Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
76.
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? વાંકાચૂકાં દરિયા કિનારા, તેની લંબાઈ અને વિવિધ દેશોના પરસ્પરના અંતર અંગે તેઓને દરિયાઈ સફરમાં ઉપયોગી થાય તેવું વિશિષ્ટ જ્ઞાન હતું. તેઓ એક દેશથી બીજા દેશમાં જમીન માર્ગે કે સામુદ્રિ માર્ગે અવર જવર કરતા હતા. તે માટે ઉપયોગી નકશા ગ્રીક, રોમ, ચીન, ભારત વગેરે દેશોમાં પ્રચલિત હતા.
MIDNIGHT AT ROMAKDESH
MIDDAYAT YAMAKOTIPUR
- gIATOR LINE .........
EQUATOR LINE
..
SUNSET AT SIDDHAPURA
SUNRISEAT LANKAPURA
જેમ અત્યારે ગ્રીન્વિચ મીન ટાઈમના આધારે અન્ય દેશોના સમય નક્કી થાય છે તેમ પ્રાચીન કાળમાં ભારતના ઉજ્જૈન નગરના સમય પ્રમાણે વિશ્વના અન્ય દેશોના સમય નક્કી થતા હતા.
ભારતના લોકો વ્યાપારાર્થે રોમ, લંકાપુર, યામકોટિપુરા અને સિદ્ધપુર વગેરે દેશોમાં ગયા હોવાના પુરાવા ઉપલબ્ધ છે. આર્યભટ્ટનું જ્યોતિષશાસ્ત્ર (ઈ. સ. ચોથી શતાબ્દિ) પ્રસિદ્ધ હતું. અને છે જ. પરંતુ ભાસ્કરાચાર્ય દ્વારા પૃથ્વીના બીજા ગોળાર્ધમાં આવેલ અર્થાત્ દક્ષિણ અમેરિકામાં આવેલ રોમક અથવા સિદ્ધપુરમાં થતા રાત-દિવસનું વર્ણન સ્પષ્ટરૂપે વર્તમાન