Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 510
________________ Otto Bahtlingk અને Charles Rieu ને અનુસરીને (થોડા ફેરફાર સાથે) ભાષાન્તર. વળી જેશે “લોકપ્રકાશ” ૩૦, ૯૮૪ થી, “પ્રવચનસારોદ્ધાર ” ૧, સૂત્ર ૫૦. ૫ (પૃ. ૨૫૭) જોશે H. Jacobi ZDMG ૩૮ (૧૮૮૪) પૃ. ૧૩, ૪૬ (પૃ. ૨૫૮) “પ્રવચનસારહાર” ૧ઃ ૪૦. ૪૭ (પૃ. ૨૬૦) આ અતિશય લોકપ્રકાશ ૩૧ઃ ૨૩ થી ગણાવ્યા છે. ૪૮ (પૃ. ૨૬૧) હેમચન્દ્ર: “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત ૭: ૧૩ ૧૧ઃ થી. ૪૯ (પૃ. ૨૪) “પ્રવચનસારહાર” ૧: ર૯૮ થી. ૫૦ (પૃ. ૨૬૫) હેમચન્દ્ર “અભિધાન-ચિન્તામણિ” ૫૦ થી ગઈ ઉત્સર્પિણના ભારતવર્ષના ૨૪ તીર્થકરેનાં નામ આ પ્રમાણે છે :કેવલજ્ઞાની, નિર્વાણ, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દામોદર, સુતેજ, સ્વામી, શિવાશી (અથવા મુનિસુવ્રત), સુમતિ, શિવગતિ, અસ્તાગ (અબાધ), મીશ્વર, અનિલ, યશધર, કૃતાર્થ, ધર્મેશ્વર (જિ. નેશ્વર), શુદ્ધમતિ, શિવકર, ચન્દન, સમ્મતિ. ૫૧ (પૃ. ૨૬૫) E. Leumann “Actes du 6 seme Congres des Orientalistes” III પૃ. ૫૪૮ (Leiden ૧૮૮૫). પર (પૃ. ૨૬૬) “૬૩ લક્ષણમહાપુરાણ” માંના વર્ણનની વિવિEld! am agail Glasenapp in der Jacobi Festschrift. ૫૩ (પૃ. ૨૬૮) નેમિચન્દ્રઃ “ત્રિલોકસાર” ૮૨૮; વળી જ. લા. જૈનીઃ “Outlines” પૃ. ૧૨૬. ૫૪ (પૃ. ૨૬૮) ગુણભદ્રઃ “ઉત્તરપુરાણ” ૫૫ (પૃ. ૨૬૯) દિગમ્બર જુદાં કલ્પદ્રુમ માને છે. તેનાં નામા અને તેનાથી મળતાં ફળનાં નામ નીચે આપું છું :–૧ મઘાંગઃ મઘ, ૨ તુર્યાગ: વાદ્ય, ૩ વિભૂષાંગ : આભૂષણ, ૪ સુગંગ: માળા, ૫ જ્યોતિરંગઃ પ્રકાશ (આ પ્રકાશ નિરંતર પ્રવર્તે છે, તેથી દિવસ રાત્રિને ભેદ રહે તે નથી), ૬. દીપાંગઃ એથી પણ પ્રકાશ, ૭ ગૃહાંગઃ ઘર, ૮ ભેજનાંગ: ભેજન, ૮ પાત્રાંગઃ વાસણ, ૧૦ વસ્ત્રાંગ : વસ્ત્ર. (આદિપુરાણ ૩૯ ૩૯)

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532