________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રહસ્યને કુટધને ચર્ચા શરૂ રહેનાર છે. અન્ય પણ ખાસ . . . કહે: લેખ તંત્રી તરફથી આપવામાં આવશે. મતિક તરફથી સામાજિક સેવાને એ તેમજ અન્ય જરૂરી બાબતોને અંગે લેખો આપવામાં આવશે. રદ છે - માનંદ કાપડીઆ સમાચિત લેખ આપશે. અમીચંદ કરશનજી, નહતા ?ભાઈ, નંદલાલ વનેચંદ દફતરી વિગેરે લેખકે પણ સારા લેખે લખવાને હું હું ધરાવે છે અને નિરંતરના સહાયક સન્મિત્ર કરવિયજીના લેખ તો - કને વિભૂષિત કરતાજ રહેશે. સૂકત સુક્તાવાળી વાળે લેખ આગળ પોતાકાહાર આવશે. એક પ્રશ્નોત્તરના ગ્રંથમાંથી જરૂરી પ્રશ્નોત્તર તેમના તરફથી લખા - વેલા દાખલ કરવામાં આવશે અને બાકી તે તેમને લેખ પ્રવાહ નવા દે શક લેખોથી અવિચ્છિન્ન વહેતજ રહેશે.
મારા ઉત્પાદકે મારી દ્વારા ઉત્તમ લેખકે-મુનિરાજ અને ગ્રહોને પ્રાર્થના કરે છે કે તેમણે પોતાની વિદ્વત્તાને, શરમાનુભવને અને પરોપકાર કૃતિને લાભ જૈન બંધુઓને આપવા તત્પર રહેવું.’
નવીન લેખકેએ પણ પિતાની લેખિનીને લાભ ખુશીથી મારી લાશ ઠક પ્રજાને આપે. પરંતુ તેની અંદર શાસ્ત્રવિરૂદ્ધ કે જૈન શૈલી વિરૂદ્ધ પણ છે. - વવું ન જોઈએ એટલીજ વિનંતિ છે. નીતિ સંબંધી ઉચ્ચ પ્રતિ હે .. :ખલ કરવામાં આવશે. વ્યવહાર શુદ્ધિને લગતા લેખોને અઝરથાન હવામાં આવશે. કારણ કે વ્યવહાર શુદ્ધિનો ધમી તરીકે ઓળખાતા અને વિધા: લાપ પ્રવીણ ગણાતા બંધુઓમાં પણ ઘણી વખત અભાવ જોવામાં આવે છે. દા. . ખેદને વિધ્ય છે. શ્રાવકપણાના પ્રારંભમાં માર્ગનુસારી અને કિર્દી પર છે. તે બંનેમાં વ્યવહાર શુદ્ધિ બહુ ઉંચા પ્રકારની હોય છે–હોવી ઘટે છે, તે પદ - વકને માટે તે શું કહેવું ? તેનામાં તે ઘણા ઉંચી પ્રતિના સદ્ગહિાવો ..
આટલી હકીકત પ્રદર્શિત કરીને હવે હું ૩૫ માં પર્યમાં પ્રવેશ કરે પરમાત્મા પ્રત્યે શુદ્ધ અંત:કરણથી પ્રાર્થના કરું છું કે- જેન કે દિ : - વહાર શુદ્ધિમાં, ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને વિશુદ્ધ અર્થ
પ્રાણા :: આ ભવની અંદર પરભવનું હિત સાધવા તત્પર રહે, મારા ઉપાદ તે શાંતિથી પિતાના શુભ હેતુમાં નિરંતર પ્રવૃત્તિમાં રહે, જગતમાં શાંતિ કાર
હાલમાં રાલતા ભયંકર દુષ્કાળની યાતનાથી છુટા થાય અને રાજ 2. ભય એકત્ર થઈ સુખશાંતિમાં વૃદ્ધિ કરવાના પ્રયાસનો સેવે-એટલે હું રાજી : - કામના સિદ્ધ થઈ સમજીશ. હાલ આટલી સક્ષમ પ્રાર્થના કરીને જ ' . . મારી ફરજ બજાવવા મારા ઉત્પાદકો દ્વારા આગ વધુ છું. ઇરલ.
For Private And Personal Use Only