________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવું જૈન પંચાંગ,
તેમજ વળી ગિરિનિવાસી શ્રી બલિભદ્ર મુનિવરની પાસે એકરૂપ બને મૃગલે તે તપસ્વી મુનિની પરિર્યા કરતો. એક વખતે પારણાના દિવડો - રાજ માટે નિર્દોષ આહાર પાણીની ચિંતા કરતે કરતો ફરતો હતો. તેવામાં એક થકાર જંગલમાં લાકડાં લેતા આવેલ અને એક વૃક્ષની શાખા અધીર કાપી જનવેળા - થઈ જવાથી ભેજના નિમિત્તે નીચે ઉતરેલ અને રસોઈ તૈયાર થયે જમવા બેસવા પહેલાં કેઈ અતિથિની રાહ જોતે બેઠેલ તેને જોઈ ગુરૂમહારાજ પાસે આવી મૃગ ઈસાકકરવા લાગ્યો. એટલે મૃગલાએ બતાવેલા માર્ગે ગુરૂમહારાજ જ્યાં રથકાર રાહ જોઈ રા - હતા ત્યાં પધાર્યા. ગુરૂ તપસ્વીને જે રથકાર બહુ રાજી થયા અને તે આહાર તહે. - વવા જાય છે અને હરણીયે તેનું અનુમોદન કરે છે એવામાં એકાએક અધી કરેલી ડાળ તુટી પડતાં શુદ્ધ ભાવનાથી ત્રણે જણા કાળ કરીને પાંચમા દેવલોકે ગયા. ત્યાંથી એવી મહા વિદેહમાં મેશે જશે. ઈતિશમ.
સન્મિત્ર કપૂરવિજય.
नईं जैन पंचांग.
આ અંક સાથે અમારા ગ્રાહકેને દર વર્ષના નિયમ પ્રમાણે ના રેજો વર્ષનું જૈન પંચાંગ જૈન શૈલી પ્રમાણે તૈયાર કરી છપાવીને ભેટ દાખલ કડલવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં આ વર્ષ એક પદ્ધતિ નવી શરૂ કરી છે. પંગને મથાળે કઈ લાયક ગૃહસ્થને ફેટે આપતા હતા તેને બદલે આ વાત છે કર્મની ૧૫૮ પ્રકૃતિનું વૃક્ષ આપવામાં આવ્યું છે. હવે પછી પણ પ્રર મા. મધુબિંદુ, ઈલેશ્યા વિગેરેનાં ચિત્રો આપવા ઇરછા વતે છે.
આ ચિત્ર શા. ભીમસિંહ માણેકે તૈયાર કરાવેલું અને સંવત ૧૯૭૭ તેમણે છપાવેલા જૈન પંચાંગમાં આપેલું હતું, તેને ઉપયોગી જાણીને ચા પાઈ અમે દાખલ કર્યું છે. કર્મગ્રંથના અભ્યાસીઓ પહેલા કર્મવિપક નાના હ. ગ્રંથમાં આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિએ શીખેલા હોય છે, તેમને તાજું જ છે . માટે અને જે તે પ્રમાણે શીખેલા ન હોય તેમને આ ચિત્રમાં આવેલ . - કૃતિઓના નામ વાંચવાથી તેની માહિતી મળે તેટલા માટે આ ચિત્ર ૯ી - મજવામાં આવ્યું છે.
આ વૃક્ષના મૂળમાં કર્મબંધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કળા છે .. વાથી તે ચાર બતાવવામાં આવ્યા છે. તેના અનુકામે ૫-૧૨-૨પ-૧૫ કે. ર, એટલે કુલ ૫૭ બંધહેતુ છે. કાના મા ડ ઢ છે, તે બતાવવું -
For Private And Personal Use Only