SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ શ્રી જૈન ધમ પ્રકાશ. શાખાએ કરી છે. પરંતુ નામકર્મીની ઉત્તર પ્રકૃતિએ ૧૦૩ હાવાથી તેને પહેલુ લઈને તેની ૪ પ્રશાખાઓ કરી છે. તેમાંની પહેલી પ્રશાખામાં ૪ ગતિ, ૫ જાતિ, પ શરીર, ૩ અંગોપાંગ ને ૧૫ ખંધન પૈકી ૫ મધન એમ ૨૨ પ્રકૃતિએ આપેલી છે, બીજી પ્રશાખામાં બાકીના ૧૦ બંધન, ૫ સધાતન, ૬ સંઘયણુ ને ૬ સસ્થાન મળી ૨૭ પ્રકૃતિઓ આપેલી છે, ત્રીજી પ્રશાખામાં વદિ ચતુષ્ટના ઉત્તર ભેદ ૨૦ ( ૫ વ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ ), ૪ અનુપૂર્વી અને ૧ શુવિહાયોતિ એમ કુલ ૨૫ પ્રકૃતિઓ આપેલી છે, અને ચેાથી પ્રશાખામાં ૧ અશુભ વિહાયોતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ ત્રસ દશક ને ૧૦ સ્થાવર દશક મળી કુલ ૨૯ પ્રકૃતિએ આ પેલી છે. એમ ૪ પ્રશાખામાં મળીને ૧૦૩ પ્રકૃતિઓના સમાવેશ કર્યો છે. બીજી શાખામાં અંતરાય કની ૫ ઉત્તર પ્રકૃતિના નામ ૫ પત્રમાં આપવામાં આવ્યા છે, ત્રીજી શાખામાં ગેત્ર કની ૨ ઉત્તર પ્રકૃતિના નામ ૨ પત્રમાં આપવામાં આવ્યા છે, ચાથી શાખામાં આયુ કર્મની ૪ ઉત્તર પ્રકૃતિના નામ ૪ પત્રમાં આપવામાં આવ્યા છે; પાંચમી શાખામાં જ્ઞાનાવરણી કર્મની ? ઉત્તર પ્રકૃતિના નામ ૫ પત્રમાં આપવામાં આવ્યા છે, છઠ્ઠી શાખામાં દનાવરણી કર્મીની ૯ ઉત્તર પ્રકૃતિ (૪ દેશનાવરણી ને ૫ નિદ્રા ) ના નામ ૯ પત્રમાં આામાં આવ્યા છે, સાતમી શાખામાં વેદનીય કર્મીની ૨ ઉત્તર પ્રકૃતિના નામ ૨ પત્રમાં આપવામાં આવ્યા છે, આઠમી શાખામાં મેાહનીય કર્મની ૨૮ ઉત્તર પ્રકૃતિ ( ૩ દર્શનમેહની, ૧૬ કષાય, હું નાકષાય )ના નામ ૨૮ પત્રમાં આપવામાં આવ્યા છે. આ શાખાઓમાં પત્રાના યથાયેાગ્ય સમાવેશ કરવાના હાવાથી કર્મોના અનુકર સાચવવામાં આવ્યેા નથી. ૮ કર્મો પૈકી જ્ઞાનાવરણી, દર્શનાવરણી, માહનીય અને અંતરાય આ ચાર ઘાતિકો છે. તે આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાના ઘાત કરનારા છે. તેમના ક્ષય વડે પ્રાણી કેવળજ્ઞાન પામે છે. ખાકીના ૪ ( નામ, ગેાત્ર, વેદનીય ને આયુ) કર્યાં. અઘાતિ સંજ્ઞાવાળા છે, પરંતુ તે પ્રાણીને સ ંસારમાં રોકી રાખનારા છે. એ ૪ કર્મીના ફાય કરવાથી પ્રાણી સિદ્ધ થાય છે. આઠ કર્મોના ક્રમમાં ચાથુ વેદનીય મૂકવામાં આવે છે અને ૮ મું અતરાય મૂકવામાં આવે છે, પરંતુ તેના ઘાતિ-અઘાતિ પ્રકાર ઉપર કહ્યા પ્રમાણે છે. આ આઠ કોરૂપ વૃક્ષને સમકિત છે અને સમ્યગ્ ચરિત્રી જીવ અપૂર્વકરણ રૂપ કુડાડાવડે છેદતે ખતાવવામાં આવ્યે છે. વૃક્ષના થડની બે બાજુએ દ્વેષલાભ- -માયા અને રાગ-માન એટલું લખેલું છે તેમાં ભૂલ છે. દ્વેષના ક્રોધ ને માન એ ભેદ છે, અને રાગના માયા ને લાભ બે ભેદ છે, તેથી તે પ્રમાણે લખવા જોઇએ. For Private And Personal Use Only
SR No.533404
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy