________________
( ૪ ) ભૂતકાળમાં જૈનધર્મે જે સત્તા અને પ્રભાવ ભેગવે એની સાક્ષી એમનાં ભવ્ય મન્દિરો કરે છે. ધર્મશ્રદ્ધાળુ જૈન ગૃહસ્થાએ મેટાં મેટાં દાન આપીને એ મન્દિરો વિવિધ સ્થાને બાંધેલાં. સંયુક્ત પ્રાન્તમાં #ારિકતમાં, જોસમમાં, નિતપુરમાં, ( ૧૧ મા સિકામાં); પંજાબમાં જેનામાં અને ટામાં, સિધમાં જિરાવ પાસે, રાજપુતાનામાં એામાં, સત્તામાં, શાર્તિનમાં, નિમાં (૯૪૨) અને ખાસ કરીને તે ઝાડુ પર્વત ઉપર મધ્ય પ્રાન્તમાં રચારમાં (૧૨ મા૧૪મા સૈકામાં), માં, મેગપુરમાં (૧૨ મા-૧૩ મા સૈકામાં), સુંદરપુમાં, લંડવામાં, શોલિયામાં (૭૮૩) અને ૩જમાં એવાં મન્દિરા બંધાવેલાં છે. વળી આ પ્રદેશમાં ગ્રાહોનાં (૧૧ મા-૧૨ મા) સકામાં અને વાલિયરનાં મન્દિરો બંધાવનારની ધનિકતાનાં અને કલાકષ્ટિનાં પ્રખ્યાત સ્મારક છે.
ગુજરાતમાં જૈનધર્મ.
પુરાતન કાળથી જૈનધર્મે ગુજરાતમાં જેવું પ્રાધાન્ય પ્રાપ્ત કર્યું છે, તેવું સારા ભારતવર્ષમાં પ્રાપ્ત કર્યું નથી. અાં ૨૨ મા તીર્થકર શરષ્ટનેમિએ તપશ્ચર્યા કરેલી, અહીં એ નિર્વાણ પામેલા, અહિં પવિત્ર ગિરનાર અને શત્રુંજય પર્વતે ઉપર ઘણું ધર્માત્માઓ મેક્ષ પામેલા. વીર સંવત ૯૮૦ (૯૩) માં અહીં વલ્લભી નગરમાં શ્વેતામ્બર સાધુઓને સંઘ મળેલો અને પિતાનાં ધર્મશાસ્ત્રોના ગ્રન્થોને વ્યવસ્થિત કરેલા, એ જ વાત પ્રમાણ આપે છે કે ગુજરાતમાં પ્રાચીન કાળે પણ શ્વેતામ્બરો કેવું ઉન્નત સ્થાન ભોગવતા હતા.
વિવિધ પ્રખ્યાત વંશના રાજાએ ગુજરાતમાં જૈનધર્મના છત્રધરે થઈ ગયા છે. રાવરા વંશના રાજા વનયનને રાજા થતા પૂર્વે (૭૨૦-૭૮૦) વનમાં જૈન સાધુ શતગુણસૂરિએ ઉછેરેલે, અને તે પ્રભાવે એ રાજાને પાછળથી જૈનધર્મને શિષ્ય બનાવેલો. જ્યારે રાજાએ શનિવાર ન નગર વસાવ્યું, ત્યારે જૈનમંત્રોથી ક્રિયા