૧૦, ગો.ના.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૨૭૫-૭૬.] ૯૭૨. અમૃતસાગર (આં. અમરસાગરસૂરિ–નેમસાગર–શીલ
સાગરશિ.) (૩૪૫૭) રાત્રિભેજન પરિહાર રાસ અથવા જયસેનકુમાર રાસ ૪૮ ઢાળ ૮૯૬ કડી ૨.સં.૧૭૩૦ વિજયદશમી ગુરુવારે અંજારમાં
(આદિ પત્ર નથી) એહવઈ પૂરઉ રે ખંડ ઈલાં થયઉ, પહિલઉ પુણ્યપ્રકાસ, સરસતિ ગુરૂ સુપસાયઈ સંપદા, લહીયઈ લીલવિલાસ. પુ.૧૨ શ્રી અચલગચ્છનાયક સુંદર, શ્રી અમરસાગર સુરિદ, વારઈ તેહનઈ પંડિત પરગડા, શ્રી નેમસાગર સુખકંદ. પુ.૧૩ અંતેવાસી તેડના અતિભલા, શીલસાગણિ સાર, શ્રી ગુરૂચરણપ્રસાદઈ મુઝ સદા, આણંદપરષ ઊદાર. પુ.૧૪ સંવત સતરહ સઈ ત્રીસેતરઈ, શુચિ સિત બીજ સુવારિ, અમૃતસાગર અધિક ઉમેદ સૂ, ઈમ પંભણઈ અંજારિ, પુ.૧૫
સરસ વચન ઘઉ સરસતી, વાણું વલિ વિગતાલ, બાલાલાપન બેલ મુઝ, રચના કરઉ રસાલ. હવઈ બીજો ખંડ બેલતાં, રાયણ ભેજન રસિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479