Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 193
________________ જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો ઉત્પન્ન કરવામાં આવી છે. વિશ્વની કેટલીક સંશોધન સંસ્થાઓએ બાહ્યાવકાશમાં પ્રયોગશાળામાં શૂન્ય અંશ કેલ્વિન અર્થાત્ (-૨૭૩ અંશ સેલ્સિયસ અથવા સેન્ટિગ્રેડ) ઉષ્ણતામાને આ અંગે પ્રયોગો કર્યા છે. સૂર્ય અને તારા જેવા અવકાશી પદાર્થો સંબંધી આ પ્રકારના દ્રવ્યનો જથ્થો પટ્ટી ચાર્ટ દ્વારા લોકના નકશામાં બતાવેલ છે. આ જે પદાર્થો બતાવ્યા તે અને તેના આધારે નિવાસ કરનાર દેવોનું વિશ્વ અદ્દેશ્ય વિશ્વ છે, તેને ઉર્ધ્વલોક કહે છે. પ્રાચીન કાળના મહર્ષિઓના કહેવા પ્રમાણે આ પ્રકારના પદાર્થો વિશિષ્ટ પ્રકારના વૈક્રિય શરીર ધરાવનાર દેવોના નિવાસસ્થાન તરીકે છે, જેને ડેનિઝેન કહે છે. તેમાં પણ એક જ પ્રકારનું દ્રવ્ય જો બે પ્રકારના દેવોના નિવાસ માટે આધાર આપતું હોય તો ત્યાં એક જ પંક્તિમાં બે દેવલોક બતાવ્યા છે. 1380001 13 Ha —- u hu tar तीन लोक की रचना Matha5/12/17 ----------- ન ----------- -------- -. -માંસ-----વા -------- wwwwwww TUESD 137 furuji At

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232