________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી થાય છે, ત્યાં એ વિષયોનું ગ્રહણ થતાં એ ઇચ્છા મટવાથી નિરાકુલ થાય છે એટલે આનંદ માને છે. જેમ કુતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે કે “ આ હાડનો
સ્વાદ આવે છે, તેમ આ જીવ વિષયોને જાણે છે તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે “આ વિષયનો સ્વાદ છે” પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં. પોતે જ ઇચ્છા કરી હતી તેને પોતે જ જાણી પોતે જ આનંદ માન્યો, પરંતુ “હું અનાદિઅનંત જ્ઞાનસ્વરૂપ આત્મા છું” એવો નિ:કેવલ (પરથી કેવળ ભિન્ન) જ્ઞાનનો અનુભવ છે જ નહિ. પરંતુ “મેં નૃત્ય દીઠું, રાગ સાંભળ્યો, ફૂલ સૂછ્યું, પદાર્થ સ્પર્ધો, સ્વાદ જાણ્યો તથા મેં શાસ્ત્ર જાણ્યા મારે આ જાણવું જોઈએ” એ પ્રકારના મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની તેને પ્રધાનતા ભાસે છે. એ પ્રમાણે મોહના નિમિત્તથી આ જીવને વિષયોની ઇચ્છા હોય છે. આ કામ
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ત્રીજો અધિકાર, પાન-૪૯ ) એ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમથી થયેલું ઇન્દ્રિયાદિજનિત જ્ઞાન છે તે મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી ઇચ્છાસહિત બની દુઃખનું કારણ થયું છે. ૮ાા
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક, ત્રીજો અધિકાર, પાનું-૫૦) પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્તમાત્ર શરીરના અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્યઇન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે “હાથ વગેરેથી મેં પૂછ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સુંધ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું” મનોવર્ગણારૂપ આઠ પાંખડીવાળા ફૂલ્યા કમળના આકારે
* ઇન્દ્રિયજ્ઞાન અશુચિ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com