Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ. છે. આ સંબંધમાં છરાપણાથી છૂટા થવાને સંલાવ છે; પરંતુ તેને માટે ? જેનશૈલીના જ્ઞાતા મુનિ મહારાજને અને શ્રાવક બંધુઓને પ્રાર્થના કરતાં આવેલ છે કે તેમણે તેવી ભૂલ સુધારવા માટે તરતજ મને લખવું. અમે કિરિનું પણ સંકોચ વિના તેવી ભૂલ થઈ હોય તે તે સુધારવા તત્પર છીએ. હાલના સમયમાં જૈન શાસ્ત્રમાં કહેલી પરિસ્થિતિને દ્રવ્ય ક્ષેત્ર કn g: ૩ પ્રમાણે અમલમાં મૂકવાના વિચારે જણાવીને તેને ઉપયોગ પોતાની અતિ !! કરવામાં આવે છે. અનુભવી અને વૃદ્ધ તેમજ વિદ્વાન સુનિ મહારાજના વિકારો તે વિામાં આવતા નથી તેમજ તેની ઉપર વજન પણ રાખવામાં આવતું નથી. માં હી. કત ખેદકારક છે.. આર્થિક સ્થિતિમાં, રાજકીય પરિસ્થિતિમાં, વ્યવહારિક બાબતેમાં ફી આપણે કોને સમુદાય આગળ વધતા હોય તે તે સંબંધમાં અને ઉપડે કે કારણ નથી; પરંતુ ધાર્મિક જ્ઞાન, ધાર્મિક શ્રદ્ધા અને ધાર્મિક ક્રિયા (શારિત્ર) .. ત્રણે વિષયમાં તે અમારી દષ્ટિએ દિનપરદિન શિથિલતા થતી જાય છે. લાં ન્યૂપેપર વિગેરેનું અથવા કામોત્પાદક નોવેલ વિગેરેનું એટલું બધું વધી છે કે ધાર્મિક બુક વાંચવાને કે નીતિ સંબંધી અને ધર્મ સંબંધી માસિફે છે વાંચવાને અવકાશ મળતો નથી. માત્ર વિકથાઓ વડે મગજ ભરી દેવામાં આવે છે એટલે પછી તેની અંદર ધાર્મિક જ્ઞાનને પ્રવેશ કરાવવા પૂરત અવકાશ જ રહે નથી. આ તે આપણું ઉછરતા વિદ્વાનોને અનુભવસિદ્ધ હકીકત છે, તેથી તેને માટે વધારે સાક્ષી આપવાની જરૂર જેવું નથી. t" !! ધાર્મિક જ્ઞાન મેળવ્યા સિવાય તે વિનાના તદન કેરા રહેવાથી જગ્ય ફિલેસેણિીનું વાંચન અત્યંત કરવાથી મુકાબલો કરવાના કારણોને તેમજ આ અભાવે. અન્ય ફિલસફી સાથે અથવા અન્ય ધર્મોની માન્યતા સાથે જે રીતે મુકાબલો કરી શકતા નથી એટલે ધાર્મિક શ્રદ્ધા શી રીતે પુષ્ટ થઈ શકે ? કેટલાક બંધુઓમાં તે તેને સર્વથા અભાવ દેખવામાં આવે છે. કેટલાક માત્ર લેક'. દર અથવા તો સમુદાયની શરમે પૂરું દાવિહિનપણું બતાવી શકતા નથી, પશે તે અંતઃકરણ તપાસીએ તે તેમાં શ્રદ્ધાનો સદ્ભાવ હતો નથી. આનું કારણ છે. - જ્ઞાનને અભાવ અને અન્ય વાંચનવડે પ્રકટેલું વાચતુર્ય. એટલે ડાહી ડાહી વાતો માત્ર કરી શકે છે, પરંતુ ઉંડાણમાં બે બીલકુલ હેતો નથી. હવે ધાર્મિક ક્રિયા તરફ લા કરીએ. સામાયિક, પૈષધ, કાતિ મણ, , તીર્થયાત્રા, દાન, તપ, જપ ઈત્યાદિ ધર્મકિયા પૈકી દેવપૂજને તીર્થયાત્રા કરતા તો કેટલેક અંશે રહેલી છે, પરંતુ જીકિ જે પૂર્ણ રીત : For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38