Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉદયવિક
અઢારમી સદી
[૪૫] દુર્ષિ અષ ઝરિ સદા તેહને, કહે કુણ પાપ, પરગુણ દેવી નવિ સર્દિ તેહથી આંષ અદાપ.
નારી મરી ને નિજિ સુકૃત કહીઈ તાસ,
સત્યશીલ સંતોષ દઢ વિનય પુરૂષ વિલાસ. (૧) પં. નેમવિજય લષીતં. પ.સં.૮-૧૪, જૂની પ્રત, પાલણપુર ભં. (૨) સં.૧૯૨૪ના કાર્તિક વદી ૧૩ રવીવાસરે લીખીત્વા ગોર ભાઈચંદ શ્રી પાલવીયા પ્રસાદાત પડનાર્થ વૃધસાષામાં દોસી શ્રી છનભક્તિકારક ગેાકલજી સુષમલજી મીદ પુસ્તકં. પ.સં.૧૦–૧૨, પાલણપુર ભં. (૩) લક્ષમીવિજય લ. પ.સં.૧૫-૧૨, ઝીં. પ.૪૦ નં.૧૯૯. (૪) પ.સં.૨૫, કમલમુનિ. (૫) આ.ક.મં. પાલીતાણા. (વે.નં.૪૦.) (૬) સં.૧૭૭૭ માર્ગશીર વ.૧૦ ભોમે લિ. મઢ જ્ઞાતીય પંડયા દ્વારકાંદાસ સાલીવાડે કલખાડા મયે વાસ્તવ્ય. ૫.સં.૧૦-૧૩, ઝીં. પિ.૪૧ નં.૨૧પ. (૭) પ.સં.૧૩, ડા. પાલણપુર. (૮) લ. દવે કરસનજી વેલજી ભાવનગર મળે. પ.સં.૧૭-૧૧, ડા. પાલણપુર દા.૨૫ નં.૨૪. (૯) ૫.સં.૧૭, પ્ર.કા.ભં. [આલિસ્ટઈ ભા.ર, મુપુગૃહસૂચી, લી હસૂચી, હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧પ૭, ૨૧૬, ૨૫૧, ૨૬૯, ૪૩૪, ૩૯૪, ૫૭૨ – ભૂલથી દેવચંદ્રને નામે પણ).]
પ્રકાશિત : ૧. પ્રકા. ભીમસિહ માણક.
[પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૨૫૦-૫૫, ભા.૩ પૃ.૧૨૬૧. બીજી પ્રતમાંથી ઉદ્ભૂત અંતભાગમાં આઠમી ઢાળને ઉલેખ છે ને કર્તાનામ વીરચંદ છે, તેથી એ માહિતી જુદી પડે છે. એ જુદાં કૃતિકતી માનવાં કે એને કૃતિને અંતભાગ નહીં પણ વચ્ચેને આઠમી ઢાળને ભાગ જ માન] ૯૬૬. ઉદયસમુદ્ર (ખ. જિનચંદ્રસૂરિસંતાનીય કમલહર્ષશિ.) (૩૪૪૯) લવજ રાસ અથવા ૨સલહરી ૨૯ ઢાળ સં.૧૭૨૮[2] આદિ
દૂહા. મૃતદેવિ સમરૂં સદા, પ્રણમું સદગુરૂ પાય, મીઠી વાણી મુખ થકિ, પ્રગટે જાસ પસાય. દાન શિયલ તપ ભાવના, ચઉવિહ ધરમ પ્રધાન, શિયલ સરિખ કે નહિ, ઈમ ભાષે વધમાન. શિયલે સોલે સતિ તણાં, નામ રહ્યાં અદ્યાપિ, શિયલે નારદ વરણીયે, અંગિ ન લાગે પાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479