Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અઢારમી સદી
[૧૫]
જ્ઞાનવિમલસૂરિ-નયવિમલ
(૩૪૪૧) સીમ ધરજન સ્ત. ૩૫૦ માથા પર ભાલાવમાધ મૂળ યશાવિજયકૃત. [જુએ આ પૂર્વે પૃ.૨૦૧. ત્યાં બાલાવબેાધના વિસ્તૃત અંત આપ્યા છે.]
આફ્રિ–પ્રણમ્ય પાશ્વ દેવસ્ય, પાદપદ્મમભીષ્ટદુ
સીમ ધરજિનતાત્રટબાથેયિં લિખામ્યહ અંત – શ્રી ઉપાધ્યાય શ્રી યશોવિજયગણિ કીધી તેહા ટમેા લવલેશ માત્ર ખાલબુદ્ધિન જાણુવા નઈં સકલસ ંવિજ્ઞજશિાત સ ૫. શ્રી વિનયવિમલગણી પંકજભ્રમર સમ ૫. શ્રી ધારવિમલગણિપદાંબુજસેવાસિક સેવક પં. શ્રી ધીર× નય]વિમલગણિÛ કીધા, ગ્રંથાગ્રંથ સૂત્ર ૩૫૪ ગાથા લેાક ૫૩૫ ટખા ગ્ર ંથાગ્રંથ ૧૨૦૧ સવ ૧૭૩૬ તેડુ ટખા મધ્યે કેતલીએક ગાથા ધ રત્નપ્રકરણની છઈં. કેટલીએક ગાથા ઉપદેશમાલાની છેં. કાઈ પંચકલ્પ સમિતિ યોગવીસી હિતોપદેશમાલા પ્રશમરતિ યોગશાસ્ત્ર યાનિણુ ય સંખાધપ્રકરણ ષષ્ટિશતક સ`ખાધસત્તરી, પચવસ્તુ પ્રમુખ ગ્રંથની ગાથા લેાક મિલી ૧૫૭ હઈં. ખીજાઈ આગમશાસ્ત્રની સાખિ ઈં, મચ્છર વિના પંડિત હાઈ તે સાધયા, કૃપા કરયા, જિમ ભવિકને ઉપગાર થાઇ. તે પુણ્ય થકી સ લેાક સુખી થાઉ, એ આસીસવચન મોંગલીક જાણવું. શ્રીસ્તુ.
(૧) સ’.૧૮૧૯ શાકે ૧૬૮૪ પ્રવર્ત્તમાતે શ્રી ભાદ્રવા સુદિ ૧૦ રવિવાસરે લિખિતં શ્રી સૂરતિ ખ`દિરે શ્રી અ*ચલગચ્છેશ પૂજ્ય ભટ્ટારક શ્રી ૧૦૮ શ્રી ઉદયસાગરસૂરીશ્વર વિજયિરાજયે લિ. મુનિ તેજસાગરજીના સુશ્રાવક મ”. શ્રી જીવનદાસ તત્પુત્ર મ. શ્રી ચંદ્ર તપુત્ર મ. શ્રી વિજચકસ્ય પડનાથ.. ૫.સ,૮૯-૧૪, આ.ક.ભ’. (૨) પ.સં.૬૬-૧૫, આ.ક.ભ`. (૩) સંવત્ ૧૭૮૬ વષે વૈશાખ શુદિ ૧૩ રવૌ દિને લિખિત, પ.સ.૬૫, ખેડા ભર દા.૧ નં.૫. (૪) સં.૧૮૨૭ ફ્રા.શુ. ચદ્રવારે લિ. સુંદર પ્રત, ૫.સ.૪૭, વિરમગામ સંધ ભ. (૫) ૫.સ.૪૯, અમદાવાદ. [લીંહસૂચી, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૯૫).]
(૩૪૪૨) સકલા`ત્ પર માલા.
(૧) ગ્રં.૧૧૫ સ’૧૭૭૩ માહ શુ.૧૧ શનૌ સુરત મધ્યે હ.ભ. (૩૮૪૩) + આઠ યાગદ્યષ્ટિ વિચાર સઝાયના બાલાવબેાધ મૂળ યશોવિજયકૃત. [જુએ પૃ.૨૨૩.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479