Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
૮. જીવન : સંપૂર્ણ લોકના સ્વરૂપનું વર્ણન માત્ર મનુષ્ય-કેન્દ્રિત જ છે. તેથી તેના સંદર્ભમાં જે તે ક્ષેત્રના મનુષ્યોનું જીવન કેવું હશે અથવા હોઈ શકે તે દર્શાવવું અનિવાર્ય હોવાથી તેને વર્ગીકૃત કરીને વિભિન્ન ક્ષેત્ર અર્થાત્ માનવ-પૃથ્વી ઉપર કાળ આધારિત જીવન વ્યવસ્થા કેવી છે અર્થાત્ કયા કયા ક્ષેત્રમાં કયો કયો આરો ચાલે છે, તે દર્શાવ્યું છે.
1.
૭ વૌ મારા
ehlela (plT[> દે #bâ a f
&#b2bole bhi
६ ठा आरा
४ कोडाकोडी सागरोपम
४ था आरा
सुषम
h:2
सुषम सुषम
उत्सर्पिणी काल
leb
h:2
#MIR & LET & DE 2 E
Cr t
1
5
30)
રોજ
सामये पम है।
| Web #ba | le
herb
सुषम सुषम
9 ला आरा
४ कोडाकोडी सागरोपम
len
अवसर्पिणी काल
lehi
Ph:5
सुषम
दुःषम सुषम
Age Fee સાધના રા યમા
12:11 112 8
रोम
३ कोडाकोडी सागरोपम
२ रा आरा
३ रा आरा
115
સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે આ વર્ણન બરાબર અને સત્ય છે. અહીં એવું સમજી શકાય કે સમય આધારિત વિકાસની પરિસ્થિતિઓ અર્થાત્ આરાની વ્યવસ્થા જે તે પૃથ્વી સંબંધિત સૂર્ય આધારિત છે. અને જે તે પૃથ્વીનો પોતાની ધરીની વક્રતા અર્થાત નમન જે તે પૃથ્વી ઉપરની પ્રાકૃતિક