Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો
ઉત્પન્ન કરવામાં આવી છે. વિશ્વની કેટલીક સંશોધન સંસ્થાઓએ બાહ્યાવકાશમાં પ્રયોગશાળામાં શૂન્ય અંશ કેલ્વિન અર્થાત્ (-૨૭૩ અંશ સેલ્સિયસ અથવા સેન્ટિગ્રેડ) ઉષ્ણતામાને આ અંગે પ્રયોગો કર્યા છે. સૂર્ય અને તારા જેવા અવકાશી પદાર્થો સંબંધી આ પ્રકારના દ્રવ્યનો જથ્થો પટ્ટી ચાર્ટ દ્વારા લોકના નકશામાં બતાવેલ છે. આ જે પદાર્થો બતાવ્યા તે અને તેના આધારે નિવાસ કરનાર દેવોનું વિશ્વ અદ્દેશ્ય વિશ્વ છે, તેને ઉર્ધ્વલોક કહે છે. પ્રાચીન કાળના મહર્ષિઓના કહેવા પ્રમાણે આ પ્રકારના પદાર્થો વિશિષ્ટ પ્રકારના વૈક્રિય શરીર ધરાવનાર દેવોના નિવાસસ્થાન તરીકે છે, જેને ડેનિઝેન કહે છે. તેમાં પણ એક જ પ્રકારનું દ્રવ્ય જો બે પ્રકારના દેવોના નિવાસ માટે આધાર આપતું હોય તો ત્યાં એક જ પંક્તિમાં બે દેવલોક બતાવ્યા છે.
1380001 13 Ha
—- u hu tar
तीन लोक की रचना
Matha5/12/17
----------- ન
-----------
--------
-.
-માંસ-----વા
--------
wwwwwww
TUESD
137
furuji At