Book Title: Jain Darshan
Author(s): Zaverilal V Kothari
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 189
________________ જૈનદર્શન યોગીન્દુ પણ કહે છે, જ્યારે આત્મા જ્ઞાત થાય છે ત્યારે સકંઈ જ્ઞાત થાયછે. ’’૧ આત્મ-સાક્ષાત્કાર જ્ઞાનના બળે થાયછે. ૧૮૦ પંડિત સુખલાલજીના મતે પણુ પ્રારભમાં સત્તતાના અર્થ આધ્યત્મિક સાક્ષાત્કારને સહાયભૂત સકંઈનુ જ્ઞાન” એવા થતા હતા. આચારાંગસૂત્રમાં કહ્યું છે: जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं आणइ से एगं जाणइ || “જે કાઈ એકને જાણે છે તે સકંઈ જાણે છે અને જે સકઈ જાણે છે તે એકને જાણે છે.” ગુણરત્ન એક પ્રાચીન જૈન કારિકા ટાંકે છેઃ एको भावः सर्वथा येन दष्टः । મૈં માયાઃ સૂયા તેમ ત્યાઃ। सर्व भावाः सर्वथा येन दष्टाः । જો મયઃ સૂર્યા તેન રદ: | જે કાઈ એકને સંપૂર્ણ રીતે જાણે છે તે સઘળુ જાણે છે; અને જે સધળુ જાણે છે તે જ સંપૂર્ણ રીતે એકને જાણે છે. અહીં આપણે એ નોંધવું જોઈએ કે જ્યારે સર્વજ્ઞતાને એક પદાર્થના, આત્માના, આવશ્યક સિદ્ધાંતાના કે સિદ્ધાંતાના જ્ઞાન તરીકે સમજવામાં આવે છે ત્યારે સર્વજ્ઞતા' શબ્દની વાસ્તવિક, મૂળ અર્થના લેાપ થાય છે અને તેનુ ક્ષેત્ર મર્યાદિત બની રહે છે. તદુપરાંત, જ્ઞાન આંતરસ ંબંધિત અખિલાઈ (સમગ્ર) છે અને તેથી જ્યાં સુધી વ્યક્તિ સર્વ પદાર્થો જાણે નહીં ત્યાં સુધી તે આવશ્યક અને અનાવશ્યક વચ્ચે ભેદ પાડી શકે નહી. સમાપન આગળ દર્શાવ્યા મુજળ, જૈન ક વાદમાં સ ક૯પ-સ્વાત અને પર્યાપ્ત અવકાશ છે, પરન્તુ સન અને સનતાનાં જૈન ખ્યાલ સ કપ-સ્વાતંત્ર્યના ખ્યાલ સાથે ૧ યાર્દુ, પરમાત્મપ્રકાશ, ૨ આચારાંગસૂત્ર ૧, ૩, ૪, ૧૨૨. Jain Education International ૩ ગુણરત્ન, ષઙદર્શન-સમુચ્ચય ટીકા રૃ. ૮૭. અને જેકાખી જૈન સૂત્રો (સેક્રે બુક્સ ઔફ્ ધી ઈસ્ટ), ભા. ૧, પૃ. ૩૪. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202