________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૪ [ શ્રોત્રવિષયન ગાઉં શબ્દમ ] શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને [ નિર્ણદીતું ન તિ] ગ્રહવા (જાણવા) જતો નથી.
| [શશુમં વા શુમં ] અશુભ અથવા શુભ રૂપ [ ત્યાં જ મળતિ] તને એમ નથી કહેતું કે [મામ પશ્ય તિ] “તું મને જો '; [સ: gવ ] અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને), [વભુર્વિષયમ માત] ચક્ષુ-ઇંદ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) [ પમ] રૂપને [ વિનિપ્રદીતું ન તિ] ગ્રહવા જતો નથી.
[અશુમ વ ગુમ: :] અશુભ અથવા શુભ ગંધ [ત્યાં ન મળતિ] તને એમ નથી કહેતી કે [મામ નિદ્ તિ] તું મને સૂંઘ'; [+: Eવ ૨] અને આત્મા પણ [પ્રાણવિષયમ માતં શ્વમ] ધ્રાણેદ્રિયના વિષયમાં આવેલી ગંધને [વનિર્ણરીતું ન તિ] (પોતાના સ્થાનથી વ્યુત થઇને) ગ્રહવા જતો નથી.
[અશુમ: વ શુમ: ૨:] અશુભ અથવા શુભ રસ [ત્યાં ન મળતિ] તને એમ નથી કહેતો કે [મામ રસય તિ] તું મને ચાખ'; [ : પવ ૨] અને આત્મા પણ [૨નવિષયમ માતં તુ રસમ] રસના-ઈદ્રિયના વિષયમાં આવેલા રસને [ વિનિીતું ન તિ] (પોતાના સ્થાનથી છૂટીને) ગ્રહવા જતો નથી.
[શુમ: વા શુમ: સ્પર્શ.] અશુભ અથવા શુભ સ્પર્શ [વાં ન મતિ] તને એમ નથી કહેતો કે [મામ સ્પૃશ તિ] “તું મને સ્પર્શ '; [સ વ ૨] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [+ાયવિષયમ્ સાતે સ્પર્શમ] કાયના (-સ્પર્શેન્દ્રિયના) વિષયમાં આવેલા સ્પર્શને [વિનદીતું ન પતિ] ગ્રહવા જતો નથી.
[1શુમ: વ ામ: :] અશુભ અથવા શુભ ગુણ [ત્યાં જ મતિ] તને એમ નથી કહેતો કે [મામ વુધ્યસ્વ તિ] “તું મને જાણ'; [સ: વ ૨] અને આત્મા પણ (પોતાના
સ્થાનથી છૂટીને), [દ્ધિવિષયમ મા તું તુ ગુમ] બુદ્ધિનાં વિષયમાં આવેલા ગુણને [ વિનિદીતું ન તિ] ગ્રહવા જતો નથી.
[અશુમ: વાસુમં: દ્રવ્ય] અશુભ અથવા શુભ દ્રવ્ય [ તત્ત્વાં ન મળતિ] તને એમ નથી કહેતું કે [મામ વૃધ્યસ્થ કૃતિ] તું મને જાણ'; [સ રવ ૨] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને), [ વુદ્ધિવિષયન લામતં દ્રવ્યમ] બુદ્ધિનાં વિષયમાં આવેલા દ્રવ્યને [ વિનિદીતું ન તિ] ગ્રહવા જતો નથી.
[તત તુ જ્ઞાત્વા] આવું જાણીને પણ [મૂઢ:] મૂઢ જીવ [૩૫શર્મ વ ઋતિ] ઉપશમને પામતો નથી; [૨] અને [ શિવામ્ વુદ્ધિમ પ્રાપ્ત: ૨ સ્વયં] શિવ બુદ્ધિને (કલ્યાણકારી બુદ્ધિને, સમ્યજ્ઞાનને) નહિ પામેલો પોતે [પરસ્થ વિનિર્ગદમના] પરને ગ્રહવાનું મન કરે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com