________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धी जैन मुकेबाट चोर्ट अने ११ भी धार्मिक पर
શ્રી જેન તિબર રસ હતકાલતી શી જેને વેતામ્બરે કામમાં ધાર્મિક કે ફેલાવો કરવાના હેતુથી તથા વ્યવહારિક કેળવણી લેતા તેને સહાય કરી આગળ પડકન હેતુથી સ્થપાએલી આ બડે છેટલાં અગીઆર વર્ષથી ધાર્મિક અભ્યાસ કરેલા જેની દરેક ડીસેમ્બર માસની આખરના રવિવારે પરીક્ષા લેવાનું ચાલુ રાખ્યું છે. આ
ના ઉમેદવારોની સંખ્યા ગયા વરસે જ્યારે ૨૮૭યારે આ વરસે રૂ ની હતી. જે લગભગ ૨૮ સેંટર અને સ્કૂલેને લગતા હતા. જેમાંથી આ વખતે ૧૯૭ ઉમેદવાર પર ચિયા છે અને તેમાંથી ઉંચા નંબરે આવનાર પસાર થયેલા વિદ્યાર્થીઓ વચ્ચે લગભગ રૂ. ૮ ) પિનામ દાખલ વહેંચવામાં આવ્યા છે. આ વર્ષનું પરિણામ ૬૦ ટકા જેટલું આવ્યું છે. ઇનામની સૌથી મોટી રકમ રૂ. ૩૧)ની અને નાની રકમ રૂ. ૧) ની રાખવામાં આવી છે. ઉપરાંત આ . પરીક્ષામાં પસાર થયેલ છેરણ ત્રીજાના વિદ્યાર્થી મિી. રતીલાલ ત્રીભોવનને તથા રણ પાછા વિભાગમાં પાસ થયેલ મારતર શાંતિલાલ માણેકચંદને એ દરેકને ભાવનગરની જૈન ધર્મ :રક સભા તરફથી ઈનામના રૂા. ૧૧ વધુ મળનાર છે. " બોર્ડ તરફથી પ્રગટ થયેલા અભ્યાસક્રમ તથા નિયમની કોપીએ-લાગતાવળગતાઓ પણ અભ્યાસ કરાવનારી સંસ્થાઓ તરફ મોકલી તેમાં ફેરફાર કે સુધારાવધારા કરવા માટે અન્ય એક માંગવામાં આવી છે. વળી આ વર્ગમાં જેમ કન્યા બાળે ધોરણ ૧ લું અને રે કહ્યું : આવ્યાં છે તે પુરૂવર્ગમાં પણ બાળધોરણ રાખવા માટે વિચાર ચાલે છે. વળી આ ટુંક વખતમાં ઈ. સ. ૧૮૬૦ ના ૨૧ મા એકટ મુજબ જીસ્ટર્ડ કરાવવામાં આવે છે , આ ઉપરાંત મુંબઈ ઈબાકાની હાઈકુલમાં ભણતા જેન વિઘાથીઓ જેઓને એક જ સાની અડચણે અટકી પડ હોય તેવાઓને મદદ કરવાની છેટી એજન, રંક વખત માં છે કરી બહાર પાડવામાં આવશે. તા. ૨-૩-૧૯.
શ્રી જૈન શ્વેતાંબર એ ર - ૧ ,
..
नदु जैन पंचांग. સંવત ૧પ ના ચૈત્રી સં. ૧૯૭૬ ના ફાગણ છે
દર વર્ષના રીવાજ પ્રમાણે આ અંક સાથે અમારા ગ્રાહકોને સેટ કલવામાં આવેલ છે. તેની અંદર આ વખત કોઈ પણ ગ્રહને કે આડ કમી ૧૫૮ પ્રકૃતિનું વૃક્ષ મૂકેલું છે. કિંમત નવ પાઈ રાખેલ છે. સાધીને અને જેને કથાઓને લેટ દાખલ કરવામાં આવે છે. સંસ્થા પિસ્ટેજ સાથે પત્ર લખો અને એક સંસ્થા માટે અથવા પ્રત્યેક રાક સા એક મંગાવવું.
. છે.
.
For Private And Personal Use Only