Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 147
________________ ૧૩૨ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન - શ્લોકસંખ્યા આપે છે. આપણે તુલનામાં લિવ્યંતરકાર પ્રમાણે જ નિર્દેશ કર્યો છે. g. o. s.ના અધ્યાય ૧૨ના શ્લોક ૨૨૯ થી ૨૩૪ ‘N' માં જણાતા નથી. પૃ. ૧૭૪ ઉપર g. o. s. ના જે તે સંપાદકોએ પા. ટી. નં ૩ માં નોધ્યું છે કે, “श्लोकाः षट् आकुञ्चितादिलक्षणविनियोगनिरूपकाः क વ-૧-૫- ૨- ટ્ માતૃાસુ ન વર્તત્તે । આપણી '' પાણ્ડલપિમાં પણ તે નથી. શ્લોક ૨૩૫ અને ૨૩૬ (g.૦.s.), N. માં ચાર લીટીના એક જ શ્લોક - નં. ૧૬૬ રૂપે વંચાય છે. g. o. s. ના અધ્યાયની પુષ્પિકા જણાવે છે કે ' इति भारतीये नाटयशास्त्रे ગતિપ્રજ્ઞાો નામઢાવશોધ્યાયઃ । તે રીતે N. અધ્યાય ૧૩ની પુષ્પિકામાં “તિપ્રચારોનામાધ્ધાવસ્ત્રયો :'' વંચાય છે. વળી રૃ. ૧૭૫ (g. o. s.) પા. ટી. ૪ની નોંધ છે કે, जा दि बान्तेष्वादर्शेषु त्रयोदशोऽध्यायः । આપણી ‘N’. પાલિપિમાં પણ આ ૧૩મો અધ્યાય છે અને તે આ અધ્યાયમાં ‘ટ્’ માતૃકાની વધુ નજીક જણાય છે. વળી g. o. s. આવૃત્તિના પૃ. ૧૭૬માં મથાળે નોધ છે કે “મ म માતૃા મિન્ન પામો દાણોઽધ્યાયઃ ગતિપ્રચાર:'' તેને ૨૪૮ શ્લોકો છે. આવી નોંધ ‘N’માં નથી. N. ની પુષ્પિકા તો ઉપર નોંધ્યું તેમ ફક્ત અતિપ્રકારો નામાધ્ધાવસ્ત્રપોરા:’' એટલું જ વાંચે છે. " 6. - - g. o. s. અધ્યાય ૧૩ તે N. નો અધ્યાય ૧૪ છે. g. ૦. s. ના જે તે સંપાદકોએ પૃ. ૧૯૬ની પા. ટી. માં નોંધ્યું છે કે, ‘-લ-૬-મ-મ' સંશેષુ વિના સર્વેષ્વાનરોનુ ચતુર્વશોધ્યાયઃ રૂતિ વર્તતે 1 N. માં પણ તેમ જ છે. g. o. s અધ્યાય ૧૩માં ૮૭ શ્લોકો છે. જ્યારે અધ્યાય ૧૪ માં ૭૩ શ્લોકો છે. N. ની આ અધ્યાયની પુષ્પિકા આ પ્રમાણે છે : કૃતિ મારીખે નાટવાઘેશ્યાધિમાં અંજ્ઞો નામાધ્યાયતુર્વશઃ । g. o. s. ની પુષ્પિકા પ્રમાણે રૂતિ મારતીયે નાટવશાસ્ત્ર શ્યાપ્રવૃત્તિધર્માંત્ર્યનો નામ વોશોધ્યાયઃ । છે. આપણે હવે એ નોંધતા નથી કે "N" ના લિવ્યંતરના એકેય અધ્યાયમાં ૬.મા. વંચાતી નથી. g. ૦. s. પૃ. ૨૧૯ની પા. ટી. માં નોંધે છે કે, -લ-ગ-ધ-ચ-મ મેષુ વિના સર્વેજી તુવંશો અધ્યાય:। ‘ટ્’માતૃામાં જોસરા ૭૩. આવિત: ૨૨૧૩. આપણી ‘N’ પાડુલિપિ અહીં પણ શ્લોક સંખ્યાની દૃષ્ટિએ ‘ટ્’ ની નજીક છે. Jain Education International g: ૦. s. અધ્યાય ૧૪ તે N. અધ્યાય ૧૫ છે. g. o. s. માં ૧૩૪ (ab) શ્લોકો છે, જ્યારે N. માં ૧૧૩ શ્લોકો છે. N. અધ્યાય ૧૫ની પુષ્પિકા આ પ્રમાણે છે : વાચિામિનયે ઇન્ટ્રોવિધાન નામાધ્યાય; પશ્ર્ચા: ।'' g. o. s. અધ્યાય ૧૪ ની પુષ્પિકા છે इति भारतीये नाटयशास्त्रे वाचिकाभिनये छन्दोविधानं - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218