Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 163
________________ ૧૫૪ જૈનન બ્રહ્મચર્ય વ્રત પાલન માટેની પાંચ ભાવનાએ† નીચે મુજબ્ દર્શાવવામાં આવેલ છે ૧. સ્ત્રી–કથા ન કરવી. ૨. સ્ત્રીના અ ંગાનું અવલેાકન ન કરવું. ૩. ભૂતકાલીન કામ-ક્રીડા વગેરેનું સ્મરણ ન કરવુ. ૪. પ્રમાણનુ અતિક્રમણ કરી ભોજન ન કરવુ. ૫. સ્ત્રી વગેરે સાથે બધ સ્થાનમાં ન રહેવુ. જેવી રીતે શ્રમણ માટે સ્ત્રી-કથા વગેરે પર પ્રતિબધ છે તેવી રીતે શ્રમણી (સાધ્વી) માટે પુરુષ-કથા વગેરે પર પ્રતિબંધ છે. આ અને આવા પ્રકારની અન્ય ભાવનાઓ સમૈથુનવિરમણવ્રતની સફળતા માટે અનિવાર્ય છે. (૫) પશ્ર્ચિ¢વિરમણ કે અપરિગ્રહ મહાવ્રત : સવિરત શ્રમણ માટે સપરિગ્રહ વિરમણુ પણ અનિવાર્ય છે. કોઈપણ વસ્તુના મમત્વપૂર્વકના સ ંગ્રહને પરિગ્રહ કહેવાય છે. શ્રમણુ સ્વયં આ પ્રકારના સ ંગ્રહ કરે-કરાવે-અનુમેાદે નહીં, તે સ ંપૂર્ણ રીતે અનાસક્ત અને અ િચન હોય છે એટલું જ નહીં પરન્તુ તેઓ પોતાના શરીર પર પણ મમત્વ રાખતા નથી. સ યમનિર્વાહ માટે તેઓ જે થાડા ઉપકરણ પોતાની પાસે રાખે છે તેના પર તેમનું મમત્વ હોતું નથીર આ ખાવાઈ જતા કે નાશ પામતા તેમને તેના શેક થતા નથી અને પ્રાપ્ત થતા તેના હ થતા નથી. તે તેમને માત્ર સંયમ યાત્રાના સાધનરૂપે જ કામ આવે છે. જેવી રીતે તેએ પોતાના શરીરનુ અનાસક્ત ભાવે પાલનપોષણ કરે છે તેવી રીતે પેાતાના સાધનાનું પણ નિર્મમ ભાવે રક્ષણ કરે છે. મમત્વ ૩ આસક્તિ આંરિક ગ્રંથિ છે. જે સાધક આ ગ્રંથિના નાશ કરે છે તે નિમ્ર થ કહેવાય છે. સવિરત શ્રમણ આ પ્રકારના નિ થ હોય છે. અપરિગ્રહ વ્રતની પાંચ ભાવનાએ નીચે મુજબ છે. 3 ૧. શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ પ્રતિ રાગ-દ્વેષરહિતના અર્થાત્ અનાસકત ભાવ, ૧ આચારાંગ, ૨. ૩. ૨ દશવૈકાલિક, ૬. ૨૦. ૩ આચારાંગ, ૨, ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202