Book Title: Jain Gurjar Kavio Part 04
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અઢારમી સદી
[૪૯] જ્ઞાનવિમલસૂરિ-યવિમલ કરત ન સુરગુરૂ માન, માનું વડ જિહાજ હૈ. ક. ૪ પ્રભુ મેરો છઉ પ્રાન, જ્ઞાનવિમલ ગુનખાન,
- તારક તંહિ નિદાન, એહિ મુજ કાજ હૈ કુ. ૫ અ ત –
હાલ – ધન્યાશ્રી. એન્ડ કલ્યાણુમંદિર તણું, ગીત રચ્યાં સુખકારી રે, મંગલમાલા તસ ઘરે, જે ભણે નરનારી રે. પાસ જિનેસર નામથી, દુરિત ઉપદ્રવ નાસે રે, સુમતિ સુયોગ સુસંપદા, સમકિત આતમવાસે રે. ૨ પાસ તપગચ૭-અંબર રવિ સમો, શ્રી વિજયપ્રભ ગરધારી રે, વિનયકમલ કવિ દિનમણી, જગે જસ કરતિ ગોરી રે. ૩ પાસ. ધારવિમલ કવિ તેહને, નિયવિમલ તસ સીસ રે,
ઘરઘરે મંગલ થઇયા, શ્રી જ્ઞાનવિમલ સુરીશ રે. ૪ પાસ. પ્રિકાશિત : ૧. કર્મ નિઝરા શ્રેણી તથા અન્યત્ર.] (૩૪ર૭) + સ્તવન સંગ્રહ
[મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧]
પ્રકાશિતઃ ૧. પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા.૧, પ્રકા. શેઠ જમનાભાઈ ભગુભાઈ, અમદાવાદ, સં.૧૯૭૭. [તથા ભા.૨.]
૧ પ્રભાતિયું : જબ જિનરાજ કૃપા કરે, નખશિખ સુખ પાવે. ૨ મહારૂ મન મોહ્યું રે સિધાચલે રે. ૩ સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા સિદ્ધગિરિ ધ્યા. ૪ ગિરિરાજકું સદા મેરી વંદના જિનજીકું. ૫ પ્રહસમે ભાવ ધરી ધણે.
પ્રકાશિતઃ ૧. જે.પ્ર. પૂ.૧૭, ૬૯, ૮૩, ૩૫૦ તથા ૪૩. (૩૪૨૮) + દશવિધ યતિધર્મ સ્વાધ્યાય મેટી ૧૩૬ કડી અત –
કલસ. ઈમ ધર્મ મુનિવર તણે, દશવિધ કહ્યો શ્રુત અનુસાર, ભાવે આરાધે સુખ સાધે, જિમ લહે ભવપાર એ. ૧ શ્રી જ્ઞાનવિમલ સૂરદ્ર ભણે, રહી સુરતિ ચઉમાસ એ, " કવિ સુખસાગર કહેણુથી, એ કર્યો ઈમ્ય અભ્યાસ એ. ૨ આદર કરીને એહ અંગે, ગુણ આણેવા જપ કરે , ભવપરંપર પ્રબલસાગર, સહજ ભાવે તે તરઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479