________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ઉપદેશ સતિમાનુવાદ.
વળી સુધી માંસિને પણ મિતુલ્ય ગણે રહા, હે ભદ્ર ! તવ ક૯યાણ થાતાં મળી શંક શિવસંપદા. રોગો અનેકના શ્વાનરૂપ શરીર ક્ષભેર આ, તે જયાં સુધી રોગે તથા શકે કરી પીડાય ના
હો ત્યાંસુધી મતિવંત સજજન ધમાગે ચાલી, તમને હું છું કે દિવસે વ્યર્થ કર્દી ન ગમાવજે. જ્યારે શરીરમાં કોઈ પણ પાપોદ વ્યાધિ નડે, ત્યારે જુઓ આ વિરવત છે દુવિકલ્પોથી પડે; ને ચિત્ત સ્વચ્છ ને હાચ તો તે વગર બુદ્ધિ ધર્મની, કેમ ટકી શકે ને ભાવધિ તરી કેમ મળે ગતિ મોક્ષની. વૈરાગ્ય પામે સદા આત્માજ સુખિયા હોય છે, કામાદિ રાગે દુઃખ અતિ અનુભવે છે કૈક છે; એ પરમ તત્ત્વ પીછાની મને વૈરાગ્યવાસિત સ્થિર કરો, પરમાર્થથી સુખ દુઃખ કારણ સેમ વિષય પરિહર. જે કાઈ બહુવિધ પરિગ્રહ આરંભ એવી રાચતા, પર્ધન સુવાર્દિ કપટથી મેળવી મન માતા; રવિ શ્રી વીતરાગભાવિત ધર્મવિધિથી ની (ન આવે રે, તો ઘેર ભયદુઃખજળ અગાધ વાબ્ધિને તે કેમ તરે ? જિનદેવ આશા મસ્તકે ધારી પ્રમાણ કરી વહે, ૯પસર્ગ આદિ પરિસહે તે સર્વ શાંતિથી સહે; વળી અન્ય આર્થિ આત્મને શિવમાર્ગ સ્પષ્ટ બતાવતા, કહી ધમ ધર્મિ એહવા નિ ભવધિ તરી જતા. કે જૂઠ વચન ન બોલવું જ જરા ડગી જઈ નિયમથી, વિષસમ વિષયસુખ લાલસા કરવી જ નહિ મનદમનથી; પરત આશ ન લાગવી જ જરૂર નિજ શક્તિ છતાં, શુભ ધર્મયશની પ્રગટ પ્રાપ્તિ થાય સદ્વર્તન થતાં. ચોતરફ પ્રસરેલા અને અતિ દુર્નિવાર અપાર છે, એવા મહા મિથ્યાત્વનો અંધાર ઘોર વિસ્તાર એ; તે છતાં જે શુદ્ધ ધર્મથી ન ચલાયમાન કદી થતા, તે પાત્ર ત્રિભુવનમાં પ્રશંસાના સુઘોષ બજાવતા. .
For Private And Personal Use Only