________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકતમુકતાવળી.
S
૨૦ તપ ધર્મને પ્રભાવ. તરણ કરણથી ક્યું, સર્વ અંધાર જાયે, તપ કરી તપથી દું, દુ:ખ તે દૂર થાયે; વળી મલિન થયું જે, કર્મચંડાળ તીરે, કિમ તનુ ન પખાળે, તે તપ સ્વર્ણનીરે. તપ વિણ નવિ થાયે, નાશ દુકમ કે, તપ વિણ ન ટળે જે, જન્મ સંસાર ફેરે; તપ બળે લહી લબ્ધિ, ગૌતમે નંદિ,
તપળો, વપુ કીધું, વીણું વેકિય જેણે. ભાવાર્થ-જેમ સૂર્યનાં કિરણ પ્રકાશતાં સર્વ અંધકાર દૂર થાય છે તે તપના પ્રભાવ વડે સર્વ દુઃખ દૂર થાય છે. વળી કર્મ રૂપી ચંડાળના ગે જે સંયશરીર મલીન (દોષિત) થયું હોય તેને તારૂપી ગંગાજળથી શા માટે જે પણ ળવું ? તપ રૂપી નિર્મળ નીરવડે સંયમ શરીર શુદ્ધ-નિર્મળ થઈ શકે છે.
. સમતા સહિત તપ કયો વગર યુવે કરેલાં દુઇ કર્મોનો નાશ થતો નથી અને દુષ્કર તપ તપ્યા વગર વારંવાર જન્મર કરવા રૂપ ભવનો ફેરી ટળતો નથી. જિનેશ્વર દેવોએ આચરેલા અને ઉપદેશેલા તપના પ્રભાવ વડે જ શ્રી ગૌતમસ્વાસ અક્ષય મહાનસી પ્રમુખ અનેક ઉત્તમ લબ્ધિઓ પામ્યા હતા, નંદિણ નિ: એજ તપના પ્રભાવ વડે એવી લબ્ધિ પામ્યા હતા કે જેના વડે પિતે અનેક છે પ્રતિબધી સમાર્ગગામી કરી શક્યા હતા અને વિષ્ણુકુમાર મુનિ પણ રે - પના પ્રભાવ વડે ક્રિય લબ્ધિ પાર્મા એક લક્ષજન પ્રમાણ શરીર વિકુ, ફુટ નમૂચિ પ્રધાનને દાબી દેવા શક્તિવાન થયા હતા.
• તેથી શાસ્ત્રકાર ઠીક જ કહે છે કે “તપના પ્રભાવ વડે સર્વ કંઇ .. સુખે સિદ્ધ થાય છે. જે કંઈ દૂર, દુરારાધ્ય અને દેવતાને પણ દુર્લભ હોય છે સઘળું તપના પ્રભાવે સમીપગત, સુસાધ્ય અને પામવું સુલભ થાય છે. આ તપનું તેજ કોઈનાથી સહી શકાતું નથી, છતી કે પરાભવી શકાતું નથી. પરેડ નિરાશં સભાવે (નિષ્કામ વૃત્તિથી-નિસ્પૃહતાથી) સશાસ્ત્ર કરવામાં આવે છે તે. ત૫ સકળ કમળને બાળી નાંખી આત્મ-સુવર્ણને શુદ્ધ નિર્મળ કરી શકે છે. આ મતા સહિત તપ નિકાચિત કમને પણ બાળી નાંખે છે. ઉપવાસ, છઠ્ઠ, અાદિ - તપ કરવાને હેતુ, નિજ દેષનું શોધન કરી વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાન , મમતા ત્યાગ કરવા રૂપ અથંકર તપને લાભ મેળવવાને છે. કારણ કે
૧ સૂર્ય, ૨ વિકાર મુનિ,
For Private And Personal Use Only