Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
142
આપણી ગ્રહમાળા :
બનાવવાનRU
संघेरणी
Phસ્તાયોનાની"
{{{{firminTV
નયન
TET,
સનીયતાન
PARLU
મન અન
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
સવા
बेदलो ६० जंबूदार की बार ददावरमोघजिंददायक वा
WHIL
वरदाय नंदाब रणावर स्वार खोयन दिसरारुर य F-૪ના વેલા નનય रुवायऊंडल संवत्यगतयंगस
ॐचदा मला समुद्र बाजे
कवा ||30||यूट मोलवणोजलदा बाप कालोद्वार बरारिकर रामनारा
कालोय 9 कराइस दावे सुदा तिजलदर
एखादा महारिक दावसमणो दिनामे दि||१२|| तरण વર્ણજીવનગામ વિનયજ્ઞાનાવિને बगधे कप्पलतिलय क्रमनिदि
संख्याई
दिसादेता
बास विसखाया। मेरुय्या दिशांता
कसर
माणुसखे तैयरिति ॥८॥ एवंगादा विदितो मनाता रखमाबर गोविऊनवर वयासवत्त गोता यावर्त का तिरं
तविययया दिरांताचेव सायरि નવા જ સ્વામીનાર્યની શ્રેમિ समति॥८२॥ विक्रयाल सय्यदमिल्नु । रिक्ति मानपरांत बजा
याय येतावदरा तेरणयरेयंता कवकरुतरिया दाबाव ||ZT|
बनिर
संध्या
જંબૂદ્વીપ અને લવણ સમુદ્રમાં દર્શાવેલ છ સૂર્ય અન છ ચંદ્ર દ્વારા એવું સૂચન મળે છે કે આપણી ગેલેક્સીમાં ઓછામાં ઓછા છ સૂર્યની ગ્રહમાળામાં માનવસભ્યતાયુક્ત પૃથ્વી હોવી જોઈએ. તે જ રીતે અઢી દ્વીપમાં કુલ ૧૩૨ સૂર્ય હોવાનું કહે છે તેથી કદાચ ૧૩૨ સૂર્યની ગ્રહમાળામાં મનુષ્યની વસ્તી સહિતની પૃથ્વી હોવાની સંભાવના છે. અલબત્ત, આ માત્ર અનુમાન જ છે. તેવું હોય પણ ખરું અને તેનાથી અન્ય પ્રકારે પણ હોઈ શકે. આમ છતાં એક વાત નક્કી જ છે કે આપણી પૃથ્વી સિવાય પણ અન્યત્ર માનવ વસ્તી છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે સાંખ્યિકી ચાર્ટના સ્વરૂપમાં આ પ્રકારનું નિરૂપણ કરવું એ તો મગજનું કાર્ય છે અને સર્વજ્ઞ