Book Title: Jain Dharm Prakash 1919 Pustak 035 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવું વર્ષ. બાકી ખેદકારક નેધમાં આ વર્ષે ઘણું ઉત્તમ જીને ભેગ લીધેલ હોવાથી ૮ મુનિરાજની મૃત્યુનેધ લેવામાં આવી છે. તે આઠે ખરેખર મહાત્મા હતા. ૦૯ રેને આ વર્ષમાં અભાવ થયે છે અને એક અનુભવી કારકુન સભાએ ગુનો છે. ઉપર બતાવેલા ૩ મથાળાના પટાના ૧૮ લેખ શિવાયના ૭કલેટ ભાગ સન્મિત્ર કવિજયજીને છે. તેમના લખેલા નાના મોટા ૩૪ લેખો પ. વામાં આવ્યા છે. તેમાં મોટે ભાગ નાના લેખોનો છે. તેમાંના ૩ લેખ બારા વેશ સંબંધી છે. એક ઉપદેશ રત્નકલના ભાષાંતર છે, બીજે ઉપદેશ દતકા અનુવાદને છે, તે બે અંકમાં પૂરો કર્યો છે. ઉપરાંત એક લેખ તે સટીક હપચેલે હેવાથી તેમાં પ્રવેશ કરવા માટે અનુક્રમણિકાના રૂપને છે તે જુદે છે. બીજી લેખ સૂકતમુક્તાવલીને પદ્ય સાથે વિવેચનનો છે. તેના ૧૩ પો થઇ પલા છે. ગત વર્ષમાં માત્ર એક અંકમાં ૪ પોજ આપેલા છે. આવતા વર્ષમાં તે લે આગળ ચલાવી પૂર્ણ કરવાની ઈચ્છા છે. બીજા લેખક મૌક્તિક છે. તેમના ૬ લેખ આપવામાં આવ્યા છે. જેમાં છે તો આપણા સામાજિક સવાલને છે પૃથક પૃથક્ બાબત હાથ ધરીને લખેલા છે. એક આત્મવિચારણા-ઢસજાવ લેખ બે અંકમાં આપેલા છે અને બીજે જળમંદિરમાં સાવિક ઉલ્લેખ છે કે ઇ પણ બે અંકમાં આપેલ છે. આ બંને લેખ વારંવાર વાંચવા લાયક છે. ચા - ના લેખો પર તે વધારે લખવાની આવશ્યકતા નથી. કારણ કે લેખક છે. ત્રીજા લેખક અમીચંદ કરશનજી શેઠ છે. તેમના ૬ લેખ કથાઓ અને ૨ ખાસ ઉપદેશક છે. કથાઓ દરેક અસર કરે તેવી ઢબમાં લખાયેલી છે. આ ઉપર દફતરી નંદલાલ વનેચંદના છે, તે પણ નાના છતાં વાંચવા લાયક છે. તેમાં જુહાર શબ્દના અર્થને લગતે છે. આ સંબંધમાં કેશવલાલ નાગજી શબ્દના ઉહાપોહવાળે લેખ વાંચવા લાયક છે. કથાનુગના લેખોમાં ૧ હે તે રામ જયમલ મહેતાને મૃગસુંદરીને છે અને એક તંત્રીની . . -- ને છે. મારા વાંચનારાઓમાં બહોળો ભાગ કથાવાળા લેખે અને . કર્ખરવિજયજીના ઉપદેશક લેખોને પસંદ કરનારો છે, તેથી તેને વેબ . આપ પડે છે. આ વર્ષે પરમાનંદ લેખકે ન દેખાવ આવ્યો છે. આ કાપડીઆ કુટુંબને જ છે. પરમાનંદે લખેલું કલ્યાણ મંદિર ને કાઇ. સંબંધી લેખ ૩ અંકમાં આવેલ છે, તે ખાસ મનન કરવા લાયક છે. રીત ધરલાલના લખેલા બે લેખ-ટીકા કરવાની ટેવ અને મકબરના દર દે સત્તાએ બંને અનુવાદરૂપ છે, ખાસ વાંચવા લાયક છે. શિવાય કરી , સિદ્ધાચળની વર્ષગાંઠ કૈત્ર વદ ૬ ની ઠરાવવા અને મગનલાલ હ ! ગઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38