Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
168
ઔદારિક શરીર-ઔદારિક વર્ગણાથી બનેલ ભૌતિક શરીર કર્મભૂમિ-જ્યાં અસિ,મષિ અને કૃષિનો વ્યવહાર છે તે ભૂમિ
કલ્પવૃક્ષ-યુગલિક ક્ષેત્ર અને કાળમાં મનુષ્યોને તેમની ઈચ્છા પ્રમાણે વસ્ત્ર, આહાર, ધરેણાં વગેરે આપનાર વૃક્ષ
કાલિક શ્રુત-૪૫ આગમમાં એક પ્રકારના આગમનો વિભાગ કાલોદધિ-ધાતકી ખંડ પછી આવેલ વલયાકાર સમુદ્ર
કાળ-સમય
કાળચક્ર-ઉત્સર્પિણી અને અવસર્પિણીયુક્ત કાળનું ચક્ર કેવળજ્ઞાની, (કેવલી)-કેવળજ્ઞાન ધરાવનાર
કેશરી સરોવર-નીલવંત પર્વત ઉપર આવેલ સરોવર
ક્ષીરવર દ્વીપ-વલયાકાર એક દ્વીપ
ક્ષીરવર સમુદ્ર-દૂધ જેવું પાણી ધરાવતો સમુદ્ર
ખંડપ્રપાતા-વૈતાઢ્ય પર્વતની એક ગુફા
ગણધર-તીર્થંકર પરમાત્માના મુખ્ય શિષ્ય
ગણધરવાદ-શ્રમણ ભગવાન મહાવીર અને તેમના મુખ્ય શિષ્ય થનાર બ્રાહ્મણ પંડિતો સાથેનો વાદ-ચર્ચા
ગંગા, સિન્ધુ-ભરતક્ષેત્રની બે નદીઓ
ઘનવાત-એક પ્રકારનો ઘનવાયુ સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે.
ઘનોદધિ-એક પ્રકારનું ઘન પાણી અર્થાત્ બરફનો સમુદ્ર, જે સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે.
મૃતવર દ્વીપ – છઠ્ઠો દ્વીપ,
મૃતવર સમુદ્ર-ઘી જેવા પાણીનો સમુદ્ર
ચઉરિન્દ્રિય-સ્પર્શનેન્દ્રિય, જીલ્લા, નાક અને ચક્ષુ ધરાવનાર જીવો ચક્રવર્તી-ભરત વગેરે ચોત્રીસ વિજયના છ-છ ખંડને જિતનાર
પરિશિષ્ટ-૭
ચૌદ રાજલોક-જૈન દર્શન અનુસારે બ્રહ્માંડ જે ચૌદ રાજલોક જેટલી ઊંઘાઈ ધરાવે છે.