Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533404/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ETV 10 m જેવી આ કાર પુસ્તક ૩૫ ૨. કેક ના ચૈત્રથી |____5 - www.kobatirth.org વાયુ Gકાર પદે સાદે સાકર ના ફાગણ સુધી. નિષયાનુકણિકા. ઘ લ 3] ડો. ( રા સ હેલ્મ્સદ ) નુવાદ, ( ૫, બીશ્યલ હેમચંદ ) ૧ શાસન વીરા ક્યાં છે . ( રા. પુષ્કૃત ) ૧૨ મા માથી ને ઉપદેશ. ( રા. સાંકળચંદ પીતાંબર ) ૧૩ પત્ર ( રા. ભીખાભાઇ છગનલાલ ) ૪ દેશ ા છ Acharya Shri Kailassagarsuri Gyanmandir **** 4004 *** For Private And Personal Use Only .... 4. -૩૬૫-૯-૧૩૧૦-૨૦૩-૨૫૫ 'પ તા. વિકમ સવંત સુમાનેરનો ફરિયાદ (તા. કુલજી વિ॰ જીલાભચંદ) ક દિવ્ય પ્રવાસીતુ ચૈત્ર વર્ણન. ( . ભીખાભાઈ છગનલાલ ) ( ા. ભીખાભાઈ છનલાલ ) કે આપણી પડતી. ( ડી. અમીચંદ કરશનજી ).... ૭ અમારૂં વધુ ન. ( રા, ભીખાભાઇ છગનલાલ ) ૮ પ્રભુ પ્રાર્થના. રા. ભીખાભાઇ છગનલાલ ) ચેતન ચિંતા, (શ. મ્રુતલાલ માવજી શાહ ) ૧૦ બાળકને જિનેશ્વર પાસે કરવાની સ્તુતિ. ( શા. દેવશી ડાહ્યાભાઇ )... ૧૩૩ ૧ ૧૨૩ વ ૩૩ ૧૬ ૧૯૨ ૧૭૩ 10.0964 ... 1000 1560 ... www. .... ક SR. અત્ર 2865 5 KORUNMANNE **** .... 1200 .... .... 1000 E છ ૬૭ * Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . ૨૫ છે ૩૩૪ ) સઝાય. (ા, અમર) . " માં છે અમે બહારે. ( ગુલાબચંદ મુળચંદ) ... - મને લાર્જ કાઢવાનું કારણ. .... .. ": જીવન. (શ, ભીખાભાઈ છગનલાલ)..... . છે. આ કાર હે પાછું. (રા. સાંકળચંદ પીતાંબર) રહે ! વર્ણન. (રા. ભીખાભાઈ છગનલાલ) ૨૭–૨૯૯-૩૩૩ ર', 'પિતાનું સાંભળવા વિષે. (રા. દુર્લભજી વિ. ગુલાબચંદ ) ૨૬૮ ક. ૪૨ ઉપદેશ. (મુનિ અજીતસાગર) - - • ૩૦૦ - નો પિટ પર પાટુ. (નં. વ. દફતરી) ... • • : રે શું હવે કરવું ? (મુનિ કસ્તુરવિજય).. - ૨ ટર્મક લેખ. ૯ - ' ડાળી પર તવેચન (યુનિ કવિજ્યજી) ... છે -૩૬-૬૮-૨૧–૧૩૪-૧૭૩-૨૦૬-૨૩૯-ર૩૦-૩૨-૩૩૬ ૮ - શાનું રહય. (રા. લં). ૨ -- -- ૬૦–૨૫૦–૩૫૧ - છે. હું ધન વિશેષ કાર. (મુનિ કવિજયજી) . . ૪૦ - દયાના સબંધમાં અગત્યને ખુલાસ. (મુ. ક. વિ.) .. ૧૩૭ 1 અરિ પ્રકારની જીવજાતિને ઓળખી તેમાંથી લેવાયેગ્યધડેટ (મુ. ક. વિ.) ૧૭૬ ૬ :. (રા. તંત્રી) . . . . . ૧૯ જ કરન લક્તિ સમકિતને નિર્મળ કરે છે. ( એક મુ િ . ૨૨૦ : : : હાદજી મહારાજ કૃત દયા છત્રીશી–પ્રસ્તાવના (મુ. કવિ ર૭૫ ૮ વરદ્ર કૃત રત્નસાર અત્તર. (મુનિ કરવિજયજી) ૨૭૭-૩૦૬ ૩ ઉપદેશાત્મક તથા નોતક લેખ. ૨૩ - ૧ પાપ સંહાર (રા. નંદલાલ લલુભાઈ વકીલ).... ... - ૧૭ એ શું છે, પણ ઉપર મુકેલા કલેકનું વિવેચન. (રા. કુંવરજી મુળચંદ) પર - ૧૦ શું છે વીર જયંતી પ્રસંગે થયેલી હૃદયર. (મુ. ક. વિ.) . ૩ - . . નંદલાલ રચંદ .. 1. ૨ (ર. નંદુલાલ વ ... .... ૬ ( રા. નંદલાલ = ૨૬ , , , ૧૬૮ * સુચનાઓ. ( . . . . . . -- ૧૦ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જી. - ૮ સર્વમાં શ્રેષ્ઠ અભયદાન, ( મુ. ક. વિ. ) . . . . • ૨૧૧ ૯ ત્રણ અગત્યના સવા, (રા. અમૃતલાલ ડાહ્યાભાઈ) . રર૩ ૧૦ ઉધમ અને કમને સંવાદ. (રા, અભ્યાસી), ર૪ર-૨૮૪-૩૧ ૧૧ નવયુવકોને સાંપ્રત કર્તવ્ય વિષે ઉપદેશ (શારદા પીઠે શ્રીમંત શંકરાચાર્ય–ગુજરાતી પત્ર) . ૩૭ ૧૨ મહાવીર વિદ્યાલયમાં આપેલ ભાષણને સાર ( કું. આ.) . ૩૪૧ ૧૩ ધર્મ રહસ્ય ભાષણને સાર. (કું આવે . - ૩૪૪ ૪ સામાજિક લેખે ૨ ૧ વર્ણ વિઘાતક બીલ અને જૈનધર્મ (ા દુર્લભજી કાળીદાસ) • ૮૫ ૨ આપણે કેટલાક સામાજિક સવાલે. (૫) ( ર મૈક્તિક) . ૧પ-૨૧૨ ૫ કથાનુયોગના લેખે ૪ ૧ કળાવતીની કથા, , ન દલાલ વનેચંદ) - ૧૯ ૨ શ્રીમતિ. - - ૧ ૩ મેઘનાદ રાજા અને પદનમંજરીની કથા. (રા. પુરૂતમ જયમલ) • ૧૩ ૪ અરણિક મુનિની ક. સ. નંદલાલ વનેચંદ) - ૨૮૧ છે વિજ્ઞાનના લેખ. ૧ ૧ વસ્તુપાળ વિરચિત નરનારાયણનંદ મહાકાવ્ય, (રા. મિહનલાલ દલીચંદ દેશાઈ)... ૮૦ ૭ ચાલુ ચર્ચાના લેખ.. ૧ પંડિતજી સાથેના પનોત્તર. (રા. તાત્રી) • • • • ૨ એક વિદ્વાન લાષણની સમાલોચના. (રા. તંત્રી) ... .. ૩ દેવવ્ય. ( વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ) .. કે ધાર્મિક સાહિત્યમાં વિકાર એટલે શું? (રા. નંદલાલ લલુભાઈ.). ૧૭૯ ૫ દેવદ્રવ્ય ને લગતું છેવટે. (પ્રજામિત્ર) ૮ પ્રક્ષાત્મક લેખે, ૧ ૧ વિદ્વાન સુનડારાજા પ્રતિ પ્ર. (એક જેન) - - ૧ ૯ પ્રકીર્ણ લેખ. ૧૦ ૧ નવું વર્ષ. ર. તંત્રી) ૨ નવું ન મ , . . . ૩ ફુટ ને એને ચરા. , . ૨૪-૫૭-૯૪૨૪–૧૬ --ર૦રે - રર : For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , * * * * ' . . કરશનજી ) • - : આવો : હું પ્રેરિકા-ચંદના) ... છે. ખ િવ દિન ૨૩ , , . ... દા એ તેની બની શી (. ક.વિ.) :- ૨૧ - : ડીમાં ગ્રીન દફા, {. દુલભાસ કાળીદાસ) પર અને પ લ(ા. અમૃતલાલ ડાહ્યાભાઈ) સંગીના કે રાય (૨. દુર્લભદાસ કાળીદાસ ) ૩૪ ૧૦ વમાન સમાચાર, ૨. . . સર (રા. તં ી છે . અને રાજી . ! વ આડમાં . (રા, તંત્રી) , શાકે મુખપદ છે જે “મર કોન્ફરન્સનાં લેખે ૫. , , . 2 રમા ધિવેશની મલેચના. (રા. મક્તિક) ૩૫૪ કાં રે રડું બારણું અધિવેશન. (૨. તંત્રી) " : કરણી સપાના પ્રમુખનું ભાષણે જ કરી અને પ્રમુખ રાહુલશયનું ભાષણ. છે. કાલે ની કોન્ફરન્સમાં પસાર થયેલા ઠરાવે છે ૧૨ પુસ્તની પહેચ. ? * * છે . માં પર એક મહાશકો કુપો રા તંત્રી) - અશાંક મુખપૃષ્ઠ રવિ સિદ્ધિ અથવા રહિતશિક્ષા, અને તે કારણે ' કાન્ડિકા ધ્યાન, દીક્ષાવિધિ તથા વ્રતવિધિ, પૂર્વાચાર્ય પર ડાડ, ગુણસ્થાન કમાહ (રા, તંત્રી) કાતિ મુખ. , " માર્ગશિષ એg ૧૩ ખેદકારક સ્વર્ગવાસ ૩. હરિ માર. • એક જ શ્રાવણ મુખપૃષ્ઠ * * - *'4; કાર ' ' - - - - કાર : ર લ ના મોટા લેખ સંખ્યા ૮૫ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દરેક ક * છે : 1 સ્ટારની અઠ્ઠા જા ધઃ સ્ત્રાવ તળી લે છે વૃદ્ધિક ફાની સુચારતા લાવો િ व्यापार परार्थनिर्मितिमयः पुपयैः परं भावले પિસ્તા ૩૫ ] ચિત્ર-વત ૧૯૭, વીર : ૧૮૪૫. [ " . 0 11... Tam, શ્રી જે ધર્મ પ્રારક સભા- માવનગર, বাধা છે. બામર ઢા-પા જાવ. શ્રી ઉપદેશ સતિકા-અનુવાદ. છેસામુક્તાવ . .. ટિ અપ સંસાર. ... ... જ હિતશિક્ષાના રાસનું રહય... કારણે નોંધ અને ચર્ચા.... ૨૪ GITURBO No. B. 156 ગુલાબચંદ લાલુભાદ: . For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ શરૂ થાય. જૈન ધર્મ પ્રકાશ શક્તિ નથી તેા પણ પ્રવૃત્તિ સ્તવન રચવાની કરૂ; જ્યાં પ્રેમ છે ત્યાં રશક્તિને વિચાર અતર નવ, વસે, નિજ પુત્ર પાલન કાજ શું મૃગ સિ ંહ સામે નવ ધસે ? અલ્પા ને વળી જ્ઞાનીઓની હાંસીનું સ્થાનક ખરે, મુજને તમારી ભક્તિ બળથી ખેલવા પ્રેર્યા કરે મધુ નારસમાં મધુરૂ વઢે કોયલ ખરેખર જે ધણું કારણ મનાતુર આમ્રકલિકાના સમુહ છે. તેહતુ. અહુ ભવ તણા બાંધેલ પાપા નાથ ! તારા સ્તવનથી, ક્ષણવારમાં ક્ષય થાય છે પ્રાણી તણા શ ́કા નથી; રાત્રે ભ્રમર સમ શ્યામ અંધારૂં જગતમાં થાય છે, તે શિઘ્ર જ રવિકિરણથી સર્વથા ભેદાય છે. તુજ સ્તવન આદરાય' જે એછી મતિના મુજથકી, તે એમ માનુ તુજ પ્રભાવે સંત મન હરશે નકી; પાણી તણું ખિદુ કમળના પાંદડ પર જે રહે, તે તે ખરેખર મેાતીની કાંતિ સમી ાભા લહે. Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री उपदेश सप्ततिका-अनुवाद. ( લેખક—જૈનયાચક ગીરધર હેમચંદ ). ( હરિગીત. ) છે સકળ સુખના મૂળ કારણુરૂપ સવ જિનેશ્વરા, પદકમળને બહુ માનથી નમુ` છષ્ટ એ મંગળકા; હુર મંદ બુદ્ધિવંત પશુ કહું હિત થવા ઉપદેશને, સુકૃતપ્રવેશજ થાય જેથી ભવ્ય સુશુો એકમને જે સર્વથી સુવિશાળ જિન સત્તાસન સેવ્ય છે, તે સેવવું શુભ લક્ષ્યથી.નિત્યે સુશીલ થવુ પછે; કોઇને કદાપી આળ કૂંડું આપવું નહિ રાષથી, એમ કરી ભવદુ:ખજાળ છેદી સુખી થાવું સ્વભાવથી. મન પારકાં છીદ્રો કદાપિ દેખવા કરવુ નહીં, મહા રૌદ્ર એવાં પાપક સ્વભાવથી કરવાં નહીં; ૨ ક્ષેમરાજ મુનિ. For Private And Personal Use Only (પૂ.) Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ઉપદેશ સતિમાનુવાદ. વળી સુધી માંસિને પણ મિતુલ્ય ગણે રહા, હે ભદ્ર ! તવ ક૯યાણ થાતાં મળી શંક શિવસંપદા. રોગો અનેકના શ્વાનરૂપ શરીર ક્ષભેર આ, તે જયાં સુધી રોગે તથા શકે કરી પીડાય ના હો ત્યાંસુધી મતિવંત સજજન ધમાગે ચાલી, તમને હું છું કે દિવસે વ્યર્થ કર્દી ન ગમાવજે. જ્યારે શરીરમાં કોઈ પણ પાપોદ વ્યાધિ નડે, ત્યારે જુઓ આ વિરવત છે દુવિકલ્પોથી પડે; ને ચિત્ત સ્વચ્છ ને હાચ તો તે વગર બુદ્ધિ ધર્મની, કેમ ટકી શકે ને ભાવધિ તરી કેમ મળે ગતિ મોક્ષની. વૈરાગ્ય પામે સદા આત્માજ સુખિયા હોય છે, કામાદિ રાગે દુઃખ અતિ અનુભવે છે કૈક છે; એ પરમ તત્ત્વ પીછાની મને વૈરાગ્યવાસિત સ્થિર કરો, પરમાર્થથી સુખ દુઃખ કારણ સેમ વિષય પરિહર. જે કાઈ બહુવિધ પરિગ્રહ આરંભ એવી રાચતા, પર્ધન સુવાર્દિ કપટથી મેળવી મન માતા; રવિ શ્રી વીતરાગભાવિત ધર્મવિધિથી ની (ન આવે રે, તો ઘેર ભયદુઃખજળ અગાધ વાબ્ધિને તે કેમ તરે ? જિનદેવ આશા મસ્તકે ધારી પ્રમાણ કરી વહે, ૯પસર્ગ આદિ પરિસહે તે સર્વ શાંતિથી સહે; વળી અન્ય આર્થિ આત્મને શિવમાર્ગ સ્પષ્ટ બતાવતા, કહી ધમ ધર્મિ એહવા નિ ભવધિ તરી જતા. કે જૂઠ વચન ન બોલવું જ જરા ડગી જઈ નિયમથી, વિષસમ વિષયસુખ લાલસા કરવી જ નહિ મનદમનથી; પરત આશ ન લાગવી જ જરૂર નિજ શક્તિ છતાં, શુભ ધર્મયશની પ્રગટ પ્રાપ્તિ થાય સદ્વર્તન થતાં. ચોતરફ પ્રસરેલા અને અતિ દુર્નિવાર અપાર છે, એવા મહા મિથ્યાત્વનો અંધાર ઘોર વિસ્તાર એ; તે છતાં જે શુદ્ધ ધર્મથી ન ચલાયમાન કદી થતા, તે પાત્ર ત્રિભુવનમાં પ્રશંસાના સુઘોષ બજાવતા. . For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ, नवं वर्ष. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પરમાત્માની કૃપાથી મારી વયમાં અવિચ્છિન્ન વૃદ્ધિ થતી જાય છે અને દરેક વર્ષ જેમ મારી વય વધે છે તેમ મારા પ્રયત્ન પણ વૃદ્ધિ પામવાથી વધારે સ્વાદીષ્ટ ખારૂપ વાનીએ-પકવાના હું' મારા વાંચકરૂપ મીજમાના-પ્રાહુણાઓને જમાડ વાને ભાગ્યશાળી થાઉ છુ-ઇચ્છા ધરાવુ છું. આવા સત્કાર્યની અંદર મારા એકલેા પ્રયાસ ચાલી શકે તેમ નથી, કારણ કે હુ ં તે શાસ્ત્રઅપેક્ષાએ પૈગલિક હાવાથી ડ રૂપ છું, પરંતુ પ્રાણીની જડતાનુ' હરણુ કરીને તેનામાં તીરાભાવે રહેલા ચૈત ન્યના જ્ઞાનાદિ ગુણો પ્રકટ કરવાના કારણભૂત થાઉં છું. જો કારણમાં કાર્યના આરાપ કરવામાં આવે તે હુ જ્ઞાનસ્વરૂપ છું. પરંતુ ઉપર સૂચવ્યા પ્રમાણે મને અન્ય લલ મનની–સારા લેખકેાની અપેક્ષા રહે છે, મારી ખરી શેશભા તેના વડેજ છે. પરમાત્માની કૃપા એ તે અદૃષ્ટ કારણુ છે અને તે પણ આરેાપિત છે, બાકી પ્રકટમહ તા શાસ્ત્રાભ્યાસી, અનુભવી, શાસ્ત્રાધિન લેખ લખનારા, એકાંત હિતજ કરે તેવા લેખ લખવાની પ્રવૃત્તિવાળા વિદ્વાન લેખકે તેજ મારા સ્વરૂપને શાભાવનાર છે, જનસમાજનું હિત કરનાર છે અને પરપરાએ સ્વપર આત્મહિતના ખરેખરા ', સાધક છે. આટલા ઉહાપાઠુ કરવાનું કારણ ખાસ એ છે કે-હાલમાં નવા જમાનાને હાદ પડે તેવા લેખો લખનારા કેટલાએક બંધુએ શાસ્ત્રાભ્યાસી ન હાવાથી સ્વતંત્ર ખા લખે છે, તેની અંદર શાસ્ત્ર મર્યાદાના ભંગ કરે છે. શ્રાવકના આચારવિચારની અંદર કેટલીક વખત શાસ્ત્રવિરૂદ્ધ લખવામાં આવે છે અને જૈનશાસ્ત્રના તત્ત્વાને પણ ખરૂં સ્વરૂપ આપી ન શકવાથી મિથ્યા લખાઇ જાય છે.. સામાન્ય વાંયનારામાતા ધ્યાનમાં તે વાત આવી શકતી નથી. પરંતુ ઉત્તમ મુનિ મહારાજા તેમજ શાગાભ્યાસી શ્રાવકાને તેવા લેખા વાંચવાથી બહુ ખેદ થાય છે. તે સાથે તેવા લેખાને કેટલાએક ખંધુએ તરફથી વખાણવામાં પણ આવે છે અને તેવા લેખાથીજ સમાજ યુધારણા-સમાજહિત સમજવામાં આવે છે. આ હુકીકત અધટત જણાવાથી તેને અંગે આટલી સ્ફુટતા કરી છે. મારા ઉત્પાદક। ને સહાયી લેખકે તેવા લેખા લખતા નથી એમ કહેવામાં કદી સભ્યતા જણાશે, પરંતુ એટલું તેા ખાત્રીથી કહી શકાય તેમ છે કે મારા ઉત્પાહકા પાતે જે લેખા લખે છે તે શાસ્ત્રમર્યાદા જાળવીનેજ લખે છે અને તેમાં ભૂલ ન રણ તેને માટે પૂરતી સાવચેતી રાખે છે. અન્ય સહાયી લેખકાના લેખા પણુ જો પર્યાદાવાળા, જૈન શૈલીનુ ઉલ્લંઘનન કરે તેવા હાય તેાજ દાખલ કરવામાં આવે For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ. છે. આ સંબંધમાં છરાપણાથી છૂટા થવાને સંલાવ છે; પરંતુ તેને માટે ? જેનશૈલીના જ્ઞાતા મુનિ મહારાજને અને શ્રાવક બંધુઓને પ્રાર્થના કરતાં આવેલ છે કે તેમણે તેવી ભૂલ સુધારવા માટે તરતજ મને લખવું. અમે કિરિનું પણ સંકોચ વિના તેવી ભૂલ થઈ હોય તે તે સુધારવા તત્પર છીએ. હાલના સમયમાં જૈન શાસ્ત્રમાં કહેલી પરિસ્થિતિને દ્રવ્ય ક્ષેત્ર કn g: ૩ પ્રમાણે અમલમાં મૂકવાના વિચારે જણાવીને તેને ઉપયોગ પોતાની અતિ !! કરવામાં આવે છે. અનુભવી અને વૃદ્ધ તેમજ વિદ્વાન સુનિ મહારાજના વિકારો તે વિામાં આવતા નથી તેમજ તેની ઉપર વજન પણ રાખવામાં આવતું નથી. માં હી. કત ખેદકારક છે.. આર્થિક સ્થિતિમાં, રાજકીય પરિસ્થિતિમાં, વ્યવહારિક બાબતેમાં ફી આપણે કોને સમુદાય આગળ વધતા હોય તે તે સંબંધમાં અને ઉપડે કે કારણ નથી; પરંતુ ધાર્મિક જ્ઞાન, ધાર્મિક શ્રદ્ધા અને ધાર્મિક ક્રિયા (શારિત્ર) .. ત્રણે વિષયમાં તે અમારી દષ્ટિએ દિનપરદિન શિથિલતા થતી જાય છે. લાં ન્યૂપેપર વિગેરેનું અથવા કામોત્પાદક નોવેલ વિગેરેનું એટલું બધું વધી છે કે ધાર્મિક બુક વાંચવાને કે નીતિ સંબંધી અને ધર્મ સંબંધી માસિફે છે વાંચવાને અવકાશ મળતો નથી. માત્ર વિકથાઓ વડે મગજ ભરી દેવામાં આવે છે એટલે પછી તેની અંદર ધાર્મિક જ્ઞાનને પ્રવેશ કરાવવા પૂરત અવકાશ જ રહે નથી. આ તે આપણું ઉછરતા વિદ્વાનોને અનુભવસિદ્ધ હકીકત છે, તેથી તેને માટે વધારે સાક્ષી આપવાની જરૂર જેવું નથી. t" !! ધાર્મિક જ્ઞાન મેળવ્યા સિવાય તે વિનાના તદન કેરા રહેવાથી જગ્ય ફિલેસેણિીનું વાંચન અત્યંત કરવાથી મુકાબલો કરવાના કારણોને તેમજ આ અભાવે. અન્ય ફિલસફી સાથે અથવા અન્ય ધર્મોની માન્યતા સાથે જે રીતે મુકાબલો કરી શકતા નથી એટલે ધાર્મિક શ્રદ્ધા શી રીતે પુષ્ટ થઈ શકે ? કેટલાક બંધુઓમાં તે તેને સર્વથા અભાવ દેખવામાં આવે છે. કેટલાક માત્ર લેક'. દર અથવા તો સમુદાયની શરમે પૂરું દાવિહિનપણું બતાવી શકતા નથી, પશે તે અંતઃકરણ તપાસીએ તે તેમાં શ્રદ્ધાનો સદ્ભાવ હતો નથી. આનું કારણ છે. - જ્ઞાનને અભાવ અને અન્ય વાંચનવડે પ્રકટેલું વાચતુર્ય. એટલે ડાહી ડાહી વાતો માત્ર કરી શકે છે, પરંતુ ઉંડાણમાં બે બીલકુલ હેતો નથી. હવે ધાર્મિક ક્રિયા તરફ લા કરીએ. સામાયિક, પૈષધ, કાતિ મણ, , તીર્થયાત્રા, દાન, તપ, જપ ઈત્યાદિ ધર્મકિયા પૈકી દેવપૂજને તીર્થયાત્રા કરતા તો કેટલેક અંશે રહેલી છે, પરંતુ જીકિ જે પૂર્ણ રીત : For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકા, શુષ્ક લાગે છે. તેમાં પણ તે તે કિયાના સૂત્રે વિગેરેના અર્થશાનને અને ક્રિયાના હેતુની સમજણને અભાવ-તેજ પ્રબળ કારણ છે. વ્રતગ્રહણાદિ જે ક્રિયાવિભાગ છે છે, તેના પ્રતિ પણ અત્યંત મંદ આદર દેખાય છે. અમુક અંશે અસત્ય અને અદત્ત પ્રતિ તીરસ્કાર દેખાય છે, પરંતુ હિંસાને પરિગ્રહને તે પાપ સમજવામાં જ આ ચકો આવે છે. મહા આરંભને મહા પરિગ્રહ એ બને તે આવશ્યક જણાય છે. કર્માદાનના વ્યાપારથી ત્રાસ પડતો નથી. આવી પરિસ્થિતિ દેખાય છે, એનું વિશેષ વર્ણન અહીં અસ્થાને લાગવાથી બીજે પ્રસંગે કરવામાં આવશે. આટલી હકીકત પ્રસંગોપાત કહેવામાં આવી છે. હવે મારા ઉત્પાદકે અને પિષકેએ ગતવર્ષમાં મારી દ્વારા મારા વાંચકોને કેટલો લાભ આપે છે, તેનું ટુંકુ વર્ણન આપવાની જરૂર જણાતાં તે વિષય પર આવવું ઉચિત ધારું છું.' ગતવર્ષમાં મારા અંગભૂત એકંદર ૧૩૦ લેખે આપવામાં આવ્યા છે. તેમાં ૩૮ પઘબંધ છે અને ૨ ગલબંધ છે. પાબંધમાં મોટે ભાગ પ્રાચીન સઝાયે, સ્તવન ને દુહાને મુનિરાજશ્રી કરવિજ્યજીને મોકલેલે દાખલ કરેલ છે, તેની સંખ્યા ૧૧ની છે. એક ગેયસંવાદ તેમને પિતાને રચેલ આ હતા તે દાખલ કર્યો છે. પ લેખ દુર્લભજી ગુલાબચંદ મહેતાના, ૪ અમીચંદ કરશનજી શેઠના, ૪ કેશવલાલ નાગજી સાણંદનિવાસીના, ૨ ગીરધર હેમચંદભેજકના, ૨ માસ્તર શામજી હેમચંદના અને બાકીના ૯ છુટક છુટક ૯ લેખકના એકેક છે. તેની અંદર શામજી માસ્તરના બને લેખ ધ્યાન આપવા લાયક છે. રત્નાકર પચ્ચીશીને અનુવાદ ૩ અંકમાં પૂર્ણ કરેલ છે, તે જુદો છપાય પણ છે અને તેને સર્વત્ર સારા સિત્કાર થયેલ છે. સમલકી સૂક્તરત્નાવની પ્રથમ વર્ષમાં શરૂ કરી ૧૬ લેકની આપી હતી, ગત વર્ષમાં પણ તેટલા લેકની આપી છે, આ વર્ષમાં તેને આગળ ચલાવવા ઇચ્છા છે. મુનિરાજશ્રી કર્ખરવિજયજીએ મોકલેલ સઝા વિગેરે નહીં છપાયેલાં અને ખાસ ઉપદેશક હોવાથી સંગ્રહિત કરવામાં આવ્યા છે. ભીખાભાઈ છગનલાલને પ્રાપ્તના સદુપગ વાળે ૫૦ લેખ ખાસ લક્ષ આપી વારંવાર વાંચવા લાયક છે. આ પ્રમાણે પદ્ય લેખ ૩૮ ની ટુંકી હકીકત છે. ગદ્ય લેખો ૨ પૈકી ૬ સ્વીકાર ને સમાલોચનાના પેટામાં, ૨ વર્તમાન સમા ચારના પેટામાં ને ૧૦ ખેદકારક નેધના પેટામાં, મળી ૧૮ છે. તેમાં એક શિવાય બાકીના બધા તંત્રીના લખેલાજ છે. તેમાં અવકન માત્ર એક શત્રુંજય તીર્થોદ્ધાર બંધનું જ આપવામાં આવેલ છે. અંક છ મામાં આપેલા ત્રીજી જીવદયા પ્રસારક પરિષદમાં પસાર થયેલા ૧૬ ઇંગ્રેજી ઠરાવનું પરમાનંદે ગુજરાતી ભાષાંતર આપેલું છે. તે કર ખાસ ધ્યાન આપીને વાંચવા લાયક ને અનુકરણ કરવા લાયક છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ. બાકી ખેદકારક નેધમાં આ વર્ષે ઘણું ઉત્તમ જીને ભેગ લીધેલ હોવાથી ૮ મુનિરાજની મૃત્યુનેધ લેવામાં આવી છે. તે આઠે ખરેખર મહાત્મા હતા. ૦૯ રેને આ વર્ષમાં અભાવ થયે છે અને એક અનુભવી કારકુન સભાએ ગુનો છે. ઉપર બતાવેલા ૩ મથાળાના પટાના ૧૮ લેખ શિવાયના ૭કલેટ ભાગ સન્મિત્ર કવિજયજીને છે. તેમના લખેલા નાના મોટા ૩૪ લેખો પ. વામાં આવ્યા છે. તેમાં મોટે ભાગ નાના લેખોનો છે. તેમાંના ૩ લેખ બારા વેશ સંબંધી છે. એક ઉપદેશ રત્નકલના ભાષાંતર છે, બીજે ઉપદેશ દતકા અનુવાદને છે, તે બે અંકમાં પૂરો કર્યો છે. ઉપરાંત એક લેખ તે સટીક હપચેલે હેવાથી તેમાં પ્રવેશ કરવા માટે અનુક્રમણિકાના રૂપને છે તે જુદે છે. બીજી લેખ સૂકતમુક્તાવલીને પદ્ય સાથે વિવેચનનો છે. તેના ૧૩ પો થઇ પલા છે. ગત વર્ષમાં માત્ર એક અંકમાં ૪ પોજ આપેલા છે. આવતા વર્ષમાં તે લે આગળ ચલાવી પૂર્ણ કરવાની ઈચ્છા છે. બીજા લેખક મૌક્તિક છે. તેમના ૬ લેખ આપવામાં આવ્યા છે. જેમાં છે તો આપણા સામાજિક સવાલને છે પૃથક પૃથક્ બાબત હાથ ધરીને લખેલા છે. એક આત્મવિચારણા-ઢસજાવ લેખ બે અંકમાં આપેલા છે અને બીજે જળમંદિરમાં સાવિક ઉલ્લેખ છે કે ઇ પણ બે અંકમાં આપેલ છે. આ બંને લેખ વારંવાર વાંચવા લાયક છે. ચા - ના લેખો પર તે વધારે લખવાની આવશ્યકતા નથી. કારણ કે લેખક છે. ત્રીજા લેખક અમીચંદ કરશનજી શેઠ છે. તેમના ૬ લેખ કથાઓ અને ૨ ખાસ ઉપદેશક છે. કથાઓ દરેક અસર કરે તેવી ઢબમાં લખાયેલી છે. આ ઉપર દફતરી નંદલાલ વનેચંદના છે, તે પણ નાના છતાં વાંચવા લાયક છે. તેમાં જુહાર શબ્દના અર્થને લગતે છે. આ સંબંધમાં કેશવલાલ નાગજી શબ્દના ઉહાપોહવાળે લેખ વાંચવા લાયક છે. કથાનુગના લેખોમાં ૧ હે તે રામ જયમલ મહેતાને મૃગસુંદરીને છે અને એક તંત્રીની . . -- ને છે. મારા વાંચનારાઓમાં બહોળો ભાગ કથાવાળા લેખે અને . કર્ખરવિજયજીના ઉપદેશક લેખોને પસંદ કરનારો છે, તેથી તેને વેબ . આપ પડે છે. આ વર્ષે પરમાનંદ લેખકે ન દેખાવ આવ્યો છે. આ કાપડીઆ કુટુંબને જ છે. પરમાનંદે લખેલું કલ્યાણ મંદિર ને કાઇ. સંબંધી લેખ ૩ અંકમાં આવેલ છે, તે ખાસ મનન કરવા લાયક છે. રીત ધરલાલના લખેલા બે લેખ-ટીકા કરવાની ટેવ અને મકબરના દર દે સત્તાએ બંને અનુવાદરૂપ છે, ખાસ વાંચવા લાયક છે. શિવાય કરી , સિદ્ધાચળની વર્ષગાંઠ કૈત્ર વદ ૬ ની ઠરાવવા અને મગનલાલ હ ! ગઈ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન ધમ પ્રકાશ. નિવાસી જ્યોતિષીનો વૈશાખ વદ ૬ છે તે બરાબર છે એવે છે. તે બંને વાંચવા લાયક છે. વકીલ ડાહ્યાભાઈ પ્રેમચંદે આપેલે વસ્તુપાળ મંત્રીની સંસકાર ભૂમિના નિર્ણય ને લેખ પણ શત્રુંજયના અંગનો જ છે. ૩૪ અતિશયવાળે આ માસિકના ૩૪. મા વર્ષને અંગે લખેલો વકીલ નંદલાલ લલુભાઈને લેખ પણ ખાસ વાંચવા લાયક છે. ઉપરાંત લેખ છુટક છુટક લેખકે ગુલાબચંદ મુળચંદ, નતમ બી. શાહ, દુર્લભ દાસ કાળીદાસ અને ત્રિભુવનદાસ કલ્યાણદાસના લખેલા છે. પ્રાયે દરેક લેખ ઉપગી જણાવાથીજ દાખલ કરવામાં આવ્યા છે. એક લેખ કપડવંજના દીક્ષા લેનાર સંબંધી ખુલાસાનો આર્યપ્રકાશના લેખકે લખેલા ભૂલ ભરેલા લેખના રોગ્ય પ્રત્યુત્તર માટે દાખલ કરવામાં આવ્યો છે. - તંત્રીના લખેલા કુલ નાના મોટા ૨૪ લેખો પિકી ૧૭ ની હકીક્ત ઉપર લખાઈ ગયેલી છે. બાકીના ૭ લેખો પૈકી કૂટ નોંધીને ચર્ચાના લેખે આ વર્ષમાંજ દેખાવ આપે છે, અને તે બારે અંકમાં નાના મોટા પ્રમાણમાં આવેલું છે. મારા વાંચનારાઓનું આ લેખે વિશેષ ધ્યાન ખેંચ્યું છે. તેમાં આપેલી ચચોથી કેટલીક વખત કેટલાક માસિક ને ન્યૂસપેપરવાળા બંધુઓનું દિલ દુખાયેલું જણાયું છે, તેથી હવે પછી તેવી બાબત ન લખવાને જ વિચાર રાખે છે. કારણકે કેટલીક વખત હિત પણ હિતપણે પરિણમી શકતું નથી. બીજો લેખ હિતશિક્ષાના રાસના રહસ્ય, ને છ અંકમાં આપેલ છે. તે લેખ બે વર્ષથી શરૂ થયેલે છે, અને હજુ બહુ મુદત ચાલવાને છે. આ લેખ જેનસમુદાયને પોતાની પ્રવૃત્તિ શુદ્ધ કરવાને અંગે બહુજ ઉપયોગી છે. બાકીના ૫ લેખ નવું વર્ષ વિગેરેના છે, જેમાં એક તે ટુંકી કથા ઓને છે, નવા વર્ષને કાયમના રીવાજને લગતો છે, મૃત્યુના ભયવાળે લેખ ખાસ વાંચવા લાયક છે, કારણ કે તેમાં તેના કારણને નિવારણ બતાવેલાં છે. સિદ્ધાચળના ૧૦૮ નામે તો પ્રાચીન પત્ર મળવાથી લખેલા છે અને જેને પંચાંગ ઉપરને લેખ. જેના પંચાંગના નામથી રળી ખાવા ઈછનારે જૈન શૈલી. વિરૂદ્ધ બહાર પાડેલા જેન; પંચાંગ પર લખવો પડ્યો છે. આ પ્રમાણે મારા ગત વર્ષના દેહનું સામાન્ય ચિત્ર છે, તે મારા વાંચનારાઓના દિલમાં એક સાથે પ્રવેશ કરી શકે તેટલા માટે અત્ર ચિતરવામાં આવેલું છે, હવે પ્રસ્તુત વર્ષ માટે મારા ઉત્પાદકે કેવી ઈચ્છા રાખે છે. તે હું તેમને હૃદયમાં વસનાર હોવાથી જાણું લઈને પ્રદર્શિત કરું છું., નવા શરૂ થયેલા વર્ષમાં પદ્ય લેખ તરીકે ભક્તામર ને ઉપદેશ સતિકાને અનુવાદ આપવા ઈચ્છા વર્તે છે. તે સિવાય પરચુર્ણ અસરકારક પડ્યો. અને સમલકી સૂકત રત્નાવલી પણ આપવામાં આવશે. ગદ્ય લેખમાં હિતશિક્ષાના રાસનું For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહસ્યને કુટધને ચર્ચા શરૂ રહેનાર છે. અન્ય પણ ખાસ . . . કહે: લેખ તંત્રી તરફથી આપવામાં આવશે. મતિક તરફથી સામાજિક સેવાને એ તેમજ અન્ય જરૂરી બાબતોને અંગે લેખો આપવામાં આવશે. રદ છે - માનંદ કાપડીઆ સમાચિત લેખ આપશે. અમીચંદ કરશનજી, નહતા ?ભાઈ, નંદલાલ વનેચંદ દફતરી વિગેરે લેખકે પણ સારા લેખે લખવાને હું હું ધરાવે છે અને નિરંતરના સહાયક સન્મિત્ર કરવિયજીના લેખ તો - કને વિભૂષિત કરતાજ રહેશે. સૂકત સુક્તાવાળી વાળે લેખ આગળ પોતાકાહાર આવશે. એક પ્રશ્નોત્તરના ગ્રંથમાંથી જરૂરી પ્રશ્નોત્તર તેમના તરફથી લખા - વેલા દાખલ કરવામાં આવશે અને બાકી તે તેમને લેખ પ્રવાહ નવા દે શક લેખોથી અવિચ્છિન્ન વહેતજ રહેશે. મારા ઉત્પાદકે મારી દ્વારા ઉત્તમ લેખકે-મુનિરાજ અને ગ્રહોને પ્રાર્થના કરે છે કે તેમણે પોતાની વિદ્વત્તાને, શરમાનુભવને અને પરોપકાર કૃતિને લાભ જૈન બંધુઓને આપવા તત્પર રહેવું.’ નવીન લેખકેએ પણ પિતાની લેખિનીને લાભ ખુશીથી મારી લાશ ઠક પ્રજાને આપે. પરંતુ તેની અંદર શાસ્ત્રવિરૂદ્ધ કે જૈન શૈલી વિરૂદ્ધ પણ છે. - વવું ન જોઈએ એટલીજ વિનંતિ છે. નીતિ સંબંધી ઉચ્ચ પ્રતિ હે .. :ખલ કરવામાં આવશે. વ્યવહાર શુદ્ધિને લગતા લેખોને અઝરથાન હવામાં આવશે. કારણ કે વ્યવહાર શુદ્ધિનો ધમી તરીકે ઓળખાતા અને વિધા: લાપ પ્રવીણ ગણાતા બંધુઓમાં પણ ઘણી વખત અભાવ જોવામાં આવે છે. દા. . ખેદને વિધ્ય છે. શ્રાવકપણાના પ્રારંભમાં માર્ગનુસારી અને કિર્દી પર છે. તે બંનેમાં વ્યવહાર શુદ્ધિ બહુ ઉંચા પ્રકારની હોય છે–હોવી ઘટે છે, તે પદ - વકને માટે તે શું કહેવું ? તેનામાં તે ઘણા ઉંચી પ્રતિના સદ્ગહિાવો .. આટલી હકીકત પ્રદર્શિત કરીને હવે હું ૩૫ માં પર્યમાં પ્રવેશ કરે પરમાત્મા પ્રત્યે શુદ્ધ અંત:કરણથી પ્રાર્થના કરું છું કે- જેન કે દિ : - વહાર શુદ્ધિમાં, ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને વિશુદ્ધ અર્થ પ્રાણા :: આ ભવની અંદર પરભવનું હિત સાધવા તત્પર રહે, મારા ઉપાદ તે શાંતિથી પિતાના શુભ હેતુમાં નિરંતર પ્રવૃત્તિમાં રહે, જગતમાં શાંતિ કાર હાલમાં રાલતા ભયંકર દુષ્કાળની યાતનાથી છુટા થાય અને રાજ 2. ભય એકત્ર થઈ સુખશાંતિમાં વૃદ્ધિ કરવાના પ્રયાસનો સેવે-એટલે હું રાજી : - કામના સિદ્ધ થઈ સમજીશ. હાલ આટલી સક્ષમ પ્રાર્થના કરીને જ ' . . મારી ફરજ બજાવવા મારા ઉત્પાદકો દ્વારા આગ વધુ છું. ઇરલ. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રી જૈન ધર્મ પ્રકાશ. सूक्तमुक्तावळी. ૪૦. ૧૮ દાનધર્મને પ્રભાવ. થીર નહીં ધન રાખે, તેમનાંખ્યો ન જાયે, ઈણિપરે ધન જોતાં, એક ગત્યા જણાયે; છંહ સુગુણ સુપાત્રે, જે દે ભક્તિ ભાવે, નિધિ જિમધન આગે, સાથ તેહીજ આવે. નળ બળિ હરિચંદા, ભેજ જે જે ગવાયે, પ્રહ સમય સદા તે, દાન કેરે પસાયે ઈમ હદય વિમાસી, સર્વથા દાન દીજે, ધન સફળ કરજે, જન્મને લાહ લીજે. ભાવાર્થ-લક્ષ્મીનો એ ચપળ સ્વભાવ છે કે તે એક જ સ્થળે લાંબો વખત ટકી રહે નહિ, તેમ છતાં લક્ષમી ઉપરને મેહ પણ એટલે બધે ભારે જીવને લાગેલ હોય છે કે તેને હાથે કરી છેડાય પણ નહિ એટલે કે જ્યાં સુધી લક્ષમી દેવી. સુપ્રસન્ન હોય ત્યાં સુધી સમજીને તેને મેહ તજી તેને સત્પાત્રે ખચી પણ શકે નહિ. એ વાત પણ એટલી જ સ્પષ્ટ છે. જો કે કૃપણુતા દોષથી લક્ષ્મીને સદુપચોગ કરી શકાતો નથી પણ તેને સંબંધ તે સર્યો હોય એટલે જ વખત રહે છે, પછી તેને વિયોગ થાય જ છે. ડાય તે કૃપણુદાસ પરક સધાવે તેથી કે તેના પુન્યને ક્ષય થયો હોય તેથી લક્ષમીન સંબંધ તુટે છે જ. આમ સમજીને જે સુજ્ઞ જનો ઉદાર દીલથી મળેલી લમીને સુપાત્રે આપી તેને હા લે છે તેમને તેથી અનેક ગુણી લક્ષ્મી અન્ય ભવમાં સહેજે આવી મળે છે. તેમને કશી વાતને તે રહેતું નથી જ. નળરાજા, બલિરાજા, હરિશ્ચંદ્ર અને ભજેશા પ્રમુખ જે જે પુન્યલેક (પ્રશંસનીય) પુરૂનું પ્રભાતમાં નામ લેવામાં આવે છે તે દાનધર્મનાજ પ્રભાવે. એમ સમજી વિવેક આણી ઉદાર દીલથી અનેક પ્રકારે દાન દઈ નિજ દ્રવ્યસંપત્તિને સાર્થક કરી આ દુર્લભ માનવ ભવને લાહો લેવો જોઈએ. જે તેમ કરવામાં પ્રમાદ કરે છે તેમને પાછળથી પસ્તાવું પડે છે. જ્ઞાની પુરૂષાએ અનેક પ્રકારના દાનમાં અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન એ પાંચ મુખ્ય દાન કહ્યા છે. જેમાંના પ્રથમના બે મોક્ષદાયક છે અને પાછળના ત્રણ દાન ભેગફળને આપે છે. નિસ્વાર્થપણે યોગ્ય પાત્રને યથાઅવસરે દાન દેવાથી - ૧ લાહો લાભ, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમુતાવળ. અમિત-અપાર લાભ મળે છે. દાન દેતાં સંકોચ, અનાદર, અનુત્સાહ, દ, ચારિ. “વાસ પ્રમુખ દે અવશ્ય વર્જવા ચોગ્ય છે અને ઉદારતા, આદર, ઉના :મેદન, પ્રમોદ, હર્ષ અને ફળશ્રધ્ધા પ્રમુખ ભૂષણે સેવવા ગ્ય છે. કુપાત્રને પિષવાથી લાભને બદલે હાનિ થાય છે અને સુપાત્રને પોષવાથી ભારે લાભ મળે છે. તે ગાય અને સર્પના દ્રષ્ટા તે સમજી શકાય એમ છે. ગાયને કેવળ ઘાસ-ચારો નીરવામાં આવે છે તે પણ તેના બદલામાં તે રાતિ જેવું દૂધ આપે છે અને અને દૂધ પાવામાં આવે છે છતાં તે દૂધ પાનારના પણું જીવિતને અંત કરે છે. કાચી માટીના પાત્ર જેવા નવા હલકા પાત્રમાં દાન દેવાથી દીધેલી વસ્તુ અને પાત્ર બને વિકારો છે, તથા દાતાને પાછળથી પશ્ચાતાપ કરવાને વખત આવે છે એમ સમજી હોતાપે પાવાપાત્રને વિવેક કર્તવ્ય છે. જ્ઞાનદાન, સમ્યક્ત્વદાન અને ચારિત્રદાન સમ છે, પરંતુ જે તે પરીક્ષાપૂર્વક એગ્ય પાત્રનેજ દેવામાં આવે છે તે અનંત લાવ ફળને આપે છે. અન્યથા તો તે અસ્થાને અપાયાથી શરૂપ થવા પામે છે. જેથી જીવને વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થાય, તેની દ્રઢ પ્રતીતિ થાય અને પરિણામે આચાર વિચારની શુદ્ધિ થવાથી ચારિત્ર નિર્મળ થાય, જેથી જીવ સકળ કરી બંધનથી-જન્મ મરણના ફેરામાંથી મુકત થઈ શાશ્વત સુખને ભાગી થઈ શકે છે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રથી શ્રેષ્ઠ દાન બીજું કયું હોઈ શકે ? એવા ઉરમ દોના દાતા શ્રી તીર્થકરે, ગણુધરે, આચાર્યવો, ઉપાધ્યા અને સંત ના ખરેખર ધન્ય કૃત પુણ્ય છે. એવા ઉત્તમ પાત્રને નિર્દોષ અન્ન પાનાદિક છે - નાર સુશ્રાવક જનેને પણ ધન્યવાદ ઘટે છે. કેવળ મેક્ષમાટેજ દેનાર અને તે માટેજ લેનાર એ બંનેની સદ્ગતિ જ થાય છે. એ ઉપરાન્ત દીન, દુ:ખ, નય :નેને યોગ્ય આશ્રય આપનાર ગૃહસ્થજને પણ ભવાન્તરમાં સુખી થાય છે. ચાર ! સીદાતા સ્વજનોને ગ્ય સહાય આપીને ઉદ્ધરનાર અને ઈષ્ટ દેવ ગુરૂ પ્રસુes જ જનની સ્તુતિ કરનારને સંતેષનાર પણ સુખી થાય છે અને યશ પામે છે. ૧૯ શીલ ધર્મને પ્રભાવ. અશુભ કરમ ગાળે, શીળ શોભા દીખાળે, ગુણગણ અજુવાળે, આપદા સર્વ ટાળે, તસ નર બહુ જીવી, રૂ૫ લાવણ્ય દેઈ, પરભવ શિવ હેઈ, શીળ પાળે છે કે ઈ. ઈશુ જગ જિનદાસ- શ્રેષ્ટિ શીબે સુહા, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. તિમ નિરમળ શીળ, શીળ ગંગેવ ગાયે કળિ કરણ નરિંદા, એ સમા છે જિમેઈ, પરભવ શિવ પામે, શળ પાળે તિકેઈ. ૪૨ ભાવાર્થ –જે સુજ્ઞ જ શુદ્ધ આચાર વિચારનું સેવન કરી સ્વ૫ર હિત રાધે છે, સ્વસ્ત્રિીમાં સંતોષવૃત્તિ ધારી પરસ્ત્રીને માતા તુલ્ય અને સ્વપતિમાં સંતોષ ધારી પરપુરૂષને પિતા તુલ્ય લેખે છે, તેમજ પર દ્રવ્યને પથ્થર તુર્થ અને સર્વ કોઈ પ્રાણ વર્ગને સ્વાત્મતુલ્ય લેખે છે તે ઉત્તમ ભાઈ બહેને નિર્મળ શીલ શેભાને ધારે છે, સષવૃત્તિ વડે દુષ્ટ વિષયવાસનાને મારી આત્માના સ્વાભાવિક ગુણોને પ્રગટાવે છે અને પ્રારબ્ધ ગે આવી પડેલી સકળ આપદાને નિવારી શકે છે. વળી તેઓ નિજવીર્યસંરક્ષણ વડે દીર્ધાયુષી બને છે, રૂપ લાવણ્યાદિક શુભ શારીરિક સંપત્તિને પામે છે અને અંતે સકળ કર્મ ઉપાધિને ટાળી અજરામર પદવિને પણ પામે છે. આ જગતમાં નિર્મળ શીલધર્મના પ્રભાવે જિનદાસ શ્રેણી, સુદર્શન શ્રેષો અને ગાંગેય પ્રમુખ નિર્મળ યશવાદને પામ્યા છે. તેમજ વિજય શેઠ અને વિજયા શેઠાણ, જબુકુમાર, સ્લથુભદ્રજી, વાસ્વામીજી, અને બ્રાહ્મી, સુંદરી પ્રમુખ કઈક સતાઓ અને સતીઓ શીલની ખરી કસોટીમાંથી પસાર થયેલ છે, તેમની પેરે જે નિર્મળ શીલ પાળે છે તે સકળ આપદાને વમી રાતે અક્ષય સુખ પામે છે.. સંપૂર્ણ શીલાંગ રથના ઘેરી તે પંચ મહાવ્રતધારી સંત-સુસાધુજનો. ગણાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાને જીતી લઇ, રસના (જીભ) આદિક પાંચ ઈન્દ્રિયોને બરાબર નિયમમાં રાખી ક્ષમા, મૃદુતા (નમ્રતા),. જુતા (સરલતા), સંતોષવૃત્તિ, ઈચ્છાનિધિ (ત૫), સંયમ, સત્ય, શોચ (મન: શુદ્ધિ), નિ:સંતા–નિસ્પૃહતા, અને બ્રહ્મચર્યરૂપ દશવિધ યતિ-ધર્મની શિક્ષાને યથાર્થ ધારણ કરી જે મહાશયે મન વચન કાયાવડે ત્રસ સ્થાવરાદિ દશ જીવભેદો પૈકી કઈ પણ પ્રકારના જીવોની હિંસા કરતા, કરાવતા કે અનુમોદતા નથી, તેઓજ ખરેખર સંપૂર્ણ (૪૪૫૪૧૦૪૧૦૪૩૪૩) ૧૮૦૦૦ શીલાંગ રથના ધોરી લખાવાયેગ્ય છે. તેમ હાની ન શકે તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે શુભાશયે સ્વપતિ પત્નીમાં સંતોષ રાખી, પૂર્વોક્ત આચરને યથાશક્તિ આદરે છે અને શીલધર્મને પિતાના પ્રાણ કરતાં પ્રિય લેખી ગમે તેવા વિકટ સંયેગો વચ્ચે પણ પાળે છે તે ભવ્યાભાઓ અનુક્રમે આત્મ ઉન્નતિ સાધી જન્મ મરણનાં દુ:ખથી મુક્ત થઈ શકે છે. ૨ ગાંગેયક્નમ પિતામહ, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુકતમુકતાવળી. S ૨૦ તપ ધર્મને પ્રભાવ. તરણ કરણથી ક્યું, સર્વ અંધાર જાયે, તપ કરી તપથી દું, દુ:ખ તે દૂર થાયે; વળી મલિન થયું જે, કર્મચંડાળ તીરે, કિમ તનુ ન પખાળે, તે તપ સ્વર્ણનીરે. તપ વિણ નવિ થાયે, નાશ દુકમ કે, તપ વિણ ન ટળે જે, જન્મ સંસાર ફેરે; તપ બળે લહી લબ્ધિ, ગૌતમે નંદિ, તપળો, વપુ કીધું, વીણું વેકિય જેણે. ભાવાર્થ-જેમ સૂર્યનાં કિરણ પ્રકાશતાં સર્વ અંધકાર દૂર થાય છે તે તપના પ્રભાવ વડે સર્વ દુઃખ દૂર થાય છે. વળી કર્મ રૂપી ચંડાળના ગે જે સંયશરીર મલીન (દોષિત) થયું હોય તેને તારૂપી ગંગાજળથી શા માટે જે પણ ળવું ? તપ રૂપી નિર્મળ નીરવડે સંયમ શરીર શુદ્ધ-નિર્મળ થઈ શકે છે. . સમતા સહિત તપ કયો વગર યુવે કરેલાં દુઇ કર્મોનો નાશ થતો નથી અને દુષ્કર તપ તપ્યા વગર વારંવાર જન્મર કરવા રૂપ ભવનો ફેરી ટળતો નથી. જિનેશ્વર દેવોએ આચરેલા અને ઉપદેશેલા તપના પ્રભાવ વડે જ શ્રી ગૌતમસ્વાસ અક્ષય મહાનસી પ્રમુખ અનેક ઉત્તમ લબ્ધિઓ પામ્યા હતા, નંદિણ નિ: એજ તપના પ્રભાવ વડે એવી લબ્ધિ પામ્યા હતા કે જેના વડે પિતે અનેક છે પ્રતિબધી સમાર્ગગામી કરી શક્યા હતા અને વિષ્ણુકુમાર મુનિ પણ રે - પના પ્રભાવ વડે ક્રિય લબ્ધિ પાર્મા એક લક્ષજન પ્રમાણ શરીર વિકુ, ફુટ નમૂચિ પ્રધાનને દાબી દેવા શક્તિવાન થયા હતા. • તેથી શાસ્ત્રકાર ઠીક જ કહે છે કે “તપના પ્રભાવ વડે સર્વ કંઇ .. સુખે સિદ્ધ થાય છે. જે કંઈ દૂર, દુરારાધ્ય અને દેવતાને પણ દુર્લભ હોય છે સઘળું તપના પ્રભાવે સમીપગત, સુસાધ્ય અને પામવું સુલભ થાય છે. આ તપનું તેજ કોઈનાથી સહી શકાતું નથી, છતી કે પરાભવી શકાતું નથી. પરેડ નિરાશં સભાવે (નિષ્કામ વૃત્તિથી-નિસ્પૃહતાથી) સશાસ્ત્ર કરવામાં આવે છે તે. ત૫ સકળ કમળને બાળી નાંખી આત્મ-સુવર્ણને શુદ્ધ નિર્મળ કરી શકે છે. આ મતા સહિત તપ નિકાચિત કમને પણ બાળી નાંખે છે. ઉપવાસ, છઠ્ઠ, અાદિ - તપ કરવાને હેતુ, નિજ દેષનું શોધન કરી વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાન , મમતા ત્યાગ કરવા રૂપ અથંકર તપને લાભ મેળવવાને છે. કારણ કે ૧ સૂર્ય, ૨ વિકાર મુનિ, For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ શ્રી જૈન ધર્મ · પ્રકાશ. કાર્ય નીપજે છે. ઇન્દ્રિયાદિકનું દમન કરવા વડેજ બાહ્ય તપના અને માહ્ય તપ વડે જ અભ્યતર તપના લાભ મળી શકે છે, તે વડેજ કર્મની નિર્જરા-કર્મ ક્ષય થાય છે અને તે વડૅજ જન્મ મરણુ રહિત માક્ષ પદ પ્રાપ્ત થાય છે. એમ સમજી સુજ્ઞ ભાઈ મ્હેનાએ ઉક્ત પ્રભાવશાળી તપ સેવવા અધિક આદર કરવા યુક્ત છે. ૨૧ ભાવ ધમ ના પ્રભાવ. Acharya Shri Kailassagarsuri Gyanmandir મનવિણુ મળવા જ્યું, ચાવવા દંત હીલુા, ગુરૂવિષ્ણુ ભણવા જવુ, જમવા ન્યુ અલુણા; જસવિણુ બહુ જીવી, જીવ તે જવુ ન સહે, તિમ ધર્મ ન સોહે, ભાવના જ ન હેાહે. ભરતનૃપ ઇલાચી, જીરણુ શ્રેષ્ટિ ભાવે, વળી વલકલચીરી, કેવળજ્ઞાન પાવે; હળધર૪ હરિણા જે, પાંચમે સ્વર્ગ જાયે, ઇહુજ ગુણ પસાયે, તાસ નિસ્તાર થાયે. ૪૬. ભાવાર્થ-જેમ મન વગર મળવુ, દાંત વગર ચાવવુ, ગુરૂગમ વગર ભણવું, અલા ધાન જમવું, અને જશ વગર ફ્ જીવવુ એ શેાલતુ નથી તેમ હૃદયના ભાવ વગર ધર્મ પશુ શેલતા નથી. હૃદયની સાચી ભાવનાથીજ ભરતમહારાજા આરીસાભુવનમાં નિજ સ્વરૂપ અવલેાકન કરતાં કરતાં નિર્મળ કેવળ જ્ઞાન પામ્યા હતા. ૩ ભૃગુ વિના. ૪ બળભદ્ર-બળદેવ ૪૫ ઈલાચીકુમાર વંશાત્રે ચઢી રાજાને રીઝવવા નાટક કરતાં કરતાં સમીપસ્થ ઘરમાં ગોચરી વહેારવા પધારેલા . સ્વરૂપસ્થ મુનિના અપૂર્વ દર્શન વડેજ સ્વદેષ રુખી-સમજી અપૂર્વ વીયેંટ્લાસથી ત્યાંજ રહ્યા સતા કેવળ જ્ઞાન પામ્યા હતા. જીરણુ શેઠે વીર પ્રભુને ચાર માસ પર્યંત પ્રાસુક આહાર પાણીના લાભ દેવા માટે પ્રતિદિન વિનતિ કરતા અને પારણાને દિવસે શ્રી વીર પ્રભુ જરૂર લાભ આપશે એમ સમજી પ્રભુની ' રાહ જોતા હતા. તેવામાં પ્રભુએ અન્યત્ર પારણ કર્યું અને જીરણુ શેઠ ભાવનારૂઢ થઈ બારમા દેવલેાકના અધિકારી થયા. જોકે પતિતપાવન એવા પ્રભુએ તે પૂરણ શેઠના ઘરે પારણ' કીધું પણ જીર! શેડનેજ ભાવનાવડે ખરા લાભ થયા. વલ્કલચીરી નામના માળતપસ્વી જેવુ ચરિત્ર કંઇક વિસ્તારથી પરિશિષ્ટ પમાં કહેલું છે. તે ઘણે કાળે વિરહી તપસ્વી પિતા પાસે જ્યારે આવ્યા ત્યારે સ્વપાત્રાદિકને અવલેાકતાં વિશુદ્ધ ભાવના ચેાગે કેવળ જ્ઞાન પામ્યા હતા. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું જૈન પંચાંગ, તેમજ વળી ગિરિનિવાસી શ્રી બલિભદ્ર મુનિવરની પાસે એકરૂપ બને મૃગલે તે તપસ્વી મુનિની પરિર્યા કરતો. એક વખતે પારણાના દિવડો - રાજ માટે નિર્દોષ આહાર પાણીની ચિંતા કરતે કરતો ફરતો હતો. તેવામાં એક થકાર જંગલમાં લાકડાં લેતા આવેલ અને એક વૃક્ષની શાખા અધીર કાપી જનવેળા - થઈ જવાથી ભેજના નિમિત્તે નીચે ઉતરેલ અને રસોઈ તૈયાર થયે જમવા બેસવા પહેલાં કેઈ અતિથિની રાહ જોતે બેઠેલ તેને જોઈ ગુરૂમહારાજ પાસે આવી મૃગ ઈસાકકરવા લાગ્યો. એટલે મૃગલાએ બતાવેલા માર્ગે ગુરૂમહારાજ જ્યાં રથકાર રાહ જોઈ રા - હતા ત્યાં પધાર્યા. ગુરૂ તપસ્વીને જે રથકાર બહુ રાજી થયા અને તે આહાર તહે. - વવા જાય છે અને હરણીયે તેનું અનુમોદન કરે છે એવામાં એકાએક અધી કરેલી ડાળ તુટી પડતાં શુદ્ધ ભાવનાથી ત્રણે જણા કાળ કરીને પાંચમા દેવલોકે ગયા. ત્યાંથી એવી મહા વિદેહમાં મેશે જશે. ઈતિશમ. સન્મિત્ર કપૂરવિજય. नईं जैन पंचांग. આ અંક સાથે અમારા ગ્રાહકેને દર વર્ષના નિયમ પ્રમાણે ના રેજો વર્ષનું જૈન પંચાંગ જૈન શૈલી પ્રમાણે તૈયાર કરી છપાવીને ભેટ દાખલ કડલવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં આ વર્ષ એક પદ્ધતિ નવી શરૂ કરી છે. પંગને મથાળે કઈ લાયક ગૃહસ્થને ફેટે આપતા હતા તેને બદલે આ વાત છે કર્મની ૧૫૮ પ્રકૃતિનું વૃક્ષ આપવામાં આવ્યું છે. હવે પછી પણ પ્રર મા. મધુબિંદુ, ઈલેશ્યા વિગેરેનાં ચિત્રો આપવા ઇરછા વતે છે. આ ચિત્ર શા. ભીમસિંહ માણેકે તૈયાર કરાવેલું અને સંવત ૧૯૭૭ તેમણે છપાવેલા જૈન પંચાંગમાં આપેલું હતું, તેને ઉપયોગી જાણીને ચા પાઈ અમે દાખલ કર્યું છે. કર્મગ્રંથના અભ્યાસીઓ પહેલા કર્મવિપક નાના હ. ગ્રંથમાં આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિએ શીખેલા હોય છે, તેમને તાજું જ છે . માટે અને જે તે પ્રમાણે શીખેલા ન હોય તેમને આ ચિત્રમાં આવેલ . - કૃતિઓના નામ વાંચવાથી તેની માહિતી મળે તેટલા માટે આ ચિત્ર ૯ી - મજવામાં આવ્યું છે. આ વૃક્ષના મૂળમાં કર્મબંધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કળા છે .. વાથી તે ચાર બતાવવામાં આવ્યા છે. તેના અનુકામે ૫-૧૨-૨પ-૧૫ કે. ર, એટલે કુલ ૫૭ બંધહેતુ છે. કાના મા ડ ઢ છે, તે બતાવવું - For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ શ્રી જૈન ધમ પ્રકાશ. શાખાએ કરી છે. પરંતુ નામકર્મીની ઉત્તર પ્રકૃતિએ ૧૦૩ હાવાથી તેને પહેલુ લઈને તેની ૪ પ્રશાખાઓ કરી છે. તેમાંની પહેલી પ્રશાખામાં ૪ ગતિ, ૫ જાતિ, પ શરીર, ૩ અંગોપાંગ ને ૧૫ ખંધન પૈકી ૫ મધન એમ ૨૨ પ્રકૃતિએ આપેલી છે, બીજી પ્રશાખામાં બાકીના ૧૦ બંધન, ૫ સધાતન, ૬ સંઘયણુ ને ૬ સસ્થાન મળી ૨૭ પ્રકૃતિઓ આપેલી છે, ત્રીજી પ્રશાખામાં વદિ ચતુષ્ટના ઉત્તર ભેદ ૨૦ ( ૫ વ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ ), ૪ અનુપૂર્વી અને ૧ શુવિહાયોતિ એમ કુલ ૨૫ પ્રકૃતિઓ આપેલી છે, અને ચેાથી પ્રશાખામાં ૧ અશુભ વિહાયોતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશક ને ૧૦ સ્થાવર દશક મળી કુલ ૨૯ પ્રકૃતિએ આ પેલી છે. એમ ૪ પ્રશાખામાં મળીને ૧૦૩ પ્રકૃતિઓના સમાવેશ કર્યો છે. બીજી શાખામાં અંતરાય કની ૫ ઉત્તર પ્રકૃતિના નામ ૫ પત્રમાં આપવામાં આવ્યા છે, ત્રીજી શાખામાં ગેત્ર કની ૨ ઉત્તર પ્રકૃતિના નામ ૨ પત્રમાં આપવામાં આવ્યા છે, ચાથી શાખામાં આયુ કર્મની ૪ ઉત્તર પ્રકૃતિના નામ ૪ પત્રમાં આપવામાં આવ્યા છે; પાંચમી શાખામાં જ્ઞાનાવરણી કર્મની ? ઉત્તર પ્રકૃતિના નામ ૫ પત્રમાં આપવામાં આવ્યા છે, છઠ્ઠી શાખામાં દનાવરણી કર્મીની ૯ ઉત્તર પ્રકૃતિ (૪ દેશનાવરણી ને ૫ નિદ્રા ) ના નામ ૯ પત્રમાં આામાં આવ્યા છે, સાતમી શાખામાં વેદનીય કર્મીની ૨ ઉત્તર પ્રકૃતિના નામ ૨ પત્રમાં આપવામાં આવ્યા છે, આઠમી શાખામાં મેાહનીય કર્મની ૨૮ ઉત્તર પ્રકૃતિ ( ૩ દર્શનમેહની, ૧૬ કષાય, હું નાકષાય )ના નામ ૨૮ પત્રમાં આપવામાં આવ્યા છે. આ શાખાઓમાં પત્રાના યથાયેાગ્ય સમાવેશ કરવાના હાવાથી કર્મોના અનુકર સાચવવામાં આવ્યેા નથી. ૮ કર્મો પૈકી જ્ઞાનાવરણી, દર્શનાવરણી, માહનીય અને અંતરાય આ ચાર ઘાતિકો છે. તે આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના ઘાત કરનારા છે. તેમના ક્ષય વડે પ્રાણી કેવળજ્ઞાન પામે છે. ખાકીના ૪ ( નામ, ગેાત્ર, વેદનીય ને આયુ) કર્યાં. અઘાતિ સંજ્ઞાવાળા છે, પરંતુ તે પ્રાણીને સ ંસારમાં રોકી રાખનારા છે. એ ૪ કર્મીના ફાય કરવાથી પ્રાણી સિદ્ધ થાય છે. આઠ કર્મોના ક્રમમાં ચાથુ વેદનીય મૂકવામાં આવે છે અને ૮ મું અતરાય મૂકવામાં આવે છે, પરંતુ તેના ઘાતિ-અઘાતિ પ્રકાર ઉપર કહ્યા પ્રમાણે છે. આ આઠ કોરૂપ વૃક્ષને સમકિત છે અને સમ્યગ્ ચરિત્રી જીવ અપૂર્વકરણ રૂપ કુડાડાવડે છેદતે ખતાવવામાં આવ્યે છે. વૃક્ષના થડની બે બાજુએ દ્વેષલાભ- -માયા અને રાગ-માન એટલું લખેલું છે તેમાં ભૂલ છે. દ્વેષના ક્રોધ ને માન એ ભેદ છે, અને રાગના માયા ને લાભ બે ભેદ છે, તેથી તે પ્રમાણે લખવા જોઇએ. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્પ સંસાર. આ ચાર કષાયો અથવા રાગદ્વેષ જ સંસારરૂપ વૃક્ષના પ્રબળ થડ સમાને છે. વિનાશ કરવા માટે જ પ્રબળ પ્રયત્ન કરવાની જરૂર છે. - આટલી ટુંકી સમજણ માત્ર પંચાંગમાં આપેલા વૃક્ષને અંગે આપવામાં આવી છે. આ સંબંધમાં વિસ્તિ લેખ અન્ય પ્રસંગે લખવા ઈછા વતે છે. अल्प संसार. મનુષ્યજીવનને ઉદ્દેશ પ્રત્યેક વ્યક્તિ જુદા જુદા માને છે. જેન શારી . આ અપાર સંસારને અંત જલદી આવે, અથવા ભવભ્રમણતા ઓછી થાય તેવા પ્રકારને પ્રયત્ન કરવો એ ઉદ્દેશ માનેલો છે. વિષય અને કષાય ઉપર ગાઢ પ્રીતિને ભવભ્રમણતાનું કારણ માનેલું છે અને તેના ઉપર રાગ કમી કરવો એને ભવથતા અટકાવવા-ઘટાડવાનું કારણ માનેલું છે. જે જીવ ઉન્નતિક્રમમાં આગળ વધેલું હોય છે તેના મનમાં જ અપાર એવા સંસારને જલદી થડા વખતમાં અંત આણવાની તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે. આવી ભાવના સહજ સ્વાભાવિક ઉત્પન્ન થવી એ મહાન પુન્યની નિશાની છે. આ પ્રકારની તીવ્ર ભાવના ઉત્પન્ન થયેલા જીવ, પ્રથમ ભાવનાનું પિષણ કરનારા નિર્મા વિચારે કરે છે, વિચારો નિર્મળ થાય તેવા પ્રકારના ગ્રંથને અભ્યાસ અને પ્રવિણ મનન કરે છે, અને તેમ કરીને ભાવનાને વધુ પુષ્ટ બનાવે છે. વિચારો નિર્મળ એટલે અનાદિ કાળથી ચાલતા આવેલા અશુદ્ધ વર્તનમાં ફેરફાર કરી શુદ્ધ i કરવાની શરૂઆત કરી તેમાં ઉત્તરોત્તર આગળ વધે છે. વિજ્ય અને કપાયમાં ગાર આસક્તિ હોય છે તે ઓછી કરવાના કારણેનું સેવન કરે છે અને તેવા કારગની. પ્રાપ્તિ થતાં તેમને આનંદ થાય છે. વિષય કષાય ઉપર અંતરંગ અપ્રીતિ પર સિવાય અનાદિ કાળથી પાપાચરણમાં આસકિત ધરાવનાર જીવ પાપાચરણે પાટો ડીને તેને નાશ કરી શકતા નથી. આપણે અલ્પસંસારી છીએ કે બહુલસંસારી છીએ એ જાણી શકતા નથી પણ આપણું પિતાની પરિણતિ અને વતન ઉપરથી તેનું અનુમાન કરી શકાય છે. આપણા બહારના દેખાવ અને વર્તન ઉપરથી જનસમાજમાં આપણા માટે મહાન હોય તેટલા ઉપરથી આપણે અ૬૫ સંસારી છીએ એવું જે માની લઈએ તો તેમાં આ પણ ભૂલ થાય છે. આ વિષે આત્મનિરીક્ષણનો છે. જે આપણને આત્મનિરીક્ષણની ટેવ હોય છે તે આપણે સાચું અનુમાન કરી શકીએ છીએ અથવા મહાન નાના જેઓ સદાનિ:સ્પૃહી અને ભવ્ય આત્માઓના હિતચિંતક હોય છે તેઓના કાટ સહવાસમાં આવ્યા પછી તેઓ એ બાબત અનુમાન કરવાને શક્તિમાન શાય , For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. આપણે અપસંસારી છીએ એ કયા લક્ષણેથી જાણી શકીએ એ બાબતમાં શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજે વિરાર રત્નસાર નામના ગ્રંથમાં પ્રશ્ન ૩૨૦ના ઉત્તરમાં ચાર લક્ષણો-કારણે બતાવેલાં છે. તેઓશ્રી જણાવે છે કે-જેઓમાં ૧ અલ્પ આહાર, ૨ અ૫ નિદ્રા, ૩ અલ્પ આરંભ તથા ૪ અલ્પ કષાય હેય તેને નિયમ અલ્પસંસારી જાણ. આ ચાર કારણો-લક્ષણે આપણામાં કયે દરજજો વતે છે તેનું શુદ્ધ રીતે આત્મનિરીક્ષણ કરીશું એટલે આપણને તેને કંઈક પ્રતિભાસ થશે. ૧ અલ્પ આહાર-આહારના ઉપલક્ષણવડે પાંચે ઇદ્રિના વિષયે ઉપર આપણી આસકિત કેવી છે એને આપણે પ્રથમ વિચાર કરવાને છે. પાંચે ઇદ્રિાના વિષયે ભોગવવાની અનુકૂળતા, સંપૂર્ણ જોગવાઈ અને તે ભેગવવાની શારીરિક રાતિ કાયમ છતાં તેમાં અનાસક્તિ અને કંઈક અંશે તેને નિષેધ-એ અનાસકિત અને નિધની જ અહીં કિંમત છે. બાકી સાધનોના અભાવને લીધે અથવા શરીરની કે ઇન્દ્રિયની નબળાઈ યા અલાવને લીધે તેમાં થોડો કાળ અભાવ ઉત્પન્ન થાય તેની કોઈ કિંમત શાસ્ત્રકારો કરતા હોય એમ સમજાતું નથી અને તે વારતવિક છે એમ આપણી પણ ખાત્રી થાય છે. અ૯૫ સંસારી પ્રાણીમાં એવા વિચાર પ્રગટ થાય છે કે આહાર કરવો અથવા પાંચ ઈદ્રિના વિષયે જોગવવા એ ખરેખર જીવનનો ઉદ્દેશ નથી, કેમકે તે સઘળા અનિત્ય છે. પાંચ ઇંદ્રિના વિષયેના સેવનકાળ સુધી જ અજ્ઞાનતાને લીધે આપણને તેમાં શારદ લાગે છે પણ પરિણામે તે દુઃખનાં કારણું નીવડે છે. દવાખાનામાં દરદીઓને રદની પરીક્ષા કરી દવા લખી આપનાર મુખ્ય ડાકટરની પાસે બેસી તેની પાસે રાવનાર દરેક દરદીના દરદનાં કારણે આપણે સાંભળીશું અને તે ઉપર વિવેકબુદ્ધિચી વિચાર કરીશું તે આપણી ખાત્રી થશે કે બધા દરદનાં કારણોમાં પાંચ ઇદ્રિના વિષયના અતિ સેવનનું જ પરિણામ હોય છે અને ડાકટર સાહેબ પણ તેવા નિર્ણય ઉપરજ આવે છે. આ બાહા અવલોકન ઉપરથી આપણી પ્રથમ દર્શનીક ખાત્રી જાય છે કે અ૯પ આહાર યાને પાંચ ઈદ્રિના વિષયમાં અતંરગ અનાસક્તિ અને તે ભેળવવામાં ઓછાપણું એ અલ્પ સંસારનું પહેલું કારણ છે એમ જ્ઞાનીઓ કહે છે તે વાસ્તવિક છે. એ લક્ષણે આપણામાં કેટલે દરજજે ઘટે છે તેને વિચાર કરવાનું છે. એમાં બહારના માણસેનું સર્ટીફિકેટ લાભકર્તા નથી, (કામ આવતું નથી. ) પ્રમાદને સંસાર વધારનાર તરીકે જ્ઞાનીઓ ગણે છે. પાંચ ઈદ્રિયેના વિષચેના સેવનમાં જે કાળ કાઢો તેને સમાવેશ પણ પ્રમાદમાંજ કરેલો છે. એ પ્રમાદ ઓછો કરવો હોય તો આહાર યાને પાંચ ઈકિયાના વિષયે ભેગવવામાં ઓછાપણું કરવું એ ઘણું ફાયદાકારક છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ સંસાર : - ૨ અપ નિકા–નિદ્રામાં કાળ કાઢવો એ પણ પ્રમાદ છે. અતિ મારા આહાર કરવો અને ખુબ ઉંઘવું એને કેટલાક જી સુખ તરીકે માનતા જણાય છે પરંતુ ખરેખર એ તે જીવનનો દુરૂપગ કર્યા બરાબર છે. નિદ્રામાં ઘણે કાળ કાdનાર જીવ પોતાની કે ઈ પણ પ્રકારની ઉન્નતિ કરવાને શક્તિમાન થતો નથી. પ્રથમ તે જ્ઞાનીઓ અને તેની માન્યતામાંજ ફેર હોય છે. સામાન્ય બુદ્ધિના જીવ પણ ૯ નિદ્રા લેવી અને ઉન્નતિના કારણેના સેવનમાં વિશેષ કાળ વ્યતિત કરે તેને સુખરૂપ માને છે. અનાદિકાળના અશુદ્ધ અભ્યાસથી બંધાઈ ગયેલા સંસ્કારોના પરિણામે અલ્પબુદ્ધિના હૃદયમાં તેવા શુદ્ધ વિચારનો પ્રવેશ થઈ શક નથી અને શુદ્ધ વિચારોના પરિચય સિવાય શુદ્ધારચારનું સેવન થઈ શકતું નથી. ગાઢ નિતા બહુલકંસારીનું લક્ષણ છે, આત્મહિતચિંતક જી નિદ્રામાં ઓછાશ કરવામાં કારણોની શોધ કરી તેને અભ્યાસ કરે છે અને નિદ્રા ઓછી કરે છે. ૩ અપ આરંભ--સંસાર વ્યવહારમાં વર્તનાર દરેક જીવોને પોતાનું તથા પિતાના કુટુંબનું પોષણ કરવાને માટે કંઈ ને કંઈ ઉદ્યોગ કરવો પડે છે. વતત્રતાથી જીવન ગુજારવાની ઈચ્છા ધરાવનારને પણ ઉદ્યોગ કરી ધન કમાવવું જોઈએ છે. આ ઉદ્યોગના બે ભાગ જ્ઞાનીઓએ કરેલા છે (૧) “મહાઆરંભ” એટલે જેમાં જીની ઘણી હિંસા થાય તથા જેની અંદર પાપના ઘણા કારણોનું સેવન કરવું પડે એ ઉધોગ. (૨) આ૫ આરંભ” જેમાં થોડી હિંસા અને પાપના થડા કાર નું સેવન કરવું પડે એ ઉઘેગ. અતિશય ધન સંચય કરવાની લાલસાથી માંડી. આરંભમાં પડેલા જીવો બાહ્ય દષ્ટિથી અથવા હાલના પ્રવૃત્તિમય જાતા દેશોદ્ધારક તરીકે ગણાવા હોય તેટલા ઉપરથી જ્ઞાનીએ તે ન ! : ઉન્નતિમાં આગળ વધેલાની કેટીમાં મૂકી શકતા હોય એમ જણાતું નથી, ભગવંત મહાવીરે “નરકના અધિકારી કેશુ?” એ પ્રશ્નના જવાબમાં જણાવેલું છે કે મહા આરંભી ને મહા પરિગ્રહી.' મતલબ કે મા આરંભના દિલ કરનાર અને અત્યંત પરિગ્રહવાન ભગવંતે આપેલા આ જવાબના રહુ અને આપણે વારંવાર ચિંતવન કરવા જેવું છે. આપણે આપણા આત્માને ગતિ લઈ જવો કે અધોગતિમાં જતો અટકાવ એ આપણે પિતાના ઉપર આધાર રાખે છે. ભગવંત મહાવીરને ઉપદેશ ગૃહજીવન ગાળનારને ભીખારી અને હરિ બનાવવાનો નથી. આ વાત આપણે આ ઠેકાણે ધ્યાનમાં રાખવાની છે. ભગવંત મહાવીરના વખતમાં તેમનું ઘણું સેવામાં જે મુખ્ય દશ સેવકે ( શાકે) હતા અને જેઓનાં ચરિત્ર શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે, તેઓ ઘણા સમૃદ્ધિવાન હતા. ર - વતના ઉપદેશનું રહસ્ય એવું સમજાય છે કે, ગુહુ જીવન ગાળનારે પરિગ્રડુ - વવા માટે ઉદ્યોગ કરવો જોઈએ, પણ તે ઉદ્યોગ સાહાન પાપાચરણવાળા અને For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. જીવોની હિંસાવાળો ન હોવો જોઈએ, તેમજ પરિગ્રહની તૃષ્ણા ઉપર અંકુશ હવે જોઈએ. આ ઉપદેશના રહસ્યના ચિંતવનને પરિણામે અપારંભની કિંમત કેટલી છે અને તે કેટલે દરજે આપણને હિતકર્તા છે એની આપોઆપ ખાત્રી થઈ શકે તેમ છે. ૪ અ૫ ક્ષા–ધ, માન, માયા અને લોભ એ ચાર ભેદ કષાયના છે. આ કષાયજ સંસાર વધારનાર છે એમ જ્ઞાની મહારાજ સ્પષ્ટ રીતે જણાવે છે. તીવ્ર કષાયને ઉદય જીવને અનંત અનુબંધ વધારનાર છે, તેથી તેને “અનંતાનુબંધી કષાય” એવું નામ આપેલું છે. જ્યાં સુધી આ કષાયમાં જીવ સપડાયેલો હોય છે ત્યાં સુધી આત્મિક શુદ્ધ ગુણ પ્રગટ કરવાની શરૂઆત થઈ શકતી નથી. જીવની અને ધોગતિ કરાવનાર જે કારણો છે તેમાં એ મુખ્ય છે. આ ચારજ મેહરાજાના મહાન સુભટ છે. તીવ્ર કષાયના ઉદયમાં સપડાયેલા જીવોના ગૃહવ્યાપારનું બારીક રીતે અવકન કરીશું તો જણાશે કે તે મહા લેશમય છે. પાપાચરણ કરવામાં આ છે નિ:શંક હેય છે સસમાગમ અને સત્ શાસ્ત્રને અભ્યાસ અથવા શ્રવણ–તેને અટકાવનાર કારણોમાં મુખ્યત્વે આ ચારની હાજરી જ આપણને માલમ પડે છે. આ કષાયને ઉદય આપણામાં કેટલે દરજે વર્તે છે તેનું બારીક રીતે અવકન કરવું એ આપણી ફરજ છે કેમકે આપણને ઉચ ગતિમાં જતાં અને ઉન્નતિક્રમમાં વધતાં અટકાવનાર એ કષાય છે. એ આપણ વારિત્રગુણના ઘાતક છે. આ કષા જે સત્તામાંથી ગયા નથી હતા તે સારા જ્ઞાની અને મહાત્માઓને પણ તે અનંત સંસારમાં ખડાવે છે તે આપણા જેવા મલીનારંભી–ગૃહસંસારી જીવેને તે ઉન્નવિકમમાં વધતા અટકાવે તેમાં શી નવાઈ ? જે આપણને અપાર એવા સંસારમાં જમણ કરતાં બીક લાગતી હોય, જે આપણે કર્મના બંધનથી મુક્ત થઈ જન્મમરને મહાન દુઃખને મટાડવાની ઈચ્છા ધરાવતા હોઈએ તે આપણે આ કષાયમાં કેવી રીતે અપના યા કમતીપણું થાય તેવાં કારણેની શોધ કરીને તેનું સેવન કરવું જોઈએ. ઉપર મુજબ ચાર મુખ્ય કારણોની અંતરંગથી ઓછાશ થવી એજ સંસાર ઓછો કરનાર છે એમ બાહ્ય લક્ષણોથી અનુમાન કરી શકાય તેમ છે. જે આ સંસારની અંદર ગાઢ આસક્તિ આપણને હશે તે આ ચાર મુખ્ય તેદમાં અપતા કરવાના ઉપદેશની કિંમત આપણને લાગશે નહિ, એમાં રહેલા ઉચ્ચ ઉપદેશનું રહસ્ય આપણને સમજાશે નહિ. જ્ઞાની મહાત્માએ ગૃહસંસારની દર ગાઢ આસક્તિ ધરાવનાર આપણા જેવા પ્રાણીઓના ઉદ્ધારને માટે હિતબુદ્ધિથી ૫ સંસાર કેમ થાય તેને રસ્તે બતાવી ગયા છે, એ રસ્તે પ્રયાણ કરવું યા ન કવું એ આપણા અખત્યારની વાત છે. જે આપણે આપણું ભવિષ્ય સુધારવાની ઈચ્છા ધરાવતા હેઈએ, ઉન્નતિકમમાં આગળ વધવાની ઈચ્છા હોય તો આપણે આપણા વિચાર અને આચરણ સુધારવા જોઈએ અને તે સુધારવામાં જે કઈ આપણને For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતશિક્ષાના રાસનું રહસ્ય. મુખ્યત્વે મદદ કરનાર હોય તે આ ચાર કારણોનું સેવન છે. આપણને સુખ પ્રિય છે. સુખ મેળવવાને માટે ગૃહસંસારની અંદર આપણે મહાન પ્રયત્ન છે. તે પછી. વાસ્તવિક-અથાર્થ સુખનું સ્વરૂપ આપણે સમજવું જોઈએ. મને માન્યું એ સુ. એવી જે આપણે સમજુતી હોય તે તેમાં આપણી ભૂલ થાય છે. જગતની અંદર દુરાચર પ્રાણીઓ તરફ આપણું તીરસ્કાર બુદ્ધિ હોય છે, તેઓ પોતાના મનથી તે પોતાની કૃતિઓને સુખરૂપ માનીને જ કરે છે, તે પછી તેમના તરફ તીરસ્કાર દષ્ટિથી જોવામાં આપણે ભૂલ નથી કરતા ? સાત પ્રકારના વ્યસનનું સેવન કરનાર તે પ્રકારના વ્યસનના સેવનકાળ વખતે પોતાના મનથી શું સુખ નથી માનતા? જે ન માનતા હોય તો તેનું સેવન કરેજ નહિ. માટે “મને માન્યું એ સુખ” આવી આપણી માન્યતામાં થતી ભૂલ સુધારવાને આપણે બંધાયેલા છીએ. જ્ઞાની અને સતું ચારિત્રવાન મહા પુરૂષે સુખની જે વ્યાખ્યા પિતાના અનુભવને અંતે બતાવી ગયા છે તે આપણે સમજવી જોઈએ, એ સમજવામાં જેટલી આપણે ઉપેક્ષા કરીશું તેટલું આપણને પિતાને જ નુકશાન છે. સુખનું ખરું સ્વરૂપ સમજવામાં ઉપર જણાવેલાં મુખ્ય ચાર કારણેનું સેવન એ આપણને મદદ કતા છે. જગતના વ્યવહારમાં પણ જેઓ સત્ ચારિત્રવાનની ગણત્રીમાં ગણાય છે, વર્તમાનમાં જેઓ દેશના મહાન નરેની કટિમાં મૂકાયેલા છે તેઓના ચરિના અભ્યાસથી જણાઈ આવે છે કે ઉપર બતાવેલાં ચાર કારણેમાંનાં બધાં વા થોડાં ઘણાં કારણેનું સેવન તેમનામાં હોય છે. કારણેના સેવનના ઉદેશમાં જે કે તફાવત હોય છે પરંતુ વ્યવહારિક ઉન્નતિ કરવામાં પણ તે મદદગાર છે એમાં મતભેદને સંભવ નથી. મતલબ ઉપરના ચાર કારણેનું સેવન સર્વથા આપણું હિતકર્તા છે કે તેના સેવનને આપણું મનુષ્ય જીવનના ઉદ્દેશમાં જગ્યા મળવી જોઈએ. વકીલ નંદલાલ લલુભાઈ हितशिक्षाना रासनुं रहस्य. - (અનુસંધાન પુ. ૩૪ ના પદ ૩૮૭ થી) ક્ષરવિધિ, ક્ષારના સંબંધમાં એમ કહેવામાં આવ્યું છે કે-ચોથ, છઠ, આઠમ, રાં ને અમાવાસ્યા એ ચાર તિથિએ અને મંગળ, શનિ ને રવિવારે ક્ષેર ન કરાવવું. સંધ્યાએ કે રાત્રિએ નખ ન ઉતરાવવા. વિદ્યારંભનો ઉત્સવ હોય તે દિવસે શૈર ૧ માથાના વાળ ઉતરાવવા તે (હજામત). For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. કરાવવું. યાત્રાએ જતાં, રણે યુધે) ચડતાં અને પર્વણને દિવસે ન કરાવવું. પિતાને હાથે વાળ ચુંટવા નહીં તેમજ વીણવા (સમારવા) પણ નહીં. પિતાનું લુગડું ખોળામાં પાથરી તેમાં વાળ લેવા નહીં એથી દારિદ્ર આવે છે. - (આ સંબંધમાં જે તિથિઓ ને વારે નિવાર્યા છે તે સહેતુક છે, પરંતુ આજના જમાનામાં તે લક્ષમાં લેવાય તેમ નથી. આમાં રવિવાર વળે છે અને હાલ બહોળે ભાગે તે વારેજ ક્ષેાર કરાવવામાં આવે છે. તેનું કારણ સરકારી દરબારી વિગેરે નોકરીમાં રવિવાર રજાને દિવસ લેવાથી તે દિવસે જ લોર માટે અને વકાશ મળી શકે છે. રાત્રિએ કે સંધ્યાએ નખ ન ઉતરાવવામાં અન્ય કારણ સાથે એ પણ કારણ જણાય છે કે જે અંધકારના કારણથી કાંઈ પણ જીવતે નખ ઉતરે તે તે ઉપાધિ રૂપ થઈ પડે છે. આમાં પિતાને હાથે વાળ ચુંટવા ને સમારવાની ના પાડવામાં આવે છે પરંતુ નવા ઉછરતા યુવાનોમાં ઘણે ભાગ સ્વહસ્તે ક્ષીર કરવાની ટેવવાળો થઈ ગયો છે, તેમજ વાળને રોભારૂપ માનનારા આગળના ભાગમાં બાબરી રાખે છે એટલે તેને સમારવા માટે તેલ ને દાંતીઆની કાયમને માટે જરૂરીઆત રહે છે. આ બધી હકીક્ત એટલે દરજે વધી પડી છે કે હવે તેનું નિવારણ મુશ્કેલ જણાય છે.) સ્નાન વિધિ, હવે સ્નાન ક્યારે કરવું ? તે સંબંધમાં કર્તા કહે છે કે-ચિતાનો ધૂમ્ર લઈને અર્થાત્ લકકાદિ પ્રસંગે સ્મશાન જઈને, સૈર કરાવીને અથવા નખ ઉતરાવીને, ભેગભગવાને, વમન થયા પછી અને ખરાબ સ્વપ્ન આવ્યું હોય ત્યારે સ્નાન કરવું. વૃક્ષથી કે સેવાળથી ઢંકાયેલા પાણીમાં સ્નાન ન કરવું, ઉંડાઈથી અજાણ્યા હઈએ તેવા જળાશયમાં અને મેલા પાણીવાળા જળાશયમાં સ્નાન ન કરવું. (શાવકને પ્રાયે જળાશયમાં પ્રવેશ કરીને સ્નાન કરવાને નિષેધજ છે. કારણ કે શ્રાવક પરિમિત જળે સ્નાન કરનાર હોય, અપરિમિત જળે સ્નાન કરે નહીં. શ્રાવકની કરણીની સઝાયમાં કહ્યું છે કે-ઘતની પરે વાપરજે નીર. એટલે શ્રાવકે તે - પવિત્ર શરીર થયું હોય ત્યારેજ પરિમિત જળે સ્નાન કરવું. જળાશય પાસે જઈને સ્નાન કરવું પડે તે પણ તેમાંથી ગળીને પાછું લઈ લ્હાયેલુ પાણું પાછું જળાશ યમાં ન જાય તે રીતે સ્નાન કરવું. મનુષ્યના શરીરનો મેલ ખાવામાં આવવાથી માછલીઓના ગર્ભ ગળી જાય છે એમ કહેવાય છે. દરરોજ તે માત્ર જિનપૂજા નિમિત્તેજ શ્રાવકે સ્નાન કરવાનું છે તે પણ જીવજંતુની વિરાધના ન થાય તેવી રીતે તરફની સાવચેતી રાખીને કરવાનું છે. આ સંબંધમાં અન્યત્ર લખેલ છે તેથી અહીં વિસ્તાર કરવામાં આવતો નથી.) ટાઢે પાણીએ નહાઈને ઉનું અન્ન ન જમવું અને ઉને પાણીએ નહાઈને ટાઠું અન્ન ન જમવું. એથી શરીર સુખાકારી જળવાય છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતશિક્ષાના રાસ રહસ્ય. સ્નાન કર્યા પછી તેનું શરીર ગંધાય, દાંત ઘસાય કે શરીરની છાયા ?? દેખાય તેનું મૃત્યુ નજી( ત્રીજે દિવસે) સમજવું. સ્નાન કર્યા પછી તરત ૫: કે હૃદય એકદમ કાં પડી જાય તો તેણે તેજ વખત પરમાત્માનું શરણ કરી લેવું. કેમકે એ નિશાની છ દિવસમાં મૃત્યુ સુચવનારી છે. વસ્ત્ર ધારણ વિધિ. બુધ, ગુરુ, શુકને રવિવારે વસ્ત્ર (નવા અથવા ધોયેલા) પહેરવ. બચે ઉજવળ વસ્ત્રજ વિશેષે પહેરવાં. હસ્ત, ઘનિષ્ઠા, ચિત્રા ને સ્વાતિ નક્ષત્રો એ સંબં. ધમાં શ્રેષ્ઠ ગણાય છે. અશ્વિની, અનુરાધા, પુષ્ય, રેવતિ, પુનર્વસુ, રેહિણી અને વિશાખા એ નક્ષત્ર પણ વસ્ત્ર માટે બદ્ધિ આપનાર કહ્યાં છે. ત્રણ ઉત્તરા (ઉત્તરા ફાશુની, ઉત્તરાષાઢા ને ઉત્તરા ભાદ્રપદ) એ ઉજ્વળ વસ્ત્ર ધારણ કરવા. મંગળવારે રાતાં પહેરવાં, પુનર્વસુ, પુષ્ય, ઋણ ઉત્તરા ને રેહિણે એ નક્ષત્ર હોય ત્યારે રાતાં વસ્ત્ર ન વાપરવાં. કનક, પ્રવાળા ને રાતાં વસ્ત્ર-એ ત્રણ વાનાં ધનિષ્ઠા, અશ્વિની, રેવતી અને હસ્ત વિગેરે પાંચ નક્ષત્રમાં વાપરવાં. આ હકીકત નવાં વસ્ત્ર વાપરવાને અંગે સમજવી. વિવાહ પ્રસંગે અને રાજા મહારાજા કે પોતાના શેઠ વિગેરે પ્રસન્ન થઈને પિશાક આપે ત્યારે તે તરતજ ધારણ કરે તેમાં મુહૂર્ત જેવું નહીં. ઉત્તમ મનુષ્ય જુનું, મેલું, ફાટેલું, ડાંડીયું કરેલું અને થીગડાવાળું વ! . વાપરવું. કેમકે તે લક્ષ્મીનો નાશ કરે છે, અને એલચ્છી વગર બોલાવી આપીને દાસી થઈને રહે છે. આ હકીકત શ્રીમંત છતાં કૃપણુતાથી તેવાં વસ્ત્ર વાપરનારને અંગે લખેલી જણાય છે. કારણ કે કર્તા આગળ કહે છે કે-એવાં વસ્ત્ર પહેરવાથી રૂપવંત સ્ત્રી પુરૂષો પણ શોભતા નથી અને તેની દેલત દીપતી નથી. સામાન્ય શિ. તિવાળાએ પણ એટલું તે ધ્યાનમાં રાખવા લાયક છે કે મલિન વસ્ત્ર ન પહેરવું છે ફાટેલું ન પહેરવું. વસ્ત્ર ધેવામાં કે સાંઘવામાં શ્રીમંતપણાની આવશ્યકતા નથી, પાઘડી પણ સાંધીને (સાંધેલી) બંધવી નહીં, ફળીયું કરવું નહીં એટલે બે વરસ સાંધીને વાપરવા નહીં. એમ કરનારને મૂર્ણ ગણવામાં આવેલ છે. ઉપર જણાવેલા વસ્ત્રના વિચારની અંદર એક હકીકત ખાસ ધ્યાનમાં રવાની છે કે પોતે વાપરવાના વસ્ત્રમાંથી અથવા બીજી મુનિયેગ્ય વર્જિમાંથી મુનિને આપ્યા પછી પોતે વાપરવું. મુનિમહારાજને ખપ ન હોય તે છેવટ એક મુહપત્તિ પણ આપવી પછી વાપરવું. દુર્બળ મન કે સ્થિતિવાળાએ થોડા વસ્ત્રદાન અવશ્ય આપવું. કારણ કે તે સદ્ગતિ ગમનમાં ઉપયોગી છે. આ હકીકત તે અમે રંક મનુષ્ય માટે લખી છે. મોટા માણસને માટે તે કાંઈ સુનિદાન આંક-હદજ નથી, પૂર્વે લક્ષ લક્ષ ભૂલના રત્નકંબળનું દાન આપેલ છે. જેને For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ શ્રી જૈનધમ પ્રકાશ. રાજા જે યાચક આવે તેને લક્ષ મૂલનુ રત્નક બળ આપતા હતા. એ હકીકત સિ’હુ શુકાવાસી મુનિની કથામાં સાંભળીએ છીએ. વજ્રભુજામ કુમારની કથા પશુ • વચ્ચે દાનના પ્રસંગ ઉપરજ આપવામાં આવેલી છે. તે સક્ષેપમાં આ નીચે લખીએ છીએ. પૂ . Acharya Shri Kailassagarsuri Gyanmandir स्फुट नोंध अने चर्चा. નવીન વર્ષમાં પ્રવેશ કરતાં અમારા ગ્રાહકો તથા વાંચક અને અમે અભિનંદન આપીએ છીએ. ગત વર્ષીમાં અમારાથી જે કાંઇ યથાશિત આપની સેવા અજાવાઇ છે તેના સામાન્ય ચિતાર આ અંકનાં મુખ લેખમાં આપવામાં આવ્યે છે. આવી મોંઘવારીના સમયમાં બીજા ઘણા માસિકકારએ લવાજમ વધાર્યો છે. અને કાઇ કાઇ પત્રાને તા બધ થવાના પ્રસંગ આવ્યો છે ત્યારે ઘણા વરસથી ચા લતા આવેલા રીવાજ પ્રમાણે કાંઇ પણ લવાજમ વધાર્યા વગર અમેએ માસિક અહાર પાડવાનું ચાલુજ રાખ્યુ છે. કાગળની અને છાપવાનાં સાધનાની મેઘવારીના જે અમારા ગ્રાહકેા વિચાર કરશે તે તેમને તરતજ સમજવામાં આવશે કે કે કાંઇ પણ કમાણી વગર જ-ખાટ સહુન કરીને આ માસિક ચલાવવામાં આવે છે. અમે તેથીજ નવીન વર્ષની મુખાકઞાદી સ થે અમારા ગ્રાહકેને એક એક ગ્રાહક આ માસિક માટે વધારી આપવાની વિન ંતિ કરીએ છીએ, કે જેથી વિ ઘ્યમાં જે નવીન ચેાજનાએ આ માસિક માટે અમે કરવા ધારીએ છીએ તે સહેલાઇથી અમલમાં મૂકી શકાય. * * * 6 જીવનના નિર્વાહમાં દરેક મનુષ્યે એક મુદ્રા લેખ રાખી તે સામે દૃષ્ટિ સ્થાપી વર્તાવાની જરૂર છે. તેમ થવાથી જીવન વધારે નિયમિત અને ઉપયોગી ખનાવી શકાય છે. આવા મુદ્રા લેખ માટે અમે સર્વ 'ધુઆને આત્મ-નિરીક્ષણુ ’પસંદ કરવાની સૂચના કરીએ છીએ. દરેક મનુષ્યેહુંમેશા ‘આત્મ-નિરીક્ષણ’ કરવાની જરૂર છે. સવારે ઉઠતી વખતે અને રાત્રે સૂતી વખતે (સાંજે) જેવી રીતે આહારાદિકના સબધમાં ચાદ્ય નિયમા ધારવામાં અને સક્ષેપવામાં આવે છે તેવીજ રીતે માનસિક વ્યવહારની ઉન્નતિ માટે આત્મ-નિરીક્ષણની ખાસ જરૂર છે. આખા દિવસમાં શું શું સુકૃત્ય થયાં, શુ શુ દુષ્કૃત્યે સેવાયાં, જનહિતની સેવાનાં કયાં કાર્યો થયાં વિગેરે વિચારા રાત્રે સૂતી વખતે કરવાથી અને સવારે ઉઠતી વખતે કયાં કયાં કૃત્ય આચરવાં તેના નિર્ણય કરવાથી આત્મા પાપમાંથી પાછા હઠે છે, સુકૃત્ય આચરતા થાય છે. અને પરસેવામાં, આત્મèાગમાં વધારે લીન થાય છે. ‘ પ્રતિક્રમણ ’ * For Private And Personal Use Only * Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કુટનધિ અને ચર્ચા. ની ઉચ્ચ કિયા એને માટેજ નિર્માણ કરવામાં આવી છે. જે જે પાપ રાત્રિ અને દિવસમાં થયાં હોય તેની ક્ષમા અને નવા પાપ નહિ આચરવાની કબુલાત તેજ પ્રતિક્રમણ છે, ઘણા પ્રતિકમણ કરનાર પણ તેને આશય સમજતા નથી, અને ભેટે ભાગ પ્રતિક્રમણ કરતો નથી, આ નવીન વર્ષમાં અમે અમારા ગ્રાહકોને આત્મનિરીક્ષણની ટેવ પાડવા અને સર્વદા તેને વધારવા આગ્રહપૂર્વક વિનંતિ કરીએ છીએ. આ ગુણના આચરણથી ભવિષ્યમાં તેમને ઘણું વધારે ફાયદો થવા સંભવ છે. જે અર્થવિચારણા પૂર્વક પ્રતિકમણ કરવામાં આવે તે તેને પણ તેજ હેતુ હેવાથી તે સવિશેષ આદરણીય છે; નહિ તે પછી સૂતાં અને ઉઠતાં પાંચ કિ. નીટ તો અવશ્ય જનસેવા, સત્કૃત્ય અને પાપના પશ્ચાતાપ સંબંધી વિચારોમાં કાઢવી, કે જેથી આત્મિક ઉન્નતિ વિશેષ વિશેષ બની શકે. નવીન વર્ષનો મારે આ સંદેશો વાંચક બંધુઓ જરૂર સ્વીકારશે તેવી આશા રાખવામાં આવે છે. અનેક વખત જુદે જુદે સ્થળે વિધવાઓની સ્થિતિ માટે ખેદ દર્શાવવામાં આવે છે. નાની ઉમરમાં વૈધવ્ય દુઃખથી પીડાતી બહેનો ખરેખર દયાને પાત્ર છે. તેઓનું આખું જીવન હતાશ અને નિરાશામાં પસાર થાય છે. વળી જે તેમનાં પિયર અગર શ્વશુર ગૃહમાં કઈ આશ્વાસન આપનાર ન હોય અને ઉલટાં હેરાન કરનારાં હોય તે તો તે વિધવાઓને આખી જીંદગી નિશ્વાસ અને અશુપાતમાં પૂરી કરવી પડે છે. વિધવા-વિવાહને આને માટે ઉપાય તરીકે કઈ કઈ સ્થળેથી દેખાડવામાં આવે છે, પણ અમારા આધીન મત પ્રમાણે તે ન બની શકે તે = અમલમાં મૂકી શકાય તે, આપણું ગૃહવ્યવહાર અને જ્ઞાતિબંધારણમાં ન નેક ઘુએ ઉત્પન્ન કરે તે ઉપાય છે. તેને બદલે મોટા મેટા ગામમાં વિધવાર ઉઘાડવાં, તેમાં વિધવાઓને જીવન નિર્વાહ થઈ શકે અને સારી રીતે વખત પર થઈ શકે તે માટે નવા નવા ઉદ્યોગો શીખવવા તે શ્રેષ્ઠ ઉપાય છે. અન્ય ઉગામ નસીંગ-માંદાઓની માવજતનું કાર્ય શીખવવું તે બહુ ઉપગી અને પરેશ કાર્ય છે. સુવાવડ તે સ્ત્રીઓને માથે આક્ત રૂપ ગણાય છે અને ઉત્તમ નસી, કાર્ય જાણનાર નર્સીથી બહુ ઓછી પીડાથી પ્રસૂતિનું કાર્ય કરાવી શકાય છે. વાવ કાર્યો શીખવવાથી વધ...--જીવન પરસેવાનાં ઉરામ સાધનભૂત થશે. દેશને અને કેમને આવા ઉદ્યોગોની ખાસ જરૂર છે. મુંબઈમાં દક્ષિણી સ્ત્રીઓ નર્સ તરીકે હાર કરી દરદીઓને આરામ આપી બહુ રૂપિયા પણ કમાય છે. સુવાવડની સુગ ૨ - વવી, તેમાં પાપ માનવું તે સમય હવે જતો રહ્યો છે. સ્ત્રીઓની આપત્તિરૂપ ગાત: આ કાર્યમાં સહાય કરી ખરી મનુષ્યદયાનું કાર્ય કરવું તે આ જમાનાને અને એ મથને ઉચિત કર્તવ્ય છે. માંદાની બારી માવજતથી તેને જે રાહત મળે છે તે અનુભવનારજ સમજે છે. મુંબઈની પુરંદર હોસ્પીટલમાં ને રૂક્ષ્મણી હોસ્પીટલમાં જે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. જે સ્ત્રીઓ સુવાવડ માટે કે તે જોવા માટે જાય છે તેઓ, જે ઉત્તમ રીતે અને સગવડતાથી તે સ્થળની નસે સુવાવડ કરે છે તે જોઈને અજાયબ થાય છે. વિધવાઓની દશા સુધારવા અને તેમને સન્માર્ગે પ્રેરવાને આ ઉત્તમ. રસ્તે છે. ગૃહસ્થાએ તેવાં ખાતાઓ ઉઘાડી વિધવાઓને તે રસ્તે દેરવાથી તેઓ ખરી દયાના રસ્તાઓ જાણશે અને તેમના સમયને અને તેમના જીવનને સદ્વ્યય પણ થશે. ગામ મીરજ પુનાથી ૨૦૦ માઈલ લગભગ દૂર સધર્ન મરાઠા રેલવેની લાઈનમાં આવેલું છે. મીશનરી હોસ્પીટલ તે સ્થળે આવેલી છે. ત્યાં ડો. નિલેસ બહુ પ્રખ્યાત અને ઓપરેશનના કામમાં અતિ હશિયાર ડાકટર છે. હિંદુસ્તાનમાં ત્યાંના ડાકટરની બરાબરી કરે તે કોઈ પણ ડાકટર નથી તેમ કહેવાય છે. એવી નવી નવી અને જુદી જુદી જાતનાં તે ઓપરેશન કરે છે કે તે સાંભળીને અચંબો ઉત્પન્ન થાય છે. વળી જે સ્થળે મીરજમાં તેની હોસ્પીટલ બાંધેલી છે તે સ્થળ ઘાજખમ રૂઝાવામાં બહુ ઉત્તમ છે. જે જખમો અન્ય સ્થળે મહીને દિવસે રૂઝાતા નથી તે આ સ્થળની હવાથી પંદર દિવસમાં ઝાઈ જાય છે. આ સ્થળે ઘણુ માણસે. ઓપરેશન કરાવવા આવે છે; દરદીઓને રહેવાની સગવડ સુંદર છે. જુદી જુદી જાતના કલાસે ગઠવેલ છે, જે કે દરેક દરદી ઉપર ધ્યાન સરખું જ આપવામાં આવે છે. આ સ્થળે દરદીની સાથે આવનારા અન્ય સર્વેને ઉતરવાની બહુ અગવડ છે. તે સ્થળે એક નાના આકારમાં ધર્મશાળા, જેવું જૈન સેનેટેરીયમ બાંધવામાં આવે તે ઓપરેશન કરાવવા જનારાઓને ઉતરવા વિગેરેની બહુ સગવડ થાય. ઘણે દૂરથી આવતા ગરીબ-શ્રીમંત સર્વને મુશ્કેલી પડે છે. ધર્મશાળા બાંધવા જેવું જ મહપુણ્યનું આ કાર્ય છે. જૈન શ્રીમંત ગૃહસ્થોએ ધ્યાન ખેંચવા જેવું છે. થોડે ખર્ચ ઘણો લાભ મળે તેમ છે. આ ઉપરાંત કોઈ પણ ગૃહસ્થને ઓપરેશનની જરૂરીઆત હોય તે તેવાંઓને પણ અમે ત્યાં જવાની ભલામણ કરીએ છીએ. મુંબઈના પ્રમાણમાં ખર્ચ પણ બહુ થોડે આવે છે, અને ડાકટરની હશિયારી, ખંત, ભલમનસાઈ દરદી ઉપર દેખરેખ પ્રશંસા કરવાલાયક છે. જમાને કેાઈ અજબ રીતે આગળ વધતો જાય છે. ભ્રષ્ટાચાર પણ તેવી જ રીતે બહુ પ્રમાણમાં વધતો જાય છે તે ખેદની વાત છે. મુંબઈ વિગેરે સ્થળોમાં રહેતા યુવાનોમાં ચા પીવાની ટેવ બહુ વધતી જાય છે. આ ચા પીવાની ટેવમાં પણ ઈરાની હોટેલની ચા બહુ ઉમદા ગણવામાં આવે છે. ચા તે ગરમી ઉત્પન્ન કરનાર, પેટમાં ભૂખ લગાડનાર વસ્તુ છે. ઇંગ્લાંડાદિક શતકટિબંધવાળા પ્રદેશમાં કદાચ તે ની વિશેષ જરૂર હશે, પણ ઉષ્ણકટિબંધવાળા હિંદ દેશમાં તો ચાની જરૂરીઆત. હોય તેમ જણાતું નથી. શરીરને પુષ્ટ કરનાર, મગજને તંદુરસ્તી આપનાર દુધ જેવા સાત્વિક ખોરાકને છોડી આપણે ચાને વળગ્યા છીએ તે ખેદજનક છે; પણ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્યુટનોંધ અને ચર્ચા. ચાની ટેવ વધતી!” જાય છે. સવાર, અપેાર ને સાંજ કે રાત્રિ-ત્રણ વખત તા ચામ ટાઇમ ઘણે સ્થળે થયા છે. ચા પીધી કે હું તે માટે અમે ચર્ચા કરવા માગતા નથી, પણ ઇરાનીની હૉટેલની કે જેની અંદર અભક્ષ્ય પદા આવે છે તેવી પીને શું વિશેષ ફાયદો થતે હશે તેની અમને ખબર પડતી નથી. ઈરાનીની હાર્ટલેામાં ચા સુંદર-સ્ટીંગ મળતી હેાય તે તેવી ઘેર કરાવીને પીવી, પણ આવી રીતે ભ્રષ્ટાચારી થવાથી શુ ફાયદો થાય છે તે અમારી કલ્પનામાં આવતું નથી. યાજ્ઞિક સેવકનાં ખીજા અંકમાં એક બંધુ પોતાના તે માટેના અનુભવ દર્શાવતાં સત્ય લખે છે કે:- એક ટ્રેઈનમાં મુસાફરી કરતાં એક હિંદુને મુસલમાની ચાહુ પીતાં હેઇ મેં પૂછ્યું-ભાઇ! તમે હિંદુ છે, વણિક છે, અને મુસલમાનની ચાહ કેમ લીધી ?” તેણે મને ઉત્તર આપ્યા કે હિંદુની ચાહ કરતાં ઇરાનીની અને મુસલમાનોની ચાહુ ઉત્તમ બને છે. ” આ ભાઇ વિદ્યાથી હતા અને ફક્ત લુલી ( જીલ ) ને સં તેાષવા માટે પરત ત્રતાની બગડી પહેરી પેાતાની મેળેજ પુરૂષના સ્ત્રી તે અન્યા હતા. અહીં, તે તેઓ હિંદુની ચાહ પીએ અને મુસલમાનની ચાહ ના પીએ તે દેશને માથે કે સમાજને માથે કાઇ મેાટી આફત આવી પડે તેમ નહાતુ. ( ઘણા જ્ઞાતિહિત કરવાનો ડાળ કરનારા અમુક કાર્યમાં તેવી આક્ત દેખાડે છે. ) વધી અહીં તેમના આચરણથી કાઇ જ્ઞાતિના પડી ગયેલા કે ભ્રષ્ટ થયેલા પુરૂષને ઉડાડવાના અને તેની સેવા કરવાના ઉપલકીયા ) શુભ હેતુ પણ નહતે. તેથી મેં નોંધ-પેાથીમાં લખ્યું કે:-- “ ઐકયતાના મ્હાના હેઠળ કેવળ વૃત્તિઓના નચાવ્યાં નાચતા મથુરાનાં માંકડા જેવા જીહ્વાના અને ઉપસ્થના ભાગ માટે ફાંફા મારી હિંદુપણાનું અભિમાન નહિં ધરાવનારા અને ધર્મ, કર્મ, ન્યાતજાતને વેગળી કરનારા આવા વિદ્યાથી એ ( અને ભ્રષ્ટાચારીએ ) દેશનુ ( અને જ્ઞાતિ કે ધનુ' ) શુ' ઉકાળશે ? ” ઉપરનું વાત્ર વિચારવાલાયક છે. જ્ઞાતિસુધારા કરવાની વાતેા કરનારા ઘણા ગૃહસ્થે! ઉપ રની વાતા કરી ઘણી વાર ધ કર્મથી રહિત વન કરનારા હોય છે, ભાષણમાં પણ મેાટી વાતે અને વ્યાખ્યાનો કરનારા અંદરના વનમાં શૂન્ય જેવા ડાય છે. આવા મનુષ્યાથી જ્ઞાતિ, ધર્મ કે દેશને ઉદય થાય ખરા ? મુસલમાની ચાહું પીએ ઈચ્છનારા અને બીજી રીતે ભ્રષ્ટાચારમાં પ્રવનારા સ` મધુએ જ્ઞાતિહિત કેટલું કરશે તેના વિચાર કરી પછીજ તેના ઉપર જ્ઞાતિમ એએ વિશ્વાસ સૂકવે તે વધારે ચેાગ્ય છે. * 咎 * ખારાક ઓછે લેવાય-અતિશય ન લેવાય તે શરીર સુખકારી સારી રહે છે. રસમૃદ્ધિ તે સ સાદ્ધમાં મુખ્ય છે. તેને વશ થયેલ પ્રાણી-વાલેાલુપી ઘી અ For Private And Personal Use Only ** Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન ધમ પ્રકાશ. નૃત્ય કરે છે, અસેન્ટ સેવે છે, અલૈાજ્ય બક્ષે છે. તપસ્યાના નિમિત્તે તે લેાલુપીપણામાંથી મનુષ્યા પાછા હઠે તે માટે જૈન શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે બહુ ઉપદેશ આપ્યું છે. તેએએ રસમૃદ્ધિ મટાડવા-શાંત પાડવા અનેક ઉપાયો દેખાડ્યા છે. છãાઇદ્રિય તથા ઉપસ્થદ્રિયના વશવતી પણાથી જીવા કેટલી અધમતા અનુભવે છે તે માટે લખતાં એક સ્થળે લખ્યુ છે કે:-“ જીહ્વાસ્વાદના સંબંધમાં મનુષ્ય આજે અતિ ઉન્મત્ત બન્યા છે, અને તેને લીધેજ તે નિગ્રહરહિત તથા અનેક રાગને પાત્ર તથા અલ્પ આયુષી થયા છે. નિગ્રહને ઇચ્છનારે પ્રથમજ જીહ્વાની લેાલુપતાને જીતવાની છે, એક ઢંકાણે કહેલું છે, કે ઉપસ્થગિદ્દામ્યાં હતં નાત્ ઉપસ્થ અને જીહ્વા એ એ દ્રિયાથી આખુ જગત્ હણાયેલું છે, તે કેવળ સત્ય છે. વર્તમાન જગત્ પ્રતિ સૃષ્ટિ કરશે એટલે તમને સમજાશે કે આ બે ઇંદ્રિયના માહને તે નિત્ય વશ વર્તે છે, અને તેનાથી તે હણાઈ રહ્યું છે. જ્યાંસુધી આ ક્રિયાના નિગ્રહ મનુષ્યા નહિ કરે ત્યાંસુધી તેમની ઉર્ધ્વ ગતિ થવી અસભવિત છે. આહારની મનુષ્ય ઉપર ઘણીજ બળવાન અસર થાય છે એ નિશ્ચય સમજવુ. ” આહારાદિક પ્રાણીએ ઉપ૨ આવી સત્તા ચલાવતા હૈાવાથી તેને વશ નહુિં થવા જૈન શાસ્ત્રકાર વારંવાર ઉપદંશે છે અને આત્માઓને જાગૃત રાખે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * * * * * આહારાદિક ઉપર કાબુ રહે તે માટે તપસ્યાના અને સમયે સમયે જુદા જુદા ત્યાગભાવ સ્વીકારવાના પ્રબંધ શાસ્ત્રકારોએ કર્યાં છે. હાલના જમાનામાં ઉછરતા યુવકા તે ખાખતા કાંઇ પણ ઉપયાગની નથી, ખાવાપીવાની બાબત ઉપર વિચાર કરવા કરતાં બીજા ઘણાં કાર્યો કરવાનાં છે, તેવાં અનુપયોગી ઠ્ઠાનાં નીચે આ મા તે તદ્દન નકામા જેવી જણાવી ઉડાડી મૂકે છે; આના પરિણામમાં શારીરિક નબળાઇની વૃદ્ધિ થતી જોવામાં આવે છે. તપસ્યાએના પેટામાં ઉપવાસ કરવાનું, ભાજન લેતાં ઉણા રહેવાનું, બધી વસ્તુઓ ખાવા તરફ વૃત્તિ ન દોરવાનુ વિગેરે કચનની જેમ રસત્યાગને પણ પ્રધાનપદ આપવામાં આવ્યુ છે, આ રસા છ પ્રકારનાં છે, અને તે છએ રસ કે જેને વિગયના નામથી ઓળખવામાં આવે છે તે લાલુપતા વધારનાર અને રસદ્ધિ કરનાર હેાવાથી અશનના નિયમે ચુકાવનાર અને તંદુરસ્તીને પણુ મગાડનારા છે. આ છ વિગયેામાં ઘી, તેલ, દહીં, દુધ, ગાળ અને સુખડિયાની દુકાને નીપજતી અગર ઘેર તળેલી વસ્તુઓના સમાવેશ થાય છે. આવી આવી રસાત્પાદક વસ્તુઓના અવારનવાર ત્યાગ કરવાથી જે સ્થળે અને જે સ્થિતિમાં વસ્તુ પ્રાપ્ત થાય તેનાથી પ્રાણી ચલાવી લેતાં શીખે છે. કાઇ પણ સ્થળે કાઇ વસ્તુ વગર તેને અટકતુ નથી. વળી ‘શરીર માટે આહાર ’ છે, પણુ ‘ આહાર માટે શરીર ’ નથી તે નિયમ જે શીખે છે, તે જીવન ાનદથી વ્યતિકમાવી શકે છે. આ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સનેધિ અને ચર્ચા. દરેક વસ્તુના એક સાથે નહિ, પણ અમુક અમુક દિવસે અમુક અમુક રોશને ત્યાગ કરવાનું શીખવાથી પ્રાણી મૂર્છાના અભાવ પ્રાપ્ત કરે છે, તેને ત્યાગવૃત્તિ આવે છે, અને ગરીબ માણસેાની વૃત્તિનું જ્ઞાન થવાથી અનુકંપાભાવ પણ પ્રાપ્ત થાય છે, હાટેલમાં નીપજતા તળેલાં પદાર્થો ખાઈ ઘણા મનુષ્યાએ પેાતાનુ જીવન ગુમાવ્યાના દાખલા છે. “ મુંબઇનું પાણી લાગવું ” તે વાક્યમાં આ રસમૃદ્ધિનું જ સૂચન છે. તે વ્યાધિના ભાગ થનારા માટે ભાગે ઉપર ઉપરથી સ્વાદ્રિષ્ટ લાગતા હાટલામાં ખનતા પદાર્થોના ભાગી પ્રાણીઓ જ હાય છે. આમ હૈાવાથી રસત્યાગ માટે મની શકે તેટલા પ્રયત્ન અવશ્ય દરેક માણુસને ખાસ આદરણીય છે. # * * સાંસારિક વિષયે પભાગમાં રાચીમાચી રહેલાં પ્રાણીએ પાતાના શરીરને એકદમ બગાડી નાખે છે, અને પછીથી શરીરમાં તાકાત લાવે તેવી દવાઓ ખાવા માટે પ્રેરાય છે. જાણે કે આખી પ્રજાને તેવી દવાની બહુજ જરૂરીયાત હાય તેમ માસિકા અને વ માનપત્રાનાં પૃષ્ઠ તેવી જાહેર-ખમરાથી ઉભરાઇ જાય છે. આવી જાહેરખબરોથી દોરવાઇ ઘણા માણસે તેવા ખાનગી વ્યાધિ અને કમતાકાત દૂર કરવા માટે તે દવાના ઉપયોગ કરવા પ્રેરાય છે, પરંતુ ઘણીવાર તેા તેમાં તે નિષ્ફળતાજ મેળવે છે. આવી જાહેરખબરી માટે ધ્યાન ખેંચતાં હાલમાંજ અહાર પડેલ બૃહ સ્થાશ્રમ અને બ્રહ્મચર્ય” નામની જીકમાં તેના વિદ્વાન લેખક લખે છે કે:-નિળ થયેલાં સ્ત્રી પુરૂષો આજે સ ંસાર સુખને લાગવવા માટે અનેક પ્રકારની દવાએ, ખાટ છે. આજે કાઇ પત્ર હાથમાં છે અને તેમાં વીર્યને વધારનાર, નસેાને તંગ કરનાર, દીર્ઘ સમય સંસારસુખના લ્હાવા આપનાર, ધાતુ પુષ્ટિ કરનાર, અને આવાં ને આવાં લલચાવનાર નામાવાળી દવાની જાહેરખબરી આપણા વાંચવામાં આવ્યા વિના નહિ જ રહે. આ બધું ખાટું છે અને ઠગાઇના ધંધા છે, એટલુંજ નહિ પણ તે શરીરને વધારે નિબંધ અને ખરાખ કરનાર છે એ નિશ્ચય જાણવુ. આવી દવાઓ ખાનારા–હાય છે તેના કરતાં વધારે નિર્મળ થયા વિના નથીજ રહેતા. આવી દવાઓ મનુષ્યમાં કાંઇ રહીસહી શક્તિ હૈાય છે તે તેના પણ નાશ કરે છે, અને તેને છે ભ્રષ્ટ કરી મૂકે છે. આવી દવાઓ શરીરનાં તંતુઓમાં ન્ય ક્ષેાભ કરે છે, અને - ણામમાં અત્યંત હાનિ ઉપજાવે છે. માટે એ કલ્યાણને ઇચ્છતા હૈા, અને આ સા રને છેડીને યમલેમાં સવર જવા ન ઇચ્છતા હૈ। તે આવી કાઇ દવાના કદીપણ આશ્રય લેશે નહિ. મરણુ આવતુ હોય અથવા તે શક્તિવિહિન થઇ જતા હ તા ભલે તેમ થવા દેજો, પણ આવી દવાઓના પ્રાણાંતે પણ ઉપયોગ કરશે નહિ. અમારા વાંચક ખાંધુએ આવી દવાઓને આશ્રય લઈ ભવિષ્યમાં વધારે હેરાનગતી ન લેાગવે તેવા ઇરાદાથી આ હકીકત અમે એ પ્રકટ કરી છે. શરીરની નખાઈ વખતે ખરૂં ઔષધ બ્રહ્મચય પાળવુ' તે છે, તેથી નબળાઇ દૂર થાય છે ને શરીર સંપત્તિ પાછી મળે છે. 72 For Private And Personal Use Only * Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦ www.kobatirth.org જૈન ધર્મ પ્રકાશ. * આ સમય સેવાને છે. દરેક માણસે તેનાથી જે કાઇ પણ પ્રકારે અને તે પ્રકારે સેવા કરવા સદા તત્પર રહેવું તે તેની ફરજ છે. દરેક માણુસ જે ધારે તે થાડુ ઘણું પણ ભલું કરી શકે છે. આપણાથી જેટલું બને તેટલુ કરવુ તે આ સમયમાં જરૂરનુ' અને ઉપયોગી છે. સેન્ટ એગસ્ટાઇન સેવા · માટે લખતાં લખે છે કે:-“ દરેક જણે અન્યની કાંઇક તેા સેવા કરવીજ ોઇએ, યાને પેાતાના ભંડારમાંથી અન્યને કાંઇક આપવું જોઇએ. જો હુંમારી પાસે દ્રવ્ય હાય તાં તેમાંથી ભૂખ્યાને અન્ન અને નગ્નને વઓ આપજો, વળી એકાદ ધર્માલય ૫ધાવજો, અને તે પૈસાવડે બીજા પણ થાય તેટલાં સત્કાર્યો કરજો, જો હમારી પાસે ડહાપણુ હાય તે તેનાથી તમારા પાડોશીએના અને સંબંધીઓના માદક બનજો, અને તેમને સંસારયાત્રામાં ચાલવાના શ્રેષ્ઠ માર્ગ ખતાવો. જો હમારી પાસે ધર્મનું જ્ઞાન હાય તા તમે અન્ય માણસોને ધાર્મિક ઉત્સાહ આપજો, અવળે રસ્તે જનારને ચેાગ્ય રસ્તે લાવજો, અને છેક ભૂલાં પડેલાંને શોધી કાઢી રસ્તે ચઢાવો. જગતમાં એવાં અનેક કાર્યોં છે કે જે તદ્દન ગરીબ મનુષ્યા પણ કરી શકે છે. જો જરૂર જડ્ડાય તે પાંગળાનાં પગ બનજો. ધને દ્વારજો, હાથથી થઇ શકે તેટલી પણ અન્યને સહાય આપજો, રાગીનાં ઘરાની મુલાકાત લેજો, અને તેવાની જરૂરની વસ્તુઓ પૂરી પાડવા અન્યને પ્રેરજો.” વળી તેજ ખાખત ઉપર લખતાં ટા બ્રુસ લખે છે કે:- હમારા સર્વ મિત્રામાં, હમારા ગૃડામાં, હુમારા દરરાજના મ`ડળમાં દુ:ખી અને ગરીબ, તેમજ આનંદી અને પૈસાદાર સર્વ માં હુમારા જીવનને સુવાસ, ૨ગ, આનંદ અને ઉત્સાહ રેડો. અંધકારમાં રહી ગયેલા આત્માઓને તેજસ્વી અનાવો, કઠાર ને મૃદુ અનાવજો, કલેશપૂર્ણ ગૃડામાં શાંતિ વહેવડાવો, અને મનુ ધ્યેાના દાષા તથા મૂર્ખતાઓને સ્નેહનાં પુષ્પાથી ઢાંકી દેજો, બીજાને-સર્વને ચાહુજો, એટલે હમે સર્વમાં યુવાનીના આનદ રેશા; અને હ્યુમે પાતે પણ પુષ્કળ આનંદ લાગવી શકશે, કારણકે હમારા સ્નેહથી સુખી થયેલા સર્વ આત્માઓના સુખના સરવાળા હમારામાં આવીને વસશે; સુખ પ્રાપ્તિ માટે આજ શ્રેષ્ઠ ધર્મ છે.” ગરીબશ્રીમત સર્વથી આચરી શકાય તેવા સેવાના ઉત્તમ માર્ગ તરફ અમારા સર્વ બંધુઓનું અમે લક્ષ્ય ખેંચીએ છીએ. આ સેવાના સમય છે. જેનાથી જે કાંઇ અને તે જે કરશે તેને લાભજ છે. કરશે તે પામશે, બાકી હાથ ઘસતાં રહી જશે. મૃત્યુ વખતે જો કાઇ સ'ભારતાં આનદ આપે તેવી વસ્તુ હોય તેા તે પરસેવા જ છે. કુટુંબી અગર પુત્રાદિકને માટે દ્રવ્ય મૂકી જનારને તે સમયે યશ નથી મળવાના તે વાત ધ્યાનમાં રાખી જેવી રીતે અને તેવી રીતે તન, મન, ધનથી પરસેવામાં સાદ્યત રહેવા અમે સવ બંધુઓને વિનંતિ કરીએ છીએ. * : Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only * Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કુટનધિ અને ચર્ચા. સંગ્રહ કરવા લાયક સ્થળો કયાં છે તે બાબત ઉપર લક્ષ્ય ખેંચીત રહી સેઈન્ટ એમ્બ્રોસ લખે છે કે:-“હમે કહો છો કે માલ ભરી રાખવાને હું મારી. પાસે જગ્યા નથી, કાંઈ હરકત નહિ, હમારી પાસે જગ્યા કરવાનાં સાધડ તે છે જ હમારા શબ્દો પ્રમાણે જ હું કહું છું કે હમારે હમારા કે ઠાર તેડી પાડવાની બીલકુલ જરૂર નથી, હું હમને તેનાથી વધારે સારી જગ્યા બતાવીશ, કે જ્યાં રહમારા દાણું ભરી રાખી શકાય, અને ચારનો બીલકુલ ભય રહે નહિ. હેને ગરીના ઉદરમાં રાખે, કે જ્યાં જીવડાં તે અનાજને બગાડી શકે નહિ, અને કાળથી . નુકશાન થાય નહિ. હમારી પાસે ગરીબનાં બાળા રૂપી કેઠી છે, વિધવા ઘરે હમારા ઠાર છે, બાળકોનાં મુખરૂપ અનાજ ભરવાનાં સ્થાન પણ હારી પાસે છે. આ કેકારે શાશ્વત છે, આ કોઠારે કઈવાર છલકાઈ જવાના નથી, કે જેથી તે તેડી પાડવાની મને જરૂર પડે. જ્યારે ધરતી માતા પિતાને જે કાંઈ મળે છે (વવાય છે) તે કરતાં વધારે ફળ આપી રહી છે, તે પછી હું મારા જે કાર્યો કરે છે તેનું કેટલાગણું ફળ ભવિષ્યમાં તમને મળશે તેને વિચાર કરી થાય તેટલી દયા કરજે.” આ દુષ્કાળ પીડિત સમયમાં જેનાથી જે કાંઈ પરોપકાર છે શકે તે કરવાનું આ વાક્યમાં સૂચન છે. ગરીબેને કપડાં, અનાજ અને હરિ ઘાસ તથા રક્ષણ આપવાથી આ સમયમાં બહુ ઉત્તમ સેવા થઈ શકે છે. શક્તિ ન હોય તેણે કરનારાઓને સહાય આપી પિતાથી બને તેવી સેવા કરવી તે પણ ઉંદર છે. આવી મેંઘવારી- આ દુષ્કાળ વારંવાર આવતો નથી. કરનારાઓને દવા ડેથી આનંદ થશે, ત્યારે નહિ કરનારાઓ પાછળ રહી જશે અને પસ્તાવાને રસ આવશે. “નાણું મળશે પણ ટાણું નહિ મળે” તે આ બારીક સમય છે. આવા સમયમાં કરેલો થોડા વ્યય ઘણું ફળ આપનાર નિવડશે. આવા સમયમાં એક નહિ-વાપરશે નહિ તેને ધન મળ્યું કે ન મળ્યું તે પણ સરખું જ છે. ગરી કોઠારોમાં સંગ્રહેલું સર્વ ધન હજાર ગણું પલ્લવિત થઈ બહાર પડશે. તારા આ વાક્યથી ચેતવાની-વિચારવાની-અનુસરવાની જરૂર છે. * * * * * * * સ્ત્રીઓ, અને ખાસ કરીને જે સ્ત્રીઓ ફરજથી યુત થતી જાય છે તેની વિગત દર્શાવનારા રા. ગોકુળભાઈ ધીના એક લેખ તરફ અમે અમારા વાંચક બંધુઓનું આગલા અંકમાં લક્ષ્ય ખેંચ્યું હતું. હાલમાં જ બહાર પડેલ માસિક “સ્ત્રી સુખદર્પણ” માં રા. સુશીલે “નારીનું મૂલ્ય ” એ નામના કામ અનિલાદેવીને એક લેખનો અનુવાદ મૂક્યો છે, જેમાં પુરૂષ તે જી તરફ બીકુલ ફરજ બજાવતા નથી, પુરૂષ સ્વચ્છેદથી વર્તનારા છે, અને શાસ્ત્રો પશું તેમને For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધમ પ્રકાર , આ '11 ' ' : ' " , , , '' 5* '' 1 '' ' કા - * * * * .. પી ફરજ બજાવવાનું બતાવતા નથી તેવી વિગતને ઉલ્લેખ આવેલ છે. તેમના અનુવાદમાં તેઓ લખે છે કે:-“સતીત્વ એટલે નારીઓનું પતિવૃત્તાપણું એમ સ્પષ્ટ રીતે કહેવાની જરૂર નથી. આ દેશના શાસ્ત્રકારે એને નીતિકારે ખાસ કરીને જંગલમાં અને તપવનમાં રહેતા હતા પરંતુ તેઓ સમાજથી છેક અજાણ્યા નહેતાસ્ત્રીઓનાં કર્તા વિષે તેમણે પ્રથાનાં ગ્રંથ લખી કાઢ્યા છે, પરંતુ પિ તાના જાતિભાઈઓને માટે પુરૂષને માટે સતીત્વના જે એક સૂચક શબ્દ પણ તૈયાર કરી શક્યા નહિં, અલબત, એ કંઈ શબ્દ રહી જશે તે પિતાના જાતિભાઈઓ પાછળથી મેટી અગવડમાં મૂકાશે એવા પવિત્ર ભાવથીજ પુરૂષોના સંબંધમાં તેઓ મૌન રહ્યા હશે. પુરૂષોને તેમના સ્વછંદપણુમાટે એટલું વિશાળ ક્ષેત્ર સંપી દેવામાં આવ્યું છે કે તેઓ નીતિની હદ બહાર ગમે તેટલા જાય તો પણ નીતિને તેમની પાછળ ઘસડાવું જ પડે. મતલબ કે પુરૂ ગમે તેટલી અનીતિ કે અધર્મ કરે તે પણ તેમને માટે શાસ્ત્રદષ્ટિએ તે તે નીતિ કે ધર્મરૂપેજ પરિણમે. પૈશાચિક વિવાહ (બળાત્કારથી થત) ને પણ એક પ્રકારને શાસ્ત્રોક્ત વિવાહ ગણવામાં આવ્યું છે. પુરૂષ પ્રત્યે શાસ્ત્રકારે કેટલી બધી સહાનુભૂતિ અને દયાભાવથી વત્યા છે તેનું આથી વિશેષ જવલંત ઉદાહરણ બીજું કયું હૈઇ શકે?” આ એક સ્ત્રીલેખકના વિચારે છે તે બહુ વિચાર કરવા લાયક છે. ગમે તેટલી ઉમરે પુરૂષે લગ્ન કરે, ગમે તેટલી પત્નીઓ કરે તે માટે કોઈ જાતનો પુરૂષોને પ્રતિબંધ નથી. સ્ત્રીને ભાગ્ય અને સેવક ગણી તેમના તરફ ગમે તેવું વ ન ચલાવે તે પણ કંઈ પૂછનાર નથી. સ્ત્રીએ ફરજથી વધારે યુત થાય છે કે પુરૂષો? તે માટે વિચાર કરવાની જરૂર છે. બંને પ્રકારનાં લેખો અમારા વાચકે પાસે મૂકી તેને ન્યાય તેમના હાથમાં સેપીએ છીએ. લેખિકાને લેખ સર્વ સંમત થવા ચોગ્ય નથી. કારણ કે પુરૂષોની ફરજ સૂચવનારા શાસ્ત્રો-સ્ત્રીની ફરજ સૂચવનારા શાસ્ત્રો કરતાં વધારે અમારી દ્રષ્ટિએ પડે છે, પરંતુ જેઓ શાઆજ્ઞાની અવગણના કરનાર છે અને પોતાની ફરજ ચુકી જનારા છે તેમને અંગેજ આવા લેખની આ વશ્યક્તા છે. શાસ્ત્રો કે શાસ્ત્રકારની ખામી સૂચવનારે આક્ષેપ નિર્મળ છે એમ કહ્યા શિવાય ચાલે તેવું નથી. એ સંબંધમાં લેખિકાની અપજ્ઞતા જણાય છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir धी जैन मुकेबाट चोर्ट अने ११ भी धार्मिक पर શ્રી જેન તિબર રસ હતકાલતી શી જેને વેતામ્બરે કામમાં ધાર્મિક કે ફેલાવો કરવાના હેતુથી તથા વ્યવહારિક કેળવણી લેતા તેને સહાય કરી આગળ પડકન હેતુથી સ્થપાએલી આ બડે છેટલાં અગીઆર વર્ષથી ધાર્મિક અભ્યાસ કરેલા જેની દરેક ડીસેમ્બર માસની આખરના રવિવારે પરીક્ષા લેવાનું ચાલુ રાખ્યું છે. આ ના ઉમેદવારોની સંખ્યા ગયા વરસે જ્યારે ૨૮૭યારે આ વરસે રૂ ની હતી. જે લગભગ ૨૮ સેંટર અને સ્કૂલેને લગતા હતા. જેમાંથી આ વખતે ૧૯૭ ઉમેદવાર પર ચિયા છે અને તેમાંથી ઉંચા નંબરે આવનાર પસાર થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે લગભગ રૂ. ૮ ) પિનામ દાખલ વહેંચવામાં આવ્યા છે. આ વર્ષનું પરિણામ ૬૦ ટકા જેટલું આવ્યું છે. ઇનામની સૌથી મોટી રકમ રૂ. ૩૧)ની અને નાની રકમ રૂ. ૧) ની રાખવામાં આવી છે. ઉપરાંત આ . પરીક્ષામાં પસાર થયેલ છેરણ ત્રીજાના વિદ્યાર્થી મિી. રતીલાલ ત્રીભોવનને તથા રણ પાછા વિભાગમાં પાસ થયેલ મારતર શાંતિલાલ માણેકચંદને એ દરેકને ભાવનગરની જૈન ધર્મ :રક સભા તરફથી ઈનામના રૂા. ૧૧ વધુ મળનાર છે. " બોર્ડ તરફથી પ્રગટ થયેલા અભ્યાસક્રમ તથા નિયમની કોપીએ-લાગતાવળગતાઓ પણ અભ્યાસ કરાવનારી સંસ્થાઓ તરફ મોકલી તેમાં ફેરફાર કે સુધારાવધારા કરવા માટે અન્ય એક માંગવામાં આવી છે. વળી આ વર્ગમાં જેમ કન્યા બાળે ધોરણ ૧ લું અને રે કહ્યું : આવ્યાં છે તે પુરૂવર્ગમાં પણ બાળધોરણ રાખવા માટે વિચાર ચાલે છે. વળી આ ટુંક વખતમાં ઈ. સ. ૧૮૬૦ ના ૨૧ મા એકટ મુજબ જીસ્ટર્ડ કરાવવામાં આવે છે , આ ઉપરાંત મુંબઈ ઈબાકાની હાઈકુલમાં ભણતા જેન વિઘાથીઓ જેઓને એક જ સાની અડચણે અટકી પડ હોય તેવાઓને મદદ કરવાની છેટી એજન, રંક વખત માં છે કરી બહાર પાડવામાં આવશે. તા. ૨-૩-૧૯. શ્રી જૈન શ્વેતાંબર એ ર - ૧ , .. नदु जैन पंचांग. સંવત ૧પ ના ચૈત્રી સં. ૧૯૭૬ ના ફાગણ છે દર વર્ષના રીવાજ પ્રમાણે આ અંક સાથે અમારા ગ્રાહકોને સેટ કલવામાં આવેલ છે. તેની અંદર આ વખત કોઈ પણ ગ્રહને કે આડ કમી ૧૫૮ પ્રકૃતિનું વૃક્ષ મૂકેલું છે. કિંમત નવ પાઈ રાખેલ છે. સાધીને અને જેને કથાઓને લેટ દાખલ કરવામાં આવે છે. સંસ્થા પિસ્ટેજ સાથે પત્ર લખો અને એક સંસ્થા માટે અથવા પ્રત્યેક રાક સા એક મંગાવવું. . છે. . For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : : . . . . , p 181-8 0 1 ---- 1-0 શ્રી જૈન પ્રસારક સભા તરફથી છપાયેલા ગુજરાતી ભાષાના વાંચનારાઓને ખાસ ઉપગી ભાષાંતરે વિગેરે. -- શ્રી ત્રિકશિલાકાપુરૂષ સ્વર ભાષાંતર. 1 પર્વ ૧લું–બીજું. 2-4-1, 2 પર્વ -4-5-6, 2-4 3 પર્વ 7-8-9 મું. 30-0. 4 પર્વ 10 મું. 1-1218 થી ઉપદેશપ્રસાદ ગ્રંથ ભાષાંતર. 5 ભાગ ન લે. (હ્યા 1 થી 4) 6 ભાગ - જે. (ચંપથી 8) (હાલ નથી) 7 ભાગ 3 જે. (સ્થંભ 10 થી 14) 8 ભાગ 4 થે. (સ્થા૫ થી 19) 2- 9 ભોગ પો. (સ્થંભ 20 થી 24). 10 ચરિતાવળ ભાગ 1 લે. (કથાઓને સંગ્રહ) 11' , ભાગ 2 જે. 11 12 - ભાગ 3 જે. આ ત્રણે ભાગના જુદા જુદા વિભાગો છુટક પણ મળી શકે છે. 13 શ્રી શત્રુંજય મહાગ્ય ભાષાંતર 14 શ્રી ગૌતમ લક બાળવોલ (અનેક કથાઓ) 15 ઉપમિતિ શિવપંચ પીઠબંધનું ભાષાંતર. 0-1216 અદભકલ્પદ્રુમ. વિવેચન સાથે. 17 આનંદઘન પલ રત્નાવલી (50 પદે વિવેચન સાથે) રેહ 18 જૈન દષ્ટિએ યોગ. - 9 શ્રી વિજયચંદ્ર કેવળી ચ િહાપાંતર. 20 શ્રી ચિંતામણિ વાંતર. 21 પ્રતિક્રમણના હેતું. 7-8- 2 રત્નશેખર રત્નાવતી કથા. 23 શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને જુબીલી અંક 24 કુવેલયમાળા ભાષાંતર (અતિ રસિક) 25 જ્ઞાનપંચમી. 26 ભુવનભાનુ કેવળ રવિ ભાષાંતર 27 પ્રિયંકર ચરિત્ર ભાષાંતર. 28 યુગાદિદેશના ભાષાંતર. હ૮-૦૦ 29 વસ્તુપાળ ચરિત્ર લાષાંતર. 20 ચંદરાજાને રાસ. અર્થ-રહસ્ય અકા. 26. શe *12-0 معنا و For Private And Personal Use Only