________________
( ૭ વનપ્રાતિ (ચન્દ્રવજત્તિ): એમાં ચન્દ્ર અને (પાંચમાના જેવું જો ગ્રહ નક્ષત્રનું વર્ણન છે.
૮ નિરયાવણીમાં જે દશ કુમારે પોતાના ઓરમાન ભાઈ રાજા જીવ (પૃ. ૩૪) સાથે મળીને પિતાના દાદા વૈશાલીના રાજા ચેટકની સામે યુદ્ધમાં ઉતર્યો, માર્યા ગયા અને નરકમાં ઉપજ્યા એમની કથા છે. એ સૂત્રને પિયા પણ કહે છે.
૯ જલ્પાવર્તાસિયા: (પૂર્વસિઝાગ્યો): એમાં આ રાજાના પુત્ર સાધુ થયા ને વિવિધ સ્વર્ગમાં ગયા એની કથા છે. ૧૦ કુળ (
Tયો ): એમાં જે દેવેએ મહાવીરની પૂજા કરી તેમના પૂર્વ જન્મની કથાઓ છે.
૧૧ પુષ્યવૃત્તિ (ગુજજૂનિયા ) એમાં ઉપરના જેવી જ કથાઓ છે.
૧૨ કૃષિાર (સિસો): એમાં તીર્થકર અરિષ્ટનેમિએ વૃષ્ણિવંશના દશ રાજાઓને જૈનધર્મમાં આપ્યા એની કથા છે.
४. १० प्रकीर्ण વિવિધ વિષયે ઉપર મુખ્યત્વે કરીને પદ્યમાં કરેલી ચર્ચાના ગ્રન્થને પ્રશ્ન () કહે છે.
૧ ના રાજા (વસઈ): એમાં પ્રાર્થના, પ્રાયશ્ચિત્ત વગેરે વિષે હકીકત છે.
૨ આતુરત્યાયન (ગ્રાફરપલાન): એમાં જ્ઞાનીઓના અંત સમયના પ્રયત્નનું વર્ણન છે.
૩ મfપરિજ્ઞા (મUિI)એમાં એ જ વિષય સમ્બન્ધ વિધિ આપેલી છે.
૪ સંતાર (ચાર): એમાં મૃત્યુની ઈચ્છાએ જ્ઞાનીઓ જે કુશાસન ઉપર સુતા તેનું વર્ણન છે.
૫ તંદુર્તતાત્તિ (તંદુરાસિયા): એમાં શરીરવિદ્યા ગર્ભવિદ્યા વગેરેનું વર્ણન છે.